દેવઘરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિમાનમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી જેના કારણે તેમને થોડો સમય દેવઘર એરપોર્ટ પર રોકાવું પડ્યું હતું. પ્લેનમાં ખામીને કારણે તેમના દિલ્હી પરત ફરવામાં થોડો વિલંબ થયો હતો. વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે ઝારખંડ-બિહાર સરહદે જમુઈની મુલાકાતે હતા અને દેવઘર એરપોર્ટથી દિલ્હી પાછા ફરવાનું હતું. પરંતુ, છેલ્લી ઘડીએ તેમના પ્લેનમાં ટેક્નિકલ ખામી સર્જાઈ હતી જેના કારણે તેમને થોડો સમય દેવઘર એરપોર્ટ પર રોકાવું પડ્યું હતું.
PM મોદીના વિમાનમાં ટેકનિકલ ખામી, દેવઘર એરપોર્ટ પર રોકવું પડ્યું
પીએમ મોદીએ દેવઘર એરપોર્ટ પર જ થોડો સમય રોકાવું પડ્યું હતું. પ્લેનમાં ખામીને કારણે તેમના દિલ્હી પરત ફરવામાં થોડો વિલંબ થયો હતો.
સંબંધિત સમાચાર
પલક્કડમાં PM મોદીનો હુંકાર: LDF અને UDF ને 'ભ્રષ્ટ અને મેગા-ભ્રષ્ટ' ગણાવી કેરળમાં પરિવર્તનનું આહવાન
AAP એ કેરળ અને આસામ વિધાનસભા ચૂંટણી 2026 માટે સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી; કેજરીવાલ અને ભગવંત માન સંભાળશે મોરચો
સોનિયા ગાંધીની તબિયત લથડી: સીએમ સ્ટાલિને પાઠવી શુભેચ્છા


