રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ફરી શરૂ
મલ્લિકાર્જુન ખડગેએ મોદી સરકાર પર આકરા પ્રહાર કર્યા: ભાજપનો રાષ્ટ્રવાદ ખોટો છે, ભૂતપૂર્વ આર્મી ચીફ નરવણેના પુસ્તકમાં શું લખ્યું છે જે સરકારને ગભરાવે છે? રાહુલ ગાંધીએ સંસદમાં ઉઠાવ્યો મુદ્દો, લોકસભા સ્થગિત. ગલવાન, ડોકલામ અને રાષ્ટ્રીય સુરક્ષા પર હોબાળો. વિગતો જુઓ.
રાયબરેલીમાં રાહુલ ગાંધી એ મનરેગા રદ કરવા મામલે મોદી સરકારને ઘેરી. શું ગરીબોને ભૂખ્યા રાખવાનું કાવતરું છે? જાણો સંપૂર્ણ અહેવાલ.
પૂર્વ CM ચરણજીત સિંહ ચન્ની એ પંજાબ કોંગ્રેસમાં દલિતોના પ્રતિનિધિત્વ પર સવાલ ઉઠાવતા વિવાદ. રાજા વરિંગ અને ભાજપ ની આ મુદ્દે આકરી પ્રતિક્રિયા.