રિતેશ દેશમુખે છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતી પર તેમની મહત્વાકાંક્ષી ફિલ્મ 'Raja Shivaji' નું ફર્સ્ટ લૂક પોસ્ટર લોન્ચ કર્યું છે. જાણો સ્ટાર કાસ્ટ અને રિલીઝ ડેટ વિશે.
February 19, 2026ગુજરાત બજેટને AAP નેતા પ્રવીણ રામે ખેડૂતવિરોધી ગણાવ્યું, “પાક વીમા છતાં ફાયદો નહીં, કુદરતી આફતોમાં રાહત નહીં, ખેડૂતોની આશાઓ પર પાણી ફેરવાયું”. સીધી સહાય અને પાક સુરક્ષા માટે કોઈ મોટી યોજના નહીં – સરકાર પર આક્ષેપ. વિગતો જુઓ.
મુરકોંગસેલેક-પાસીઘાટ રેલ પ્રોજેક્ટમાં મોટી સફળતા. CRSએ મુરકોંગસેલેક-સિલે (15.70 કિમી) વિભાગ પર ટ્રેન સંચાલન મંજૂર કર્યું – 110 કિમી/કલાકની મહત્તમ સ્પીડ. 27 પુલ, 3 નવા સ્ટેશનો સાથે પ્રોજેક્ટ અરુણાચલ પ્રદેશમાં કનેક્ટિવિટી વધારશે – મુસાફરી-માલ પરિવહનમાં વધારો થશે. વિગતો જુઓ.
ગુજરાતમાં તુવેરની ટેકાના ભાવે ખરીદી 23 ફેબ્રુઆરીથી શરૂ. ₹8000 પ્રતિ ક્વિન્ટલે ખરીદી, 1.33 લાખથી વધુ ખેડૂતોએ નોંધણી કરાવી. 130 ખરીદ કેન્દ્રો તૈયાર – SMSથી જાણ કરાશે, તમામ નોંધાયેલા ખેડૂતોને લાભ મળશે. કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીની જાહેરાત – વિગતો જુઓ.
કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે લોન્ચ કર્યો “AI for Manufacturing Engineering Technology (AI-MET)” વ્હાઇટ પેપર. MIT, માઇક્રોસોફ્ટ, ટાટા, સિસ્કો, હિતાચી સહિત દિગ્ગજોની હાજરીમાં બેઠક – ભારતના મેન્યુફેક્ચરિંગમાં AI અપનાવવા, ઉત્પાદકતા-નવીનતા વધારવા અને વિકસિત ભારત 2047ના વિઝનને બળ મળશે. વિગતો જુઓ.
AAP ધારાસભ્ય હેમંત ખવા ટ્રેક્ટર લઈને વિધાનસભા પહોંચ્યા, ખેડૂતોને અન્યાય સામે વિરોધ – “શહેરોને ₹33,000 કરોડ, ગામડાઓને ₹14,000 – ગામડા 52% વસ્તી છતાં અન્યાય”. પોલીસે ગેટ પર અટકાવ્યા, “હું ખેડૂત પુત્ર છું, આ ટ્રેક્ટર છે ટેન્ક નથી” – સૌરાષ્ટ્રને ₹473 કરોડ, અમદાવાદને ₹600 કરોડની ફાળવણી પર આક્ષેપ. વિગતો જુઓ.
February 19, 2026ગુજરાત બજેટને AAP ધારાસભ્ય ચૈતર વસાવાએ આદિવાસી વિરોધી ગણાવ્યું. “આદિજાતિ ફંડમાંથી 1000+ કરોડ વપરાયા નહીં, પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિમાં ફેરફારથી હજારો વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં”. કુપોષણ-આરોગ્ય-રોજગાર અવગણાયા, PM કાર્યક્રમમાં કરોડો ખર્ચાયા – આદિવાસીઓને જાગૃત થવા આહ્વાન. વિગતો જુઓ.
February 19, 2026ગુજરાતમાં તુવેરની ટેકાના ભાવે ખરીદી 23 ફેબ્રુઆરીથી શરૂ. ₹8000 પ્રતિ ક્વિન્ટલે ખરીદી, 1.33 લાખથી વધુ ખેડૂતોએ નોંધણી કરાવી. 130 ખરીદ કેન્દ્રો તૈયાર – SMSથી જાણ કરાશે, તમામ નોંધાયેલા ખેડૂતોને લાભ મળશે. કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીની જાહેરાત – વિગતો જુઓ.
રાજ્ય પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવ 21-22 ફેબ્રુઆરીએ કચ્છ પ્રવાસે જશે! ભારત-પાક સરહદ અને દરિયાકાંઠાની સુરક્ષા સમીક્ષા, જખૌ-પિંગલેશ્વર મુલાકાત, ભુજમાં સેના-BSF-કોસ્ટ ગાર્ડ સાથે હાઈ-લેવલ ક્રાઈમ કોન્ફરન્સ. ઘૂસણખોરી-ડ્રગ્સ પર કડક નજર – વિગતો જુઓ.
અનંત અંબાણીએ અંબાજી મંદિરને 27.5 કરોડનું દાન આપ્યું! 'જય અંબે તિથિ ભોજન યોજના' હેઠળ 5 વર્ષ સુધી દરરોજ હજારો ભક્તોને મફત ભોજન (દરરોજ ₹1.51 લાખ ખર્ચ). કુલ દાન ₹30 કરોડથી વધુ – અંબાજી ટ્રસ્ટે કર્યું સન્માન. વિગતો જુઓ.