મુખ્ય સામગ્રી પર જાઓ

આપ ન્યૂઝ

618 लेख
વિશેષ અહેવાલ: ૧૧૨ જનરક્ષક પાઇલટોના પગાર કાપ અને આર્થિક મુશ્કેલીઓ પર આમ આદમી પાર્ટીની લડત

વિશેષ અહેવાલ: ૧૧૨ જનરક્ષક પાઇલટોના પગાર કાપ અને આર્થિક મુશ્કેલીઓ પર આમ આદમી પાર્ટીની લડત

જૂન અને જુલાઈ મહિનાના પગારમાં અચાનક કાપાકાપી કરવાથી પાયલોટો ભારે આર્થિક સંકટમાં મુકાયા હોવાનો દાવો.

Kalpesh Kosti · 2 દિવસ પેહલા
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં એન્ફેલેમિયા પીડિત બાળકો માટે દવાઓની અછત, AAP દ્વારા આવેદનપત્ર

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં એન્ફેલેમિયા પીડિત બાળકો માટે દવાઓની અછત, AAP દ્વારા આવેદનપત્ર

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં એન્ફેલેમિયા પીડિત ૫૦૦થી વધુ બાળકો માટે જરૂરી દવાઓની અછત સર્જાતા આમ આદમી પાર્ટીએ કલેક્ટર મારફતે મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવ્યું છે.

Kalpesh Kosti · 4 દિવસ પેહલા
આમ આદમી પાર્ટીએ તાપી કલેક્ટર કચેરીએ આવેદનપત્ર સોંપીને ધારાસભ્ય ચૈતર વસાવાની મુક્તિની માંગ કરી

આમ આદમી પાર્ટીએ તાપી કલેક્ટર કચેરીએ આવેદનપત્ર સોંપીને ધારાસભ્ય ચૈતર વસાવાની મુક્તિની માંગ કરી

તાપીમાં 'આપ' નેતાઓ રામ ધડુક અને રાજુભાઈ વળવાઈની આગેવાનીમાં રાષ્ટ્રપતિને ઉદ્દેશીને સોંપાયું આવેદનપત્ર.

Kalpesh Kosti · 4 દિવસ પેહલા
કતલખાનાઓને છૂટો દોર આપતી ભાજપ સરકારનો ધાર્મિક દંભ છતો થયો: સંજય બાપટ (AAP)

કતલખાનાઓને છૂટો દોર આપતી ભાજપ સરકારનો ધાર્મિક દંભ છતો થયો: સંજય બાપટ (AAP)

ગુજરાતમાં ૧૦,૭૩૫ રજિસ્ટર્ડ અને ૨,૧૭૬ ગેરકાયદે કતલખાનાઓ સાથે માંસનું ઉત્પાદન ૩૪,૦૦૦ મેટ્રિક ટનને પાર પહોંચ્યું.

Kalpesh Kosti · 4 દિવસ પેહલા
વધતી બળાત્કારની ઘટનાઓ મુદ્દે AAP પ્રદેશ ઉપપ્રમુખ ડૉ.કાયનાત અંસારી આથાએ ભાજપ સરકારને ઘેરી

વધતી બળાત્કારની ઘટનાઓ મુદ્દે AAP પ્રદેશ ઉપપ્રમુખ ડૉ.કાયનાત અંસારી આથાએ ભાજપ સરકારને ઘેરી

છેલ્લા ૨-૩ દિવસમાં ૩ દીકરીઓ સાથે બળાત્કાર અને હત્યાની ઘટનાઓ બની એ ખૂબ જ શર્મનાક અને ચિંતાજનક: ડૉ.કાયનાત અંસારી આથા AAP

Kalpesh Kosti · 5 દિવસ પેહલા
આમ આદમી પાર્ટી હોસ્પિટલ કેર કમિટીના પ્રદેશ પ્રમુખ વિનોદ પરમારે કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરવા સરકાર સામે સવાલો ઉઠાવ્યા

આમ આદમી પાર્ટી હોસ્પિટલ કેર કમિટીના પ્રદેશ પ્રમુખ વિનોદ પરમારે કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરવા સરકાર સામે સવાલો ઉઠાવ્યા

હોસ્પિટલોમાં ₹.૧૦૦૦ કરોડથી વધુનું કોન્ટ્રાક્ટ નેટવર્ક ચાલે છે અને ભાજપના મળતિયા કોન્ટ્રાક્ટરોને જ ટેન્ડર આપવામાં આવે છે : વિનોદ પરમાર AAP

Kalpesh Kosti · 5 દિવસ પેહલા
"ગુજરાતમાં સલામતીના ફક્ત દાવાઓ, દીકરીઓ દિવસેને દિવસે પીંખાઈ રહી છે": પાયલ સાકરીયા

"ગુજરાતમાં સલામતીના ફક્ત દાવાઓ, દીકરીઓ દિવસેને દિવસે પીંખાઈ રહી છે": પાયલ સાકરીયા

મૃતક દીકરીના પરિવારને મળ્યા બાદ આપ નેતાએ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે ઉઠાવ્યા સવાલો.

Kalpesh Kosti · 5 દિવસ પેહલા
દૂધના અન્યાયી ભાવ ફેર સામે સુરેન્દ્રનગરના પશુપાલકો અને માલધારીઓ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યુ

દૂધના અન્યાયી ભાવ ફેર સામે સુરેન્દ્રનગરના પશુપાલકો અને માલધારીઓ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યુ

કલેક્ટરને રજૂઆત કરવામાં AAP નેતા અને પશુપાલક રમેશભાઈ મેર, દેવકણભાઈ જોગરાણા અને કમલેશભાઈ કોટેચા સહિતના આગેવાનો જોડાયા.

Kalpesh Kosti · 5 દિવસ પેહલા
"શું સરકારની જવાબદારી નથી કે બાળકોને પોતાના જ જિલ્લામાં ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે?": ડો. કાયનાત અંસારી

"શું સરકારની જવાબદારી નથી કે બાળકોને પોતાના જ જિલ્લામાં ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે?": ડો. કાયનાત અંસારી

સીએ, સીએસ અને એન્જિનિયરિંગ જેવા કોર્સ કચ્છમાં ઉપલબ્ધ ન હોવાને કારણે વાલીઓ અને વિદ્યાર્થીઓની ચિંતા વધી.

Kalpesh Kosti · 5 દિવસ પેહલા
"સરકાર ખેડૂતોની છે કે કંપનીઓની છે?": ભરૂચમાં હાઈટેન્શન લાઈન સામે ઈસુદાન ગઢવીનો આક્રમક વિરોધ

"સરકાર ખેડૂતોની છે કે કંપનીઓની છે?": ભરૂચમાં હાઈટેન્શન લાઈન સામે ઈસુદાન ગઢવીનો આક્રમક વિરોધ

ભરૂચ ખાતે યોજાયેલા ખેડૂત સ્વાભિમાન સંમેલનમાં આપ પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ જમીન વળતર અને હાઈટેન્શન લાઈન મુદ્દે સરકારને ઘેરી.

Kalpesh Kosti · 6 દિવસ પેહલા
સિંહના બદલાયેલા સ્વભાવ પર રાજકારણ ગરમાયું: ગીરના સ્થાનિકો પર દોષારોપણ અયોગ્ય - પ્રવીણ રામ

સિંહના બદલાયેલા સ્વભાવ પર રાજકારણ ગરમાયું: ગીરના સ્થાનિકો પર દોષારોપણ અયોગ્ય - પ્રવીણ રામ

સરકાર કડક પગલાંના નામે ગીરના સ્થાનિકોની રોજીરોટી છીનવી રહી હોવાનો આક્ષેપ કરી યોગ્ય નીતિ બનાવવાની અપીલ.

Kalpesh Kosti · 6 દિવસ પેહલા
"સૌની યોજનાનું પાણી ૧ દિવસ છોડીને બંધ કર્યું": દ્વારકાના ખેડૂતોના પ્રશ્ને ભાજપ સરકાર પર ઇસુદાન ગઢવીનો પ્રહાર

"સૌની યોજનાનું પાણી ૧ દિવસ છોડીને બંધ કર્યું": દ્વારકાના ખેડૂતોના પ્રશ્ને ભાજપ સરકાર પર ઇસુદાન ગઢવીનો પ્રહાર

આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ દ્વારકા જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા અને ખેડૂતોના દેવા માફ કરવાની કરી માંગ.

Kalpesh Kosti · 6 દિવસ પેહલા
"ગૃહમંત્રી ફાંકા ફોજદારીમાં વ્યસ્ત": ૩૦ વર્ષના શાસન બાદ પણ ગુજરાતની મહિલાઓ સુરક્ષિત કેમ નથી? - પાયલ સાકરીયા

"ગૃહમંત્રી ફાંકા ફોજદારીમાં વ્યસ્ત": ૩૦ વર્ષના શાસન બાદ પણ ગુજરાતની મહિલાઓ સુરક્ષિત કેમ નથી? - પાયલ સાકરીયા

ભાજપ યુવા મોરચાના કાર્યકર્તાઓની સંડોવણી અને વાહવાહીની રાજનીતિ પર સવાલો ઉઠાવતા પાયલ સાકરીયાના આક્રમક નિવેદનો.

Kalpesh Kosti · 6 દિવસ પેહલા
ગુજરાતમાં ખેડૂતોની આવક ₹૧૨,૬૦૦ જ્યારે પંજાબમાં ₹૨૬,૭૦૦: પ્રવીણ રામનો ભાજપ સરકાર પર પ્રહાર

ગુજરાતમાં ખેડૂતોની આવક ₹૧૨,૬૦૦ જ્યારે પંજાબમાં ₹૨૬,૭૦૦: પ્રવીણ રામનો ભાજપ સરકાર પર પ્રહાર

આપ નેતા પ્રવીણ રામે જણાવ્યું કે ભાજપે ખેડૂતોની આવક બમણી કરવાના વાયદા કર્યા હતા પરંતુ માત્ર ખર્ચા બમણા થયા છે. સંપૂર્ણ અહેવાલ વાંચો.

Kalpesh Kosti · 6 દિવસ પેહલા
સુરત સમાચાર: પેટ્રોલમાં ૨૦ ટકા ઇથેનોલ ઉમેરવા છતાં ભાવ કેમ ન ઘટ્યા? AAPએ સરકારને ઘેરી

સુરત સમાચાર: પેટ્રોલમાં ૨૦ ટકા ઇથેનોલ ઉમેરવા છતાં ભાવ કેમ ન ઘટ્યા? AAPએ સરકારને ઘેરી

ગાડીઓના એન્જિન બગડવા અને માઈલેજ ઘટવા બાબતે સરકાર સામે જનઆંદોલન ઊભું કરવાની આમ આદમી પાર્ટીની જાહેરાત. સંપૂર્ણ અહેવાલ વાંચો.

Kalpesh Kosti · 1 અઠવાડિયું પેહલા
ગોવાની જનતા ઈ-20થી સૌથી વધુ પ્રભાવિત, આપ સરકાર બનાવીને મોદી સરકારને ઈ-20 પાછું ખેંચવા મજબૂર કરો: કેજરીવાલ

ગોવાની જનતા ઈ-20થી સૌથી વધુ પ્રભાવિત, આપ સરકાર બનાવીને મોદી સરકારને ઈ-20 પાછું ખેંચવા મજબૂર કરો: કેજરીવાલ

અરવિંદ કેજરીવાલે ગોવામાં ઈ-20 પેટ્રોલના વિરોધમાં નિવેદન આપતા જણાવ્યું કે ભાજપ હારશે તો ૫ દિવસમાં ઈ-20 પાછું ખેંચાઈ જશે.

Kalpesh Kosti · 1 અઠવાડિયું પેહલા
સુરતમાં આમ આદમી પાર્ટીનું ઈ-20 પેટ્રોલ મુદ્દે જાગૃતિ અભિયાન: 9 ઓગસ્ટે યોજાશે ખાસ કાર્યક્રમ

સુરતમાં આમ આદમી પાર્ટીનું ઈ-20 પેટ્રોલ મુદ્દે જાગૃતિ અભિયાન: 9 ઓગસ્ટે યોજાશે ખાસ કાર્યક્રમ

ઇ-20 પેટ્રોલથી વાહનોને થતા નુકસાન અને ભાજપ સરકારની નીતિઓ વિરુદ્ધ સુરતના સરથાણા ખાતે AAP દ્વારા જનજાગૃતિ અભિયાન યોજાશે.

Kalpesh Kosti · 1 અઠવાડિયું પેહલા
મનસુખ વસાવાના જુનારાજ ગામમાં કમર સુધીના ખાડા: ૪૦૦૦ લોકો હેરાન-પરેશાન, AAP આક્રમક

મનસુખ વસાવાના જુનારાજ ગામમાં કમર સુધીના ખાડા: ૪૦૦૦ લોકો હેરાન-પરેશાન, AAP આક્રમક

ગામના રસ્તા મુદ્દે રાજકારણ ગરમાયું, બાઇક પણ પસાર ન થઈ શકે તેવી ખરાબ સ્થિતિ અંગે AAP નેતાનું નિવેદન. સંપૂર્ણ અહેવાલ વાંચો.

Kalpesh Kosti · 1 અઠવાડિયું પેહલા
યુડીઆઈએસઈ રિપોર્ટના આધારે ગુજરાતની ૭૧% શાળાઓમાં પ્રયોગશાળા જ નથી: યાત્રિક પટેલ AAP

યુડીઆઈએસઈ રિપોર્ટના આધારે ગુજરાતની ૭૧% શાળાઓમાં પ્રયોગશાળા જ નથી: યાત્રિક પટેલ AAP

ગુજરાતની શૈક્ષણિક સ્થિતિ અને ભાજપ સરકાર સામે આમ આદમી પાર્ટીના વિદ્યાર્થી નેતા યાત્રિક પટેલના આકરા પ્રહાર.

Kalpesh Kosti · 1 અઠવાડિયું પેહલા
ખેડૂતોની પોતાની માલિકીના પુલને તોડવાના વિરોધમાં આમ આદમી પાર્ટીએ કરી રજૂઆત

ખેડૂતોની પોતાની માલિકીના પુલને તોડવાના વિરોધમાં આમ આદમી પાર્ટીએ કરી રજૂઆત

૨૯ ખેડૂતોની અવરજવર માટેના પુલ મામલે મામલતદારના હુકમ અને ફરિયાદ સંકલન અંગેના વિવાદની વિગતો.

Kalpesh Kosti · 1 અઠવાડિયું પેહલા