આપ ન્યૂઝ
618 लेख
વિશેષ અહેવાલ: ૧૧૨ જનરક્ષક પાઇલટોના પગાર કાપ અને આર્થિક મુશ્કેલીઓ પર આમ આદમી પાર્ટીની લડત
જૂન અને જુલાઈ મહિનાના પગારમાં અચાનક કાપાકાપી કરવાથી પાયલોટો ભારે આર્થિક સંકટમાં મુકાયા હોવાનો દાવો.
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં એન્ફેલેમિયા પીડિત બાળકો માટે દવાઓની અછત, AAP દ્વારા આવેદનપત્ર
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં એન્ફેલેમિયા પીડિત ૫૦૦થી વધુ બાળકો માટે જરૂરી દવાઓની અછત સર્જાતા આમ આદમી પાર્ટીએ કલેક્ટર મારફતે મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવ્યું છે.
આમ આદમી પાર્ટીએ તાપી કલેક્ટર કચેરીએ આવેદનપત્ર સોંપીને ધારાસભ્ય ચૈતર વસાવાની મુક્તિની માંગ કરી
તાપીમાં 'આપ' નેતાઓ રામ ધડુક અને રાજુભાઈ વળવાઈની આગેવાનીમાં રાષ્ટ્રપતિને ઉદ્દેશીને સોંપાયું આવેદનપત્ર.
કતલખાનાઓને છૂટો દોર આપતી ભાજપ સરકારનો ધાર્મિક દંભ છતો થયો: સંજય બાપટ (AAP)
ગુજરાતમાં ૧૦,૭૩૫ રજિસ્ટર્ડ અને ૨,૧૭૬ ગેરકાયદે કતલખાનાઓ સાથે માંસનું ઉત્પાદન ૩૪,૦૦૦ મેટ્રિક ટનને પાર પહોંચ્યું.
વધતી બળાત્કારની ઘટનાઓ મુદ્દે AAP પ્રદેશ ઉપપ્રમુખ ડૉ.કાયનાત અંસારી આથાએ ભાજપ સરકારને ઘેરી
છેલ્લા ૨-૩ દિવસમાં ૩ દીકરીઓ સાથે બળાત્કાર અને હત્યાની ઘટનાઓ બની એ ખૂબ જ શર્મનાક અને ચિંતાજનક: ડૉ.કાયનાત અંસારી આથા AAP
આમ આદમી પાર્ટી હોસ્પિટલ કેર કમિટીના પ્રદેશ પ્રમુખ વિનોદ પરમારે કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરવા સરકાર સામે સવાલો ઉઠાવ્યા
હોસ્પિટલોમાં ₹.૧૦૦૦ કરોડથી વધુનું કોન્ટ્રાક્ટ નેટવર્ક ચાલે છે અને ભાજપના મળતિયા કોન્ટ્રાક્ટરોને જ ટેન્ડર આપવામાં આવે છે : વિનોદ પરમાર AAP
"ગુજરાતમાં સલામતીના ફક્ત દાવાઓ, દીકરીઓ દિવસેને દિવસે પીંખાઈ રહી છે": પાયલ સાકરીયા
મૃતક દીકરીના પરિવારને મળ્યા બાદ આપ નેતાએ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે ઉઠાવ્યા સવાલો.
દૂધના અન્યાયી ભાવ ફેર સામે સુરેન્દ્રનગરના પશુપાલકો અને માલધારીઓ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યુ
કલેક્ટરને રજૂઆત કરવામાં AAP નેતા અને પશુપાલક રમેશભાઈ મેર, દેવકણભાઈ જોગરાણા અને કમલેશભાઈ કોટેચા સહિતના આગેવાનો જોડાયા.
"શું સરકારની જવાબદારી નથી કે બાળકોને પોતાના જ જિલ્લામાં ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે?": ડો. કાયનાત અંસારી
સીએ, સીએસ અને એન્જિનિયરિંગ જેવા કોર્સ કચ્છમાં ઉપલબ્ધ ન હોવાને કારણે વાલીઓ અને વિદ્યાર્થીઓની ચિંતા વધી.
"સરકાર ખેડૂતોની છે કે કંપનીઓની છે?": ભરૂચમાં હાઈટેન્શન લાઈન સામે ઈસુદાન ગઢવીનો આક્રમક વિરોધ
ભરૂચ ખાતે યોજાયેલા ખેડૂત સ્વાભિમાન સંમેલનમાં આપ પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ જમીન વળતર અને હાઈટેન્શન લાઈન મુદ્દે સરકારને ઘેરી.
સિંહના બદલાયેલા સ્વભાવ પર રાજકારણ ગરમાયું: ગીરના સ્થાનિકો પર દોષારોપણ અયોગ્ય - પ્રવીણ રામ
સરકાર કડક પગલાંના નામે ગીરના સ્થાનિકોની રોજીરોટી છીનવી રહી હોવાનો આક્ષેપ કરી યોગ્ય નીતિ બનાવવાની અપીલ.
"સૌની યોજનાનું પાણી ૧ દિવસ છોડીને બંધ કર્યું": દ્વારકાના ખેડૂતોના પ્રશ્ને ભાજપ સરકાર પર ઇસુદાન ગઢવીનો પ્રહાર
આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ દ્વારકા જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા અને ખેડૂતોના દેવા માફ કરવાની કરી માંગ.
"ગૃહમંત્રી ફાંકા ફોજદારીમાં વ્યસ્ત": ૩૦ વર્ષના શાસન બાદ પણ ગુજરાતની મહિલાઓ સુરક્ષિત કેમ નથી? - પાયલ સાકરીયા
ભાજપ યુવા મોરચાના કાર્યકર્તાઓની સંડોવણી અને વાહવાહીની રાજનીતિ પર સવાલો ઉઠાવતા પાયલ સાકરીયાના આક્રમક નિવેદનો.
ગુજરાતમાં ખેડૂતોની આવક ₹૧૨,૬૦૦ જ્યારે પંજાબમાં ₹૨૬,૭૦૦: પ્રવીણ રામનો ભાજપ સરકાર પર પ્રહાર
આપ નેતા પ્રવીણ રામે જણાવ્યું કે ભાજપે ખેડૂતોની આવક બમણી કરવાના વાયદા કર્યા હતા પરંતુ માત્ર ખર્ચા બમણા થયા છે. સંપૂર્ણ અહેવાલ વાંચો.
સુરત સમાચાર: પેટ્રોલમાં ૨૦ ટકા ઇથેનોલ ઉમેરવા છતાં ભાવ કેમ ન ઘટ્યા? AAPએ સરકારને ઘેરી
ગાડીઓના એન્જિન બગડવા અને માઈલેજ ઘટવા બાબતે સરકાર સામે જનઆંદોલન ઊભું કરવાની આમ આદમી પાર્ટીની જાહેરાત. સંપૂર્ણ અહેવાલ વાંચો.
ગોવાની જનતા ઈ-20થી સૌથી વધુ પ્રભાવિત, આપ સરકાર બનાવીને મોદી સરકારને ઈ-20 પાછું ખેંચવા મજબૂર કરો: કેજરીવાલ
અરવિંદ કેજરીવાલે ગોવામાં ઈ-20 પેટ્રોલના વિરોધમાં નિવેદન આપતા જણાવ્યું કે ભાજપ હારશે તો ૫ દિવસમાં ઈ-20 પાછું ખેંચાઈ જશે.
સુરતમાં આમ આદમી પાર્ટીનું ઈ-20 પેટ્રોલ મુદ્દે જાગૃતિ અભિયાન: 9 ઓગસ્ટે યોજાશે ખાસ કાર્યક્રમ
ઇ-20 પેટ્રોલથી વાહનોને થતા નુકસાન અને ભાજપ સરકારની નીતિઓ વિરુદ્ધ સુરતના સરથાણા ખાતે AAP દ્વારા જનજાગૃતિ અભિયાન યોજાશે.
મનસુખ વસાવાના જુનારાજ ગામમાં કમર સુધીના ખાડા: ૪૦૦૦ લોકો હેરાન-પરેશાન, AAP આક્રમક
ગામના રસ્તા મુદ્દે રાજકારણ ગરમાયું, બાઇક પણ પસાર ન થઈ શકે તેવી ખરાબ સ્થિતિ અંગે AAP નેતાનું નિવેદન. સંપૂર્ણ અહેવાલ વાંચો.
યુડીઆઈએસઈ રિપોર્ટના આધારે ગુજરાતની ૭૧% શાળાઓમાં પ્રયોગશાળા જ નથી: યાત્રિક પટેલ AAP
ગુજરાતની શૈક્ષણિક સ્થિતિ અને ભાજપ સરકાર સામે આમ આદમી પાર્ટીના વિદ્યાર્થી નેતા યાત્રિક પટેલના આકરા પ્રહાર.
ખેડૂતોની પોતાની માલિકીના પુલને તોડવાના વિરોધમાં આમ આદમી પાર્ટીએ કરી રજૂઆત
૨૯ ખેડૂતોની અવરજવર માટેના પુલ મામલે મામલતદારના હુકમ અને ફરિયાદ સંકલન અંગેના વિવાદની વિગતો.