મુખ્ય સામગ્રી પર જાઓ

આપ ન્યૂઝ

594 लेख
ગાંધીનગરમાં ખેડૂતોના સમર્થનમાં 'આપ'ના સામૂહિક ઉપવાસ: ધારાસભ્ય હેમંત ખવાએ વીજપોલના મુદ્દે સરકારને ઘેરી - Ahmedabad Express

ગાંધીનગરમાં ખેડૂતોના સમર્થનમાં 'આપ'ના સામૂહિક ઉપવાસ: ધારાસભ્ય હેમંત ખવાએ વીજપોલના મુદ્દે સરકારને ઘેરી - Ahmedabad Express

જામજોધપુરના 'આપ' ધારાસભ્ય હેમંત ખવાએ વીજપોલ અને જમીનના ઘટેલા ભાવોના પ્રશ્ને ગાંધીનગર ખાતે યોજાનારા સામૂહિક પ્રતિક ઉપવાસ આંદોલનમાં ખેડૂતોને મોટી સંખ્યામાં જોડાવા હાકલ કરી છે.

Kalpesh Kosti · 3 અઠવાડિયા પેહલા
ધોળકામાં ગેસ લાઇન સામે ખેડૂતોનું આંદોલન: 'આપ' નેતા બ્રિજરાજ સોલંકી પણ ઉપવાસ પર બેઠા - Ahmedabad Express

ધોળકામાં ગેસ લાઇન સામે ખેડૂતોનું આંદોલન: 'આપ' નેતા બ્રિજરાજ સોલંકી પણ ઉપવાસ પર બેઠા - Ahmedabad Express

ધોળકાના સરગવાળા ગામે ૧૦ ગામના ખેડૂતોએ મંજૂરી અને વળતર વિના નાખવામાં આવી રહેલી ગેસ લાઇન સામે મોરચો માંડ્યો છે, જેમાં 'આપ' યુવા પ્રમુખ પણ જોડાયા છે.

Kalpesh Kosti · 3 અઠવાડિયા પેહલા
સરગવાળામાં ખેડૂતોનું આંદોલન: જમીન સંપાદનના વિરોધમાં આપ નેતા બ્રિજરાજ સોલંકી ઉતર્યા ઉપવાસ પર

સરગવાળામાં ખેડૂતોનું આંદોલન: જમીન સંપાદનના વિરોધમાં આપ નેતા બ્રિજરાજ સોલંકી ઉતર્યા ઉપવાસ પર

ધોળકા તાલુકાના સરગવાળા ગામે ખેડૂતોની સંમતિ વિના અને વળતર આપ્યા વિના ગેસ પાઈપલાઈન નાખવાની કામગીરી સામે ૧૦ ગામના ખેડૂતો રસ્તા પર ઉતરી આવ્યા છે. આ આંદોલનને સમર્થન આપતા આપના પ્રદેશ યુવા પ્રમુખ બ્રિજરાજ સોલંકી ખેડૂતો સાથે ઉપવાસ પર બેઠા છે.

Kalpesh Kosti · 3 અઠવાડિયા પેહલા
ખેતરમાં નંખાતા વીજપોલ સહિત અનેક મુદ્દે AAPનું 5 જુલાઈના રોજ ગાંધીનગર ખાતે સામૂહિક ઉપવાસનું આયોજન

ખેતરમાં નંખાતા વીજપોલ સહિત અનેક મુદ્દે AAPનું 5 જુલાઈના રોજ ગાંધીનગર ખાતે સામૂહિક ઉપવાસનું આયોજન

AAP ધારાસભ્ય હેમંત ખવાએ મોટી સંખ્યામાં ખેડૂતોને સામૂહિક ઉપવાસ આંદોલનમાં હાજર રહેવા કરી અપીલ. ખેડૂતોની જે માંગણીઓ, જમીનના ભાવ ઘટી જવાના પ્રશ્નો, વીજપોલ આવવાથી જે અન્ય પ્રશ્નો ઉભા થશે એના માટે ખેડૂતોની લડત હજુ ચાલુ છે. ખેડૂતોની સમસ્યાઓને ઉજાગર કરવા માટે ખૂબ જ મોટી સંખ્યામાં ખેડૂતો ગાંધીનગર ખાતે સત્યાગ્રહ છાવણીમાં ઉપસ્થિત રહે એવી મારી અપીલ.

Kalpesh Kosti · 3 અઠવાડિયા પેહલા
ખેડૂત એકતાની જીત, પણ હજુ લડાઈ બાકી: ભાજપ સરકાર સામે રમેશ મેરની ૪ મુખ્ય માંગણીઓ

ખેડૂત એકતાની જીત, પણ હજુ લડાઈ બાકી: ભાજપ સરકાર સામે રમેશ મેરની ૪ મુખ્ય માંગણીઓ

વીજ કંપનીના થાંભલા મુદ્દે સરકારની જાહેરાતને AAP નેતા રમેશ મેરે ગણાવી 'લોલીપોપ'. ૪ ગણું વળતર, ખેડૂતોને કમિટીમાં સ્થાન અને લેખિત બાંહેધરી માટે આંદોલન યથાવત.

Kalpesh Kosti · 3 અઠવાડિયા પેહલા
ખેડૂતોની વેદના: જૂનાગઢમાં ભારે વરસાદથી પાક નુકસાન, AAP દ્વારા સર્વે કરી વળતર ચૂકવવાની રજૂઆત

ખેડૂતોની વેદના: જૂનાગઢમાં ભારે વરસાદથી પાક નુકસાન, AAP દ્વારા સર્વે કરી વળતર ચૂકવવાની રજૂઆત

જૂનાગઢમાં ભારે વરસાદને પગલે માંગરોળ, માળીયાહાટી અને ચોરવાડ પંથકમાં ખેડૂતોને ભારે નુકસાન. AAP નેતા પિયુષ પરમારે કિસાન સહાય યોજના હેઠળ હેક્ટર દીઠ ₹25,000 વળતરની તાત્કાલિક માંગ કરી છે.

Kalpesh Kosti · 3 અઠવાડિયા પેહલા
ખેડૂતોના હિત માટે AAP આક્રમક: ઈસુદાન ગઢવીએ કહ્યું, "સરકારને ન્યાયી વળતર માટે ઝુકાવીને જ રહીશું"

ખેડૂતોના હિત માટે AAP આક્રમક: ઈસુદાન ગઢવીએ કહ્યું, "સરકારને ન્યાયી વળતર માટે ઝુકાવીને જ રહીશું"

વીજ કંપનીઓના થાંભલા મુદ્દે સરકારની નવી વળતર જાહેરાતને AAPએ ફગાવી. ઈસુદાન ગઢવીએ કરી રાજ્ય કક્ષાની સમિતિ અને દર મહિને ભાડાની માંગ. ૫ જુલાઈએ ખેડૂતો માટે સામૂહિક ઉપવાસની જાહેરાત.

Kalpesh Kosti · 3 અઠવાડિયા પેહલા
ધોળકાના ખેડૂતોના સમર્થનમાં ‘આપ’ મેદાને: ગેસ લાઇનના વિરોધમાં બ્રિજરાજ સોલંકી આવતીકાલથી આંદોલન પર

ધોળકાના ખેડૂતોના સમર્થનમાં ‘આપ’ મેદાને: ગેસ લાઇનના વિરોધમાં બ્રિજરાજ સોલંકી આવતીકાલથી આંદોલન પર

ધોળકાના સરગવાળા સહિત ૧૦ ગામના ખેડૂતોની સહમતિ વગર પસાર થતી ગેસ લાઇનના વિરોધમાં AAP નેતા બ્રિજરાજ સોલંકીનું બિનરાજકીય આંદોલન. સરકાર પાસેથી લેખિત બાંહેધરી મેળવવા ખેડૂતો લડત માટે એકજૂથ.

Kalpesh Kosti · 3 અઠવાડિયા પેહલા
ચૈતર વસાવા કેસમાં ભાજપનો ભાંડો ફૂટ્યો? ગોપાલ ઇટાલીયાનો ગંભીર આક્ષેપ, સરકારી વકીલના નિવેદનથી વિવાદ

ચૈતર વસાવા કેસમાં ભાજપનો ભાંડો ફૂટ્યો? ગોપાલ ઇટાલીયાનો ગંભીર આક્ષેપ, સરકારી વકીલના નિવેદનથી વિવાદ

ચૈતર વસાવા કેસમાં ગોપાલ ઇટાલીયાનો મોટો ખુલાસો. હાઈકોર્ટના સરકારી વકીલના નિવેદનનો ઉલ્લેખ કરી ભાજપ સરકાર પર ન્યાયતંત્રમાં હસ્તક્ષેપ કરવાનો લગાવ્યો આરોપ. શું આ કેસ રાજકીય ષડયંત્ર છે? સંપૂર્ણ અહેવાલ વાંચો.

Kalpesh Kosti · 3 અઠવાડિયા પેહલા
ગાંધીનગરમાં AAPના સામૂહિક ઉપવાસ: ખેડૂતોના પડતર પ્રશ્નો અને વીજપોલ મુદ્દે સરકારને ઘેરશે

ગાંધીનગરમાં AAPના સામૂહિક ઉપવાસ: ખેડૂતોના પડતર પ્રશ્નો અને વીજપોલ મુદ્દે સરકારને ઘેરશે

ખેડૂતોના વિવિધ પ્રશ્નો અને ખેતરોમાં વીજપોલના વિરોધમાં આમ આદમી પાર્ટી (AAP) દ્વારા 5 જુલાઈ, 2026ના રોજ ગાંધીનગર ખાતે સામૂહિક ઉપવાસનું આયોજન. જાણો આ આંદોલન પાછળના મુખ્ય કારણો અને ખેડૂતોની સમસ્યાઓ.

Kalpesh Kosti · 3 અઠવાડિયા પેહલા
ઇસુદાન ગઢવીની માંગ: મહારાષ્ટ્રની જેમ ગુજરાતની આદિવાસી મહિલાઓને પણ મળે માસિક આર્થિક સહાય

ઇસુદાન ગઢવીની માંગ: મહારાષ્ટ્રની જેમ ગુજરાતની આદિવાસી મહિલાઓને પણ મળે માસિક આર્થિક સહાય

ડેડિયાપાડાની મુલાકાતે આવેલા ઇસુદાન ગઢવીએ પંજાબ અને મહારાષ્ટ્રના ઉદાહરણ આપી ગુજરાતની મહિલાઓને આર્થિક સહાય આપવાની માંગ કરી છે. આદિવાસી વિસ્તારોમાં વધતા સ્થળાંતરને અટકાવવા 'આપ'ની સરકાર બનતા ગેરંટી પૂર્ણ કરવાનો દાવો. સંપૂર્ણ અહેવાલ વાંચો.

Kalpesh Kosti · 3 અઠવાડિયા પેહલા
રામ મંદિર દાન ચોરી વિવાદ: કેજરીવાલના ગંભીર આક્ષેપો, વડાપ્રધાન પાસે માંગી સ્પષ્ટતા

રામ મંદિર દાન ચોરી વિવાદ: કેજરીવાલના ગંભીર આક્ષેપો, વડાપ્રધાન પાસે માંગી સ્પષ્ટતા

અયોધ્યા રામ મંદિરમાં પ્રસાદની ચોરીના મામલે અરવિંદ કેજરીવાલે ભાજપ સરકાર પર સાધ્યું નિશાન. તપાસને ઔપચારિકતા ગણાવી ટ્રસ્ટની કામગીરી અને જમીન ખરીદીમાં ભ્રષ્ટાચારના કર્યા ગંભીર આક્ષેપો. સંપૂર્ણ અહેવાલ વાંચો.

Kalpesh Kosti · 3 અઠવાડિયા પેહલા
ચૈતર વસાવા કેસ: ગોપાલ ઈટાલિયાનો મોટો ઘટસ્ફોટ, CM અને હર્ષ સંઘવી પર લગાવ્યા ગંભીર આરોપો

ચૈતર વસાવા કેસ: ગોપાલ ઈટાલિયાનો મોટો ઘટસ્ફોટ, CM અને હર્ષ સંઘવી પર લગાવ્યા ગંભીર આરોપો

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ ચૈતર વસાવા કેસમાં મોટો ખુલાસો કર્યો છે. તેમણે સરકાર પર ગંભીર આરોપ લગાવતા કહ્યું કે આખું ષડયંત્ર CM ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીના ઈશારે રચાયું હતું. જાણો વિગત.

Kalpesh Kosti · 3 અઠવાડિયા પેહલા
ડેડિયાપાડામાં જનસમુદ્ર: ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં ઉમટ્યું લાખોનું માનવ મહેરામણ

ડેડિયાપાડામાં જનસમુદ્ર: ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં ઉમટ્યું લાખોનું માનવ મહેરામણ

ડેડિયાપાડામાં ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં એક લાખથી વધુ લોકોની 'સામાજિક જનસમર્થન સભા' યોજાઈ. AAP નેતાઓ અને આદિવાસી આગેવાનોએ ભાજપ સરકાર સામે આકરા પ્રહારો કર્યા. વાંચો સભાની સંપૂર્ણ વિગતો અને મહત્વના અંશો.

Kalpesh Kosti · 3 અઠવાડિયા પેહલા
પોરબંદર રોડ કૌભાંડનો વિરોધ: ભ્રષ્ટાચારને વાચા આપનાર AAP નેતા પર 'ખોટી FIR' કરવાનો ગોપાલ ઇટાલીયાનો આક્ષેપ

પોરબંદર રોડ કૌભાંડનો વિરોધ: ભ્રષ્ટાચારને વાચા આપનાર AAP નેતા પર 'ખોટી FIR' કરવાનો ગોપાલ ઇટાલીયાનો આક્ષેપ

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા દ્વારા પોરબંદરમાં હિતેશભાઈ મોઢવાડિયા વિરુદ્ધ થયેલી FIR અને રોડ કૌભાંડ અંગે કરવામાં આવેલી આ રજૂઆત ગુજરાતના રાજકીય અને સામાજિક ક્ષેત્રે ચર્ચાનો વિષય બની છે.

Kalpesh Kosti · 4 અઠવાડિયા પેહલા
માઈક્રોસોફ્ટમાં ફરી છટણીનું સંકટ: 5,000 થી વધુ કર્મચારીઓની નોકરી પર જોખમ!

માઈક્રોસોફ્ટમાં ફરી છટણીનું સંકટ: 5,000 થી વધુ કર્મચારીઓની નોકરી પર જોખમ!

AI ટેકનોલોજીમાં ભારે રોકાણ અને વધતા જતાં ખર્ચને કાબૂમાં લેવા માટે આ નિર્ણય લેવામાં આવી રહ્યો હોવાનું મનાય છે. મુખ્યત્વે સેલ્સ, કન્સલ્ટિંગ અને Xbox ગેમિંગ વિભાગો પર આની સીધી અસર પડશે. ગૂગલ, એમેઝોન અને મેટા પછી હવે માઈક્રોસોફ્ટ પણ આ કઠોર પગલા તરફ આગળ વધી રહ્યું છે, જે ટેક ઉદ્યોગના હાલના બદલાતા પ્રવાહો દર્શાવે છે.

Kalpesh Kosti · 4 અઠવાડિયા પેહલા
પંજાબ સરકારની યોજના બાદ ગુજરાતમાં રાજકારણ ગરમાયું: AAP મહિલા મોરચાના સવાલ

પંજાબ સરકારની યોજના બાદ ગુજરાતમાં રાજકારણ ગરમાયું: AAP મહિલા મોરચાના સવાલ

પંજાબમાં AAP સરકારે મહિલાઓ માટે 'સન્માન રાશિ' (₹1000-₹1500) યોજના શરૂ કરી છે. તો ગુજરાતમાં કેમ નહીં? સુરત ખાતે પાયલ સાકરીયા અને AAP મહિલા મોરચાની ટીમે સરકારને સીધો સવાલ કર્યો છે.

Kalpesh Kosti · 4 અઠવાડિયા પેહલા
પંજાબ સરકારની મોટી ભેટ: મહિલાઓના ખાતામાં પહોંચી ₹4,500 સુધીની સન્માન રકમ

પંજાબ સરકારની મોટી ભેટ: મહિલાઓના ખાતામાં પહોંચી ₹4,500 સુધીની સન્માન રકમ

મુખ્યમંત્રી શ્રી ભગવંત સિંહ માન સરકારની 'માતા-પુત્રી સન્માન યોજના' હેઠળ લાખો મહિલાઓના બેંક ખાતામાં સન્માન રકમ પહોંચી ગઈ છે, સામાન્ય વર્ગની મહિલાઓને ₹3,000 અને દલિત મહિલાઓને ₹4,500 (3 મહિનાની કિંસ્ત) એક સાથે ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. એક પરિવારની તમામ પાત્ર મહિલાઓને આ લાભ મળશે. આ યોજના રાજ્ય સરકારની છેલ્લી ચૂંટણી ગેરંટી હતી, જે આજે પૂર્ણ થઈ છે.

Kalpesh Kosti · 4 અઠવાડિયા પેહલા
ડેડિયાપાડામાં 1 લાખ આદિવાસીઓ ભાજપને લલકારશે: ચૈતર વસાવાના પરિવારની મુલાકાત બાદ ઈસુદાન ગઢવીની ચીમકી

ડેડિયાપાડામાં 1 લાખ આદિવાસીઓ ભાજપને લલકારશે: ચૈતર વસાવાના પરિવારની મુલાકાત બાદ ઈસુદાન ગઢવીની ચીમકી

આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ શ્રી ઈસુદાન ગઢવી અને પ્રદેશ મહામંત્રી શ્રી મનોજ સોરઠીયાએ ડેડિયાપાડાના ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાના પરિવારની મુલાકાત લીધી. આદિવાસી સમાજનો અવાજ દબાવવા માટે જે રીતે ષડયંત્ર રચી તેમને અને તેમના પરિવારને ફસાવવામાં આવ્યા છે, તે અત્યંત દુખદ અને ગેરબંધારણીય છે.

Kalpesh Kosti · 4 અઠવાડિયા પેહલા
જેટકો વીજ લાઇન વિવાદ: ખેડૂતોના હિત માટે મેદાને ઉતર્યા AAP નેતા જીગીશા પટેલ

જેટકો વીજ લાઇન વિવાદ: ખેડૂતોના હિત માટે મેદાને ઉતર્યા AAP નેતા જીગીશા પટેલ

કાલાવડથી ઘેલા સોમનાથ જતી જેટકો (JETCO) ની વીજ લાઇનને કારણે અનેક ખેડૂતોની જમીન પર સંકટ તોળાઈ રહ્યું છે. ખેડૂતોને અંધારામાં રાખીને કરવામાં આવતા આ પ્રોજેક્ટ સામે આજે જીગીશા પટેલ ખેડૂતોના સમર્થનમાં ઉભા રહ્યા છે.

Kalpesh Kosti · 4 અઠવાડિયા પેહલા