આપ ન્યૂઝ
592 लेख
જૂનાગઢમાં આમ આદમી પાર્ટીનું શક્તિપ્રદર્શન: ચૈતર વસાવાના સમર્થનમાં ગોપાલ ઇટાલિયાની વિશાળ પદયાત્રા
જૂનાગઢમાં ગોપાલ ઇટાલિયા અને રાજુ બોરખતરીયાની આગેવાનીમાં ચૈતર વસાવાના સમર્થનમાં પદયાત્રા યોજાઈ. સરકાર સામે વિરોધ વ્યક્ત કરતા ભાષણની સંપૂર્ણ વિગતો.
ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાની પ્રેરણાદાયી પહેલ, દીકરીઓ માટે આપી સ્કૂલ બસ
વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ પોતાના પગારમાંથી ₹1 લાખનું અનુદાન આપી બરડીયા ગામની દીકરીઓ માટે સ્કૂલ બસની વ્યવસ્થા કરી. સંપૂર્ણ સમાચાર વાંચો.
ગુજરાતની આશા વર્કર બહેનો સાથે અન્યાય? 'આપ' નેતા પ્રવીણ રામનું સરકાર પર નિશાન
ગીર સોમનાથમાં આશા વર્કર અને ફેસિલિટેટર બહેનોના પગાર મુદ્દે વિરોધ. પ્રવીણ રામની આગેવાનીમાં કલેક્ટરને આવેદન અપાશે. સંપૂર્ણ વિગત વાંચો.
ડેડીયાપાડામાં AAPની મહત્વની બેઠક: મનોજ સોરઠીયાએ ભાજપ પર આદિવાસી વિરોધી હોવાનો લગાવ્યો આરોપ
ડેડીયાપાડા ખાતે મનોજ સોરઠીયાની આગેવાનીમાં AAPની બેઠક યોજાઈ. ચૈતર વસાવાની જેલવાસ અને આદિવાસી અધિકારો પર ચર્ચા કરવામાં આવી.
ચૈતર વસાવા કેસ પર મનોજ સોરઠીયાના આકરા પ્રહાર: "રાજકીય કિન્નાખોરી રાખીને ઉપજાવી કાઢેલો કેસ"
ચૈતર વસાવાને થયેલી સજા મુદ્દે મનોજ સોરઠીયાએ પ્રેસ કોન્ફરન્સ કરી ભાજપ સરકાર પર તંત્રના દુરુપયોગના આક્ષેપો કર્યા. સંપૂર્ણ અહેવાલ વાંચો.
ચૈતર વસાવાનો સૌથી મોટો ‘ગુનો’ આદિવાસી સમાજને જાગૃત કરવાનો છે : ગોપાલ ઇટાલિયા
ચૈતર વસાવાને મળેલી 7 વર્ષની સજા સામે ગોપાલ ઇટાલિયાએ ભાજપ પર સવાલો ઉઠાવ્યા. જાણો AAP ની આગામી લડત અને રણનીતિ વિશે.
"ચૈતર વસાવાને ખોટી રીતે ફસાવ્યા": આદિવાસી સમાજને એક થવા પ્રવીણ રામની હાકલ
ધારાસભ્ય ચૈતર વસાવાને મળેલી સજા મુદ્દે AAP નેતા પ્રવીણ રામે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા. અહેવાલ વાંચો.
"ચૈતર વસાવા ફાઈટર છે, તેઓ ભાજપથી ડરવાના નથી": દુર્ગેશ પાઠકનો ભાજપ પર પ્રહાર
આમ આદમી પાર્ટીના સહ-પ્રભારી દુર્ગેશ પાઠકે ચૈતર વસાવાને મળેલી સજાને ભાજપનું રાજકીય ષડયંત્ર ગણાવ્યું. જુઓ શું કહ્યું તેમણે ભાજપ વિશે.
"ચૈતર વસાવા જેટલા દબાશે, એટલા મોટા નેતા બનશે": કેજરીવાલની ભાજપને ચેતવણી
ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટ દ્વારા 7 વર્ષની સજા પર અરવિંદ કેજરીવાલે ભાજપ પર નિશાન સાધ્યું. જાણો કેજરીવાલે શા માટે તેને રાજકીય ષડયંત્ર ગણાવ્યું.
"ચૈતર વસાવાને ખોટા કેસમાં ફસાવી સજા અપાવી": AAP મહામંત્રી મનોજ સોરઠીયાનું નિવેદન
ધારાસભ્ય ચૈતર વસાવાને મળેલી 7 વર્ષની સજા પર મનોજ સોરઠીયાએ ભાજપ પર ગંભીર આક્ષેપો કર્યા. શું છે AAP ની આગળની રણનીતિ? સંપૂર્ણ અહેવાલ વાંચો.
ચૈતર વસાવાને સજા પર ઈસુદાન ગઢવીનું મોટું નિવેદન: "ભાજપને આદિવાસી સમાજનો અવાજ ખૂંચે છે"
ચૈતર વસાવાને મળેલી સજા રાજકીય ષડયંત્ર હોવાનું ઈસુદાન ગઢવીએ જણાવ્યું. જાણો ભાજપ પર લગાવેલા આક્ષેપો અને AAP ની આગળની રણનીતિ.
ચૈતર વસાવા કેસ: ભાજપ પર આદિવાસી સમાજનો અવાજ દબાવવાનો ગોપાલ ઇટાલીયાનો આક્ષેપ
AAP ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે સંભળાવેલી સજા બાદ ગોપાલ ઇટાલીયાએ પ્રેસ કોન્ફરન્સ યોજી. આ ઘટનાને ભાજપ પ્રેરિત ષડયંત્ર ગણાવ્યું.
ખેડૂતોને પ્રતિ ટાવર ₹2 કરોડનું વળતર આપો: બ્રિજરાજ સોલંકીની સરકાર પાસે માંગ
જસદણ-વિંછીયામાં વીજ લાઇન અને વળતર મુદ્દે ખેડૂતોની લડાઈ. AAP નેતા બ્રિજરાજ સોલંકીએ મામલતદારને આવેદન આપી ન્યાયની માંગ કરી.
આદિવાસી વિસ્તારોમાં શિક્ષણની ગંભીર સ્થિતિ: ડૉ. કરન બારોટે ઉઠાવ્યા ડ્રોપ આઉટ રેશિયોના મુદ્દા
ગુજરાતમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણીના ભપકા પાછળ શિક્ષણની વાસ્તવિકતા શું છે? ડૉ. કરન બારોટે ઉઠાવેલા સવાલો અહીં વાંચો.
વીજ થાંભલાના વિરોધમાં AAPની ખેડૂત મહાપંચાયત: 27 જૂને નગરા ગામે હજારો ખેડૂતો એકઠા થશે
વઢવાણના નગરા ગામે 27 જૂને યોજાશે ખેડૂત મહાપંચાયત. વીજ કંપનીઓના દમન અને વળતરના મુદ્દે AAP નેતાઓ ખેડૂતોને મળશે.
“પુસ્તકો નથી તો શું ભણાવશો?” ગોપાલ ઇટાલિયાના આકરા સવાલથી તંત્રમાં દોડધામ
વિસાવદરની સરકારી શાળાઓમાં પાઠ્યપુસ્તકોની અછત મુદ્દે ગોપાલ ઇટાલિયાની આક્રમક રજૂઆત. અધિકારીઓએ મુલાકાત ટાળતા શિક્ષણતંત્રમાં ચકચાર.
નર્મદામાં ભાજપ-કોંગ્રેસને મોટો ફટકો: ધારાસભ્ય ચૈતર વસાવાની હાજરીમાં સેંકડો આગેવાનો AAPમાં જોડાયા
નર્મદા જિલ્લાના તિલકવાડા ખાતે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની ઉપસ્થિતિમાં કોંગ્રેસ અને ભાજપના અનેક દિગ્ગજ આગેવાનોએ AAPનો ખેસ ધારણ કર્યો. ચૈતર વસાવાએ ભાજપ સરકારની નીતિઓ પર આકરા પ્રહાર કરતા ગુજરાતમાં બદલાવની રાજનીતિનો સંકલ્પ દોહરાવ્યો.
મનોજ સોરઠિયાનું મોટું નિવેદન: આમ આદમી પાર્ટી ગુજરાતમાં લાવશે પરિવર્તન
આમ આદમી પાર્ટીએ ‘મિશન ૨૦૨૭’ અંતર્ગત ગુજરાતમાં સંગઠનને મજબૂત બનાવવા માટે સંગઠન મંત્રીઓની નિમણૂક પ્રક્રિયા શરૂ કરી છે. પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયાએ જણાવ્યું કે દરેક બૂથ સુધી પાર્ટીની વિચારધારા પહોંચાડવી અને ગુજરાતમાં પરિવર્તન લાવવું એ જ અમારું મુખ્ય લક્ષ્ય છે.
પ્રવેશોત્સવ પહેલાં ‘પુસ્તક પ્રવેશોત્સવ’ કરો, શાળાઓમાં હજુ પાઠ્યપુસ્તકો નથી: ગોપાલ ઇટાલિયા
આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે, જૂનાગઢ જિલ્લાના કલેક્ટર સાહેબની અધ્યક્ષતામાં જિલ્લા ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ધારાસભ્ય તરીકે મેં એક પ્રશ્ન ઉઠાવ્યો હતો કે જૂનાગઢ જિલ્લાની સરકારી શાળાઓને સરકાર તરફથી આપવામાં આવતા મફત પાઠ્યપુસ્તકોમાંથી કેટલાં પુસ્તકો પહોંચ્યા છે, કેટલાં હજુ બાકી છે અને બાકીનાં પુસ્તકો ક્યારે મળશે?
AAP ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાના સતત પ્રયત્નોથી કુબા (રાવણી) ગામના 20 વર્ષ જૂના જમીન રેકોર્ડના પ્રશ્નનું નિરાકરણ
વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાના સતત પ્રયત્નો અને રજૂઆતોના પરિણામે કુબા (રાવણી) ગામના ખેડૂતોને છેલ્લા બે દાયકાથી સતાવતો ગંભીર પ્રશ્ન હવે ઉકેલ તરફ આગળ વધ્યો છે. વર્ષ 2006 દરમિયાન કુબા (રાવણી) ગામના હક્કપત્રક (હકપત્રક નંબર-6)નો મહત્વપૂર્ણ રેવન્યુ રેકોર્ડ નાશ પામ્યો હોવાનું સામે આવ્યું હતું. જેના કારણે ગામના ખેડૂતોને છેલ્લા 20 વર્ષથી જમીન સંબંધિત વિવિધ નોંધો, ઉત્તરોત્તર નોંધ, વારસાઈ નોંધ અને અન્ય રેવન્યુ પ્રક્રિયાઓમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો.