મુખ્ય સામગ્રી પર જાઓ

આપ ન્યૂઝ

594 लेख
AAP નો વિજય ઉત્સવ: ૫ જૂને અમદાવાદમાં યોજાશે જીતેલા ઉમેદવારો માટે ખાસ સન્માન અને પ્રશિક્ષણ કાર્યક્રમ

AAP નો વિજય ઉત્સવ: ૫ જૂને અમદાવાદમાં યોજાશે જીતેલા ઉમેદવારો માટે ખાસ સન્માન અને પ્રશિક્ષણ કાર્યક્રમ

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ૫૦૦થી વધુ બેઠકો જીતનાર આમ આદમી પાર્ટીના ઉમેદવારોના સન્માન માટે અમદાવાદમાં ૫ જૂને વિશેષ કાર્યક્રમ. નેતૃત્વ દ્વારા મળશે જનસેવા અને વહીવટી કામગીરી માટે પ્રશિક્ષણ. સંપૂર્ણ વિગત અહીં વાંચો.

Kalpesh Kosti · એક મહિનો પેહલા
'પીરિયડ ફ્રેન્ડલી પંજાબ': ૩,૬૦૦ શાળાઓમાં દેશનું સૌથી મોટું માસિક ધર્મ શિક્ષણ અભિયાન શરૂ

'પીરિયડ ફ્રેન્ડલી પંજાબ': ૩,૬૦૦ શાળાઓમાં દેશનું સૌથી મોટું માસિક ધર્મ શિક્ષણ અભિયાન શરૂ

પંજાબ સરકારે શરૂ કર્યું ભારતનું સૌથી મોટું 'પીરિયડ ફ્રેન્ડલી પંજાબ' શિક્ષણ અભિયાન. ૩,૬૦૦ શાળાઓમાં ૩.૪ લાખ વિદ્યાર્થીનીઓને માસિક ધર્મ સ્વચ્છતા વિશે મળશે વૈજ્ઞાનિક શિક્ષણ. WASH યુનાઇટેડ સાથેની ભાગીદારી અને ખાસ અભ્યાસક્રમની સંપૂર્ણ વિગત અહીં વાંચો.

Kalpesh Kosti · એક મહિનો પેહલા
શિક્ષણ મંત્રી રાજીનામું આપે! વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથેના ચેડાં પર ગોપાલ રાયના આકરા પ્રહાર

શિક્ષણ મંત્રી રાજીનામું આપે! વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથેના ચેડાં પર ગોપાલ રાયના આકરા પ્રહાર

NEET પેપર લીક કાંડમાં વધુ એક વિદ્યાર્થીનીનું બલિદાન. પરીક્ષાની તૈયારી માટે લીધેલા દેવાના બોજ હેઠળ દબાયેલી દીકરીની આત્મહત્યાથી દેશમાં આક્રોશ. ગોપાલ રાયે શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ કરી. સંપૂર્ણ વિગત અહીં વાંચો.

Kalpesh Kosti · એક મહિનો પેહલા
"મળતિયાઓને પોષણ મળે છે, બાળકોને નહીં": ડૉ. કરન બારોટના ભાજપ સરકાર પર પ્રહાર

"મળતિયાઓને પોષણ મળે છે, બાળકોને નહીં": ડૉ. કરન બારોટના ભાજપ સરકાર પર પ્રહાર

ગુજરાતમાં કુપોષણની ગંભીર સ્થિતિ! NFHS-6 રિપોર્ટ મુજબ ૩૫% બાળકો કુપોષિત. ૧૦૦૦ કરોડના ખર્ચ છતાં પરિણામ શૂન્ય? ડૉ. કરન બારોટે સરકારની યોજનાઓ અને પોષણના નામે ચાલતા ભ્રષ્ટાચાર પર કર્યા સવાલો. સંપૂર્ણ વિગત અહીં વાંચો.

Kalpesh Kosti · એક મહિનો પેહલા
પિયુષ પરમારના સરકાર પર આકરા તેવર: ખેડૂત વિરોધી નીતિઓનો ભાજપ સરકાર પર આરોપ

પિયુષ પરમારના સરકાર પર આકરા તેવર: ખેડૂત વિરોધી નીતિઓનો ભાજપ સરકાર પર આરોપ

ટેકાના ભાવે પાક ખરીદી મામલે ગુજરાત સરકાર પર AAP નો આરોપ. બાજરી અને મકાઈની ખરીદીમાં મર્યાદા નક્કી કરતા ખેડૂતોમાં નિરાશા. પિયુષ પરમારે સરકારને ખેડૂત વિરોધી ગણાવી. ખેડૂતોના હક્ક માટે સંઘર્ષની હાકલ. સંપૂર્ણ વિગત અહીં વાંચો.

Kalpesh Kosti · એક મહિનો પેહલા
ગૃહમંત્રીના હોમટાઉનમાં જ કાયદો-વ્યવસ્થા કથળી: નશાના કારણે વધી રહેલા અકસ્માતો પર AAPનો રોષ

ગૃહમંત્રીના હોમટાઉનમાં જ કાયદો-વ્યવસ્થા કથળી: નશાના કારણે વધી રહેલા અકસ્માતો પર AAPનો રોષ

સુરતના સરથાણામાં નશામાં ધૂત ચાલકે અકસ્માત સર્જતા ૧૫થી વધુ લોકો ઘાયલ. રાજ્યમાં ડ્રગ્સ અને દારૂના વધતા પ્રમાણ અંગે આમ આદમી પાર્ટીએ સરકાર અને પોલીસ તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠાવ્યા. સંપૂર્ણ વિગત અહીં વાંચો.

Kalpesh Kosti · એક મહિનો પેહલા
પંજાબમાં રાજકીય ગરમાવો: સીએમ માનનો મજીઠિયા પર કટાક્ષ, "મૂછોનો ગડગડાટ ક્યાં ગયો?"

પંજાબમાં રાજકીય ગરમાવો: સીએમ માનનો મજીઠિયા પર કટાક્ષ, "મૂછોનો ગડગડાટ ક્યાં ગયો?"

પંજાબના રાજકારણમાં ભૂકંપ! સીએમ ભગવંત માને અકાલી નેતા બિક્રમ મજીઠિયા પર કર્યા આકરા પ્રહારો. પોલીસ કસ્ટડી કેસમાં મજીઠિયા ફરાર હોવાની ચર્ચાઓ વચ્ચે પંજાબ પોલીસે જારી કરી લુકઆઉટ નોટિસ. સંપૂર્ણ વિગત અહીં વાંચો.

Kalpesh Kosti · એક મહિનો પેહલા
ઘાટલોડિયાના ગોતા વોર્ડમાં ગંભીર સમસ્યા: ૧૨૦૦થી વધુ લોકો પ્રભાવિત, AAP નેતાઓની મુલાકાત

ઘાટલોડિયાના ગોતા વોર્ડમાં ગંભીર સમસ્યા: ૧૨૦૦થી વધુ લોકો પ્રભાવિત, AAP નેતાઓની મુલાકાત

અમદાવાદના ગોતા વોર્ડમાં પીવાના પાણીમાં ગટરનું પાણી મિક્સ થતાં રહીશો હોસ્પિટલમાં. આકાંક્ષા સોસાયટી સહિતની અન્ય સોસાયટીઓમાં ગંભીર સમસ્યા, કોર્પોરેશનની બેદરકારી સામે AAP નેતા ડૉ. કરન બારોટે તપાસની માંગ કરી. સંપૂર્ણ વિગત અહીં વાંચો.

Kalpesh Kosti · એક મહિનો પેહલા
૫ જૂને ગુજરાતના દરેક ગામમાં ગ્રામસભા: ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાની નાગરિકોને ખાસ અપીલ

૫ જૂને ગુજરાતના દરેક ગામમાં ગ્રામસભા: ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાની નાગરિકોને ખાસ અપીલ

૫ જૂન ૨૦૨૬ના વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ગુજરાતના તમામ ગામડાઓમાં ગ્રામસભાનું આયોજન. ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ નાગરિકોને વિકાસ કાર્યોમાં જોડાવા અને ગ્રામસભામાં હાજર રહેવા ખાસ અપીલ કરી છે. વધુ માહિતી અહીં વાંચો.

Kalpesh Kosti · એક મહિનો પેહલા
પંજાબમાં ખાનગી શાળાઓ પર લગામ: હવે ૫% થી વધુ ફી વધારો નહીં કરી શકે, CM માનની મોટી જાહેરાત

પંજાબમાં ખાનગી શાળાઓ પર લગામ: હવે ૫% થી વધુ ફી વધારો નહીં કરી શકે, CM માનની મોટી જાહેરાત

પંજાબમાં ખાનગી શાળાઓની મનમાની પર સરકારની લગામ! મુખ્યમંત્રી ભગવંત માનએ ફી વધારાને ૫% સુધી મર્યાદિત કરવાનો અને વધુ ફી વસૂલનાર શાળાઓને રિફંડ આપવાનો આદેશ આપ્યો છે. સંપૂર્ણ વિગત અહીં વાંચો.

Kalpesh Kosti · એક મહિનો પેહલા
પરીક્ષા વ્યવસ્થા પર વડાપ્રધાનનું મૌન ક્યાં સુધી? ગોપાલ રાયનો કેન્દ્ર સરકાર પર આકરો પ્રહાર

પરીક્ષા વ્યવસ્થા પર વડાપ્રધાનનું મૌન ક્યાં સુધી? ગોપાલ રાયનો કેન્દ્ર સરકાર પર આકરો પ્રહાર

CBSE અધિકારીઓની બદલી બાદ શિક્ષણ તંત્ર પર ઉઠતા સવાલો! ગોપાલ રાયે NEET, SSC અને CUET ની ગેરરીતિઓ બદલ શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ કરી છે. પરીક્ષા વ્યવસ્થાની નિષ્ફળતા વિશે સંપૂર્ણ વિગત અહીં વાંચો.

Kalpesh Kosti · એક મહિનો પેહલા
મુખ્યમંત્રી ભગવંત માનનો ઐતિહાસિક નિર્ણય: ઘઉં અને શેરડીના ખેડૂતો માટે ક્રેડિટ મર્યાદામાં તોતિંગ વધારો

મુખ્યમંત્રી ભગવંત માનનો ઐતિહાસિક નિર્ણય: ઘઉં અને શેરડીના ખેડૂતો માટે ક્રેડિટ મર્યાદામાં તોતિંગ વધારો

પંજાબ સરકારે ૨૬ વર્ષ જૂની KCC નીતિમાં મોટો સુધારો કર્યો છે. ઘઉં અને શેરડીના ખેડૂતો માટે ક્રેડિટ મર્યાદામાં વધારો કર્યો છે અને બેંકોને જમીન જપ્તી જેવી કાર્યવાહી સામે કડક સૂચના આપી છે. સંપૂર્ણ વિગત અહીં વાંચો.

Kalpesh Kosti · એક મહિનો પેહલા
શિક્ષણ ક્ષેત્રે પંજાબ દેશમાં નંબર-1: મનોજ સોરઠીયાએ AAP સરકારને પાઠવ્યા અભિનંદન

શિક્ષણ ક્ષેત્રે પંજાબ દેશમાં નંબર-1: મનોજ સોરઠીયાએ AAP સરકારને પાઠવ્યા અભિનંદન

નીતિ આયોગના અહેવાલ મુજબ પંજાબ દેશમાં શિક્ષણ ક્ષેત્રે પ્રથમ સ્થાને છે. આ સિદ્ધિ પર મનોજ સોરઠીયાએ ખુશી વ્યક્ત કરતા ગુજરાત સરકારને સરકારી શાળાઓ સુધારવા માટે પડકાર ફેંક્યો છે. સંપૂર્ણ સમાચાર અહીં વાંચો.

Kalpesh Kosti · એક મહિનો પેહલા
"ગાંધીના ગુજરાતમાં ઝેરી દારૂનું સામ્રાજ્ય": પાણીદ્રા લઠ્ઠાકાંડ પર AAP નેતા પિયુષ પરમારનો લાલઘૂમ પ્રહાર

"ગાંધીના ગુજરાતમાં ઝેરી દારૂનું સામ્રાજ્ય": પાણીદ્રા લઠ્ઠાકાંડ પર AAP નેતા પિયુષ પરમારનો લાલઘૂમ પ્રહાર

માળિયા હાટીનાના પાણીદ્રા ગામે બનેલા લઠ્ઠાકાંડમાં ૩ લોકોના મૃત્યુ બાદ AAP નેતા પિયુષ પરમારે સરકાર સામે મોરચો માંડ્યો છે. ઘટનાની તટસ્થ તપાસ અને પીડિતોને સહાય આપવાની માંગ કરી છે. સંપૂર્ણ અહેવાલ અહીં વાંચો.

Kalpesh Kosti · એક મહિનો પેહલા
મહેસાણાની દીકરીને ન્યાય અપાવવા AAP ની કેન્ડલ માર્ચ, મહિલા સુરક્ષા મુદ્દે ઉગ્ર આંદોલનની ચીમકી

મહેસાણાની દીકરીને ન્યાય અપાવવા AAP ની કેન્ડલ માર્ચ, મહિલા સુરક્ષા મુદ્દે ઉગ્ર આંદોલનની ચીમકી

મહેસાણામાં બનેલી દુઃખદ હત્યાના કેસમાં ન્યાયની માંગ સાથે 'આપ' નેતા પાયલ સાકરિયાએ સરકાર પર નિશાન સાધ્યું છે. મહિલા સુરક્ષા અને કાયદો વ્યવસ્થાના મુદ્દે તેમણે કડક કાર્યવાહીની માંગ કરી છે. સંપૂર્ણ અહેવાલ અહીં વાંચો.

Kalpesh Kosti · એક મહિનો પેહલા
આમ આદમી પાર્ટીના શાસનમાં પંજાબ દેશનું નંબર 1 રાજ્ય બન્યું

આમ આદમી પાર્ટીના શાસનમાં પંજાબ દેશનું નંબર 1 રાજ્ય બન્યું

મુખ્યમંત્રી ભગવંત સિંહ માનના નેતૃત્વમાં, પંજાબ સરકારે શનિવારે રાજ્યભરની 19,000 થી વધુ સરકારી શાળાઓમાં એક સાથે 'મેગા પેરેન્ટ-ટીચર મીટિંગ્સ' (PTMs)નું આયોજન કર્યું. નીતિ આયોગના 'સ્કૂલ એજ્યુકેશન ક્વોલિટી રિપોર્ટ 2026'માં પંજાબને ટોચનું સ્થાન મળ્યું તેની ઉજવણી કરવા માટે આ કાર્યક્રમ યોજાયો હતો.

Kalpesh Kosti · એક મહિનો પેહલા
મુખ્યમંત્રી ભગવંત સિંહ માનની સફળ બેઠક: પંજાબમાં 10 નવા બાયોગેસ પ્લાન્ટ સ્થાપશે HPCL

મુખ્યમંત્રી ભગવંત સિંહ માનની સફળ બેઠક: પંજાબમાં 10 નવા બાયોગેસ પ્લાન્ટ સ્થાપશે HPCL

પંજાબમાં HPCL દ્વારા રિફાઇનરી, બાયોફ્યુઅલ અને 10 બાયોગેસ પ્લાન્ટ સ્થાપવા માટે મોટું રોકાણ કરવામાં આવશે. મુખ્યમંત્રી ભગવંત સિંહ માનના નેતૃત્વમાં પંજાબ રોકાણકાર-મૈત્રીપૂર્ણ સ્થળ બની રહ્યું છે. સંપૂર્ણ અહેવાલ અહીં વાંચો.

Kalpesh Kosti · એક મહિનો પેહલા
AAP ના જિલ્લા પંચાયત પ્રમુખ અંજનાબેન વસાવાએ લાચરસમાં શોકગ્રસ્ત પરિવારની મુલાકાત લીધી

AAP ના જિલ્લા પંચાયત પ્રમુખ અંજનાબેન વસાવાએ લાચરસમાં શોકગ્રસ્ત પરિવારની મુલાકાત લીધી

નર્મદાના લાચરસ ગામે વાવાઝોડામાં ઘર ધરાશાયી થતાં ૧૧ વર્ષની બાળકીનું મોત નીપજ્યું છે. આમ આદમી પાર્ટીના જિલ્લા પંચાયત પ્રમુખ અંજનાબેન વસાવાએ સ્થળ પર પહોંચી પરિવારને સહાય અને ન્યાય અપાવવાની ખાતરી આપી હતી. સંપૂર્ણ વિગત અહીં વાંચો.

Kalpesh Kosti · એક મહિનો પેહલા
નર્મદામાં પણ AAP નો ઉત્સવ: પંજાબની ભવ્ય જીતની આનંદભેર ઉજવણી, નવા જિલ્લા કાર્યાલયનું ઉદ્ઘાટન

નર્મદામાં પણ AAP નો ઉત્સવ: પંજાબની ભવ્ય જીતની આનંદભેર ઉજવણી, નવા જિલ્લા કાર્યાલયનું ઉદ્ઘાટન

પંજાબમાં આમ આદમી પાર્ટીની ઐતિહાસિક જીતની નર્મદા જિલ્લામાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. નિરંજન વસાવાની અધ્યક્ષતામાં AAP ના નવા જિલ્લા કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું અને વિજેતા સભ્યોનું સન્માન કરવામાં આવ્યું હતું. સંપૂર્ણ અહેવાલ અહીં વાંચો.

Kalpesh Kosti · એક મહિનો પેહલા
મુખ્યમંત્રી ભગવંત માનનો મોટો નિર્ણય: પંજાબમાં આઉટસોર્સ્ડ કર્મચારીઓ હવે બનશે સરકારના કાયમી કર્મચારી

મુખ્યમંત્રી ભગવંત માનનો મોટો નિર્ણય: પંજાબમાં આઉટસોર્સ્ડ કર્મચારીઓ હવે બનશે સરકારના કાયમી કર્મચારી

પંજાબ સરકારે આઉટસોર્સ્ડ અને કરાર આધારિત કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય લીધો છે. 65,000 થી વધુ કર્મચારીઓને કરાર પ્રણાલીમાંથી બહાર લાવી સરકારી માળખામાં લાવવાની પ્રક્રિયા શરૂ કરાશે. જાણો તમારા માટે શું છે આ સમાચારના મુખ્ય મુદ્દાઓ.

Kalpesh Kosti · એક મહિનો પેહલા