મુખ્ય સામગ્રી પર જાઓ

આપ ન્યૂઝ

448 लेख
ખેડૂતોનો અવાજ બની AAP: "પરિવર્તન લાવો, કિસાન બચાવો" યાત્રા કાલે ભાણખોખરી ખાતે ઐતિહાસિક સભા

ખેડૂતોનો અવાજ બની AAP: "પરિવર્તન લાવો, કિસાન બચાવો" યાત્રા કાલે ભાણખોખરી ખાતે ઐતિહાસિક સભા

આમ આદમી પાર્ટીની 'પરિવર્તન લાવો, કિસાન બચાવો' યાત્રા સોમનાથ મહાદેવના આશીર્વાદથી શરૂ થઈને ગાંધીનગર તરફ આગળ વધી રહી છે. પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા, પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને યુવા નેતા પ્રવીણ રામની આગેવાનીમાં આ યાત્રા ખેડૂતો, મહિલાઓ, યુવાનો અને વેપારીઓના હિતો માટે પરિવર્તનનો સંકલ્પ લઈને નીકળી છે. આવતીકાલે તા. 26 સાંજે 6 વાગ્યે ખંભાળિયા વિધાનસભાના ભાણખોખરી ગામે મહાસભા યોજાશે.

Kalpesh Kosti · 3 મહિના પેહલા
26 ફેબ્રુઆરીએ “પરિવર્તન લાવો, કિસાન બચાવો યાત્રા” અંતર્ગત જામખંભાળિયાના ભાણખોખરી ખાતે જનસભા યોજાશે

26 ફેબ્રુઆરીએ “પરિવર્તન લાવો, કિસાન બચાવો યાત્રા” અંતર્ગત જામખંભાળિયાના ભાણખોખરી ખાતે જનસભા યોજાશે

26 ફેબ્રુઆરી સાંજે 6 વાગે જામખંભાળિયા ભાણખોખરી પાટિયા પાસે AAPની 'પરિવર્તન લાવો, કિસાન બચાવો યાત્રા' જનસભા. ઈસુદાન ગઢવી, પ્રવીણ રામ, મનોજ સોરઠીયા હાજર. પાક ભાવ, કડદા, હાઈ ટેન્શન, પશુપાલન મુદ્દે અવાજ. ખંભાળિયા-દ્વારકા વાસીઓ મોટી સંખ્યામાં પધારો.

Kalpesh Kosti · 3 મહિના પેહલા
ગોંડલમાં AAP નેતા પર જીવલેણ હુમલો, કડક કાર્યવાહી કરવા ગૌરી દેસાઇની માંગ

ગોંડલમાં AAP નેતા પર જીવલેણ હુમલો, કડક કાર્યવાહી કરવા ગૌરી દેસાઇની માંગ

સ્થાનિક સમસ્યાઓ ઉકેલવા ગયેલા AAP નેતા પર હુમલો થતા કાનૂની અને લોકશાહી લડત ચાલુ રહેશે : ગૌરી દેસાઇ

Kalpesh Kosti · 3 મહિના પેહલા
AAP નેતા જીગીશા પટેલ પર થયેલ હુમલાને પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયાએ કડક શબ્દોમાં વખોડ્યો

AAP નેતા જીગીશા પટેલ પર થયેલ હુમલાને પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયાએ કડક શબ્દોમાં વખોડ્યો

લોકોની ફરિયાદ સાંભળવા ગયેલી AAP નેતા પર પથ્થર-લાફા, કાર તોડી. મનોજ સોરઠીયા: 30 વર્ષથી કામ ન કરી શકતા ભાજપ હવે હિંસા કરે છે.

Kalpesh Kosti · 3 મહિના પેહલા
સરકાર વિધાનસભામાં વાહવાહી કરે છે, પરંતુ અનેક ખેડૂતો સહાય વંચિત: ગોપાલ ઇટાલિયા

સરકાર વિધાનસભામાં વાહવાહી કરે છે, પરંતુ અનેક ખેડૂતો સહાય વંચિત: ગોપાલ ઇટાલિયા

હસનાપુર ગામમાં આખા ગામે ફોર્મ ભર્યા છતાં એકપણ ખેડૂતને નવેમ્બર-ડિસેમ્બરના માવઠાની સહાય મળેલી નથી અને વિધાનસભામાં સરકાર વાહવાહી લૂંટે છે : ઇટાલિયા

Kalpesh Kosti · 3 મહિના પેહલા
AAP ધારાસભ્ય ચૈતર વસાવાએ અનેક પ્રજાલક્ષી મુદ્દે વિધાનસભામાં માંગો રજુ કરી

AAP ધારાસભ્ય ચૈતર વસાવાએ અનેક પ્રજાલક્ષી મુદ્દે વિધાનસભામાં માંગો રજુ કરી

નર્મદા પરિયોજનાનું પાણી આદિવાસી વિસ્તારો સુધી પહોંચાડવાની માંગ, જંગલ વિસ્તારમાં રોડ કામો, અટકાવેલા બ્રિજ, રોડ અને રિસરફેસિંગના કામો   તેમજ પ્રજાલક્ષી પ્રશ્નોને લગતા પ્રશ્નોને પુરા કરવા કરતા AAP ધારાસભ્ય ચૈતર વસાવાની ઉગ્ર માંગણી. 

Kalpesh Kosti · 3 મહિના પેહલા
સોમનાથ મહાદેવના દર્શન કરી AAPએ ખેડૂત લડત શરૂ કરી, યાત્રા દરમિયાન ગામેગામ જશે

સોમનાથ મહાદેવના દર્શન કરી AAPએ ખેડૂત લડત શરૂ કરી, યાત્રા દરમિયાન ગામેગામ જશે

પ્રાણ ન્યોછાવર કરવા તૈયાર AAP નેતાઓ. ગામેગામ જઈ ખેડૂતોની તકલીફો સાંભળશે, ભાજપ સરકારના અત્યાચાર વિરુદ્ધ બુલંદ અવાજ.

Kalpesh Kosti · 3 મહિના પેહલા
મહિલાઓની સુરક્ષામાં સરકાર નિષ્ફળ, AAP નેતા ગૌરી દેસાઈનો ગૃહમંત્રી પર પ્રહાર

મહિલાઓની સુરક્ષામાં સરકાર નિષ્ફળ, AAP નેતા ગૌરી દેસાઈનો ગૃહમંત્રી પર પ્રહાર

AAP નેતા ગૌરી દેસાઈનો આકરો પ્રહાર: ડબલ એન્જિન સરકારમાં મહિલા અપરાધ વધ્યા, અમદાવાદથી અન્ય શહેરોમાં દુષ્કર્મ-છેડતી-અપહરણમાં વધારો. ગૃહમંત્રીના "કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો" પર સવાલ – ગુનેગારોને ડર કેમ નથી?

Kalpesh Kosti · 3 મહિના પેહલા
નર્મદા જિલ્લાના જંગલ વિસ્તારમાં સોલાર પંપમાં યુનિવર્સલ સોલાર પંપ કંટ્રોલ લગાડવા AAP ધારાસભ્ય ચૈતર વસાવાની માંગ

નર્મદા જિલ્લાના જંગલ વિસ્તારમાં સોલાર પંપમાં યુનિવર્સલ સોલાર પંપ કંટ્રોલ લગાડવા AAP ધારાસભ્ય ચૈતર વસાવાની માંગ

AAP ધારાસભ્ય ચૈતર વસાવાએ વિધાનસભામાં ખુલાસો: નર્મદા-તાપીમાં શબવાહિની શૂન્ય, ટ્રેક્ટર-પિકઅપમાં શબ લઈ જવા પડે છે. વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા વચ્ચે આ વરવી વાસ્તવિકતા! સરકારની બેદરકારી ઉજાગર.

Kalpesh Kosti · 3 મહિના પેહલા
અરવિંદ કેજરીવાલની આગેવાનીમાં ખેડૂતોની મહા લડાઈ, AAPની "પરિવર્તન લાવો, ખેડૂત બચાવો" યાત્રા

અરવિંદ કેજરીવાલની આગેવાનીમાં ખેડૂતોની મહા લડાઈ, AAPની "પરિવર્તન લાવો, ખેડૂત બચાવો" યાત્રા

AAP ગુજરાત પ્રમુખ ઇસુદાન ગઢવીની અપીલ: ટેકાના ભાવ, ટ્રેડ ડીલ, કડદા પ્રથા સામે "પરિવર્તન લાવો, ખેડૂત બચાવો" યાત્રા શરૂ. ખેડૂતો, ભાગીયાઓ જોડાઓ.

Kalpesh Kosti · 3 મહિના પેહલા
ભાવનગરમાં 151 યુગલોના સમૂહ લગ્ન, AAP રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના CM ભગવંત માન રહ્યાં હાજર

ભાવનગરમાં 151 યુગલોના સમૂહ લગ્ન, AAP રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના CM ભગવંત માન રહ્યાં હાજર

આજે ભાવનગરના જવાહર મેદાન ખાતે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજી તેમજ પંજાબની આમ આદમી પાર્ટી સરકારના મુખ્યમંત્રી ભગવંત માન સાહેબ વીર માંધાતા કોળી સમાજ દ્વારા આયોજિત સામૂહિક લગ્ન પ્રસંગે હાજર રહ્યા હતા.

Kalpesh Kosti · 3 મહિના પેહલા
ઇન્ડિયા–યુએસ ટ્રેડ ડીલ સામે AAPનું મહા અભિયાન, “પરિવર્તન લાવો,ખેડૂત બચાવો”ની જાહેરાત

ઇન્ડિયા–યુએસ ટ્રેડ ડીલ સામે AAPનું મહા અભિયાન, “પરિવર્તન લાવો,ખેડૂત બચાવો”ની જાહેરાત

AAP ગુજરાતે ઇન્ડિયા-યુએસ ટ્રેડ ડીલ સામે મહા અભિયાન શરૂ કર્યું. સોમનાથથી યાત્રા શરૂ, 8 માર્ચે ગાંધીનગરમાં અરવિંદ કેજરીવાલ સાથે મહાજનસભા. ખેડૂતોના MSP, નકલી બિયારણ સમસ્યા ઉઠાવશે.

Kalpesh Kosti · 3 મહિના પેહલા
ટ્રમ્પના ટેરિફને અમેરિકાની સુપ્રીમ કોર્ટે ગેરબંધારણીય અને અન્યાયી ગણાવ્યો: ઈસુદાન ગઢવી

ટ્રમ્પના ટેરિફને અમેરિકાની સુપ્રીમ કોર્ટે ગેરબંધારણીય અને અન્યાયી ગણાવ્યો: ઈસુદાન ગઢવી

અમેરિકાની સુપ્રીમ કોર્ટે Trump tariffsને illegal જાહેર કર્યા. AAP ગુજરાત પ્રમુખ ઈસુદાન ગઢવીનો આરોપ: મોટી જાહેરાતોથી ખેડૂતોને ભરમાવી લૂંટ ચાલે છે.

Kalpesh Kosti · 3 મહિના પેહલા
કેજરીવાલનો ગુજરાત બજેટ પર ઉગ્ર હુમલો! "સામાન્ય જનતા માટે નહીં, લૂંટની યોજના"

કેજરીવાલનો ગુજરાત બજેટ પર ઉગ્ર હુમલો! "સામાન્ય જનતા માટે નહીં, લૂંટની યોજના"

અમદાવાદ પ્રેસ કોન્ફરન્સમાં અરવિંદ કેજરીવાલનો ગુજરાત બજેટ પર ઉગ્ર પ્રહાર. “30 વર્ષમાં રસ્તા-શાળા-હોસ્પિટલો ખરાબ, બજેટ લૂંટની યોજના છે”. ટ્રેડ ડીલથી ખેડૂતોને નુકસાન, દેશ અમેરિકાને ગીરવે મૂકાયો. ભગવંત માન: “પંજાબમાં 10 લાખ આરોગ્ય વીમા, 24 કલાક વીજળી – ગુજરાતમાં કેમ નહીં?”. AAP નેતાઓ ગોપાલ ઇટાલિયા-ચૈતર વસાવા હાજર. વિગતો જુઓ.

Kalpesh Kosti · 3 મહિના પેહલા
આદિવાસી વિકાસ બજેટમાં ગ્રાન્ટ નહીં તો વિકાસ નહીં, ચૈતર વસાવાની  નર્મદા બેઠકમાં ફરિયાદ નિવારણ માટે મજબૂત રજૂઆત

આદિવાસી વિકાસ બજેટમાં ગ્રાન્ટ નહીં તો વિકાસ નહીં, ચૈતર વસાવાની નર્મદા બેઠકમાં ફરિયાદ નિવારણ માટે મજબૂત રજૂઆત

નર્મદા જિલ્લા સંકલન-ફરિયાદ નિવારણ સમિતિ બેઠકમાં AAP ધારાસભ્ય ચૈતર વસાવાએ મજબૂત રજૂઆત. અધૂરા વિકાસ કામો માર્ચ અંત સુધી પૂર્ણ થાય, આંગણવાડી ફૂડ બિલ-પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ-કુંવરબાઈ મામેરા પેન્ડિંગ, વન વિભાગમાં રોજગારી-બ્રિજ કામોની માંગ. વિગતો જુઓ.

Kalpesh Kosti · 3 મહિના પેહલા
વિકાસ-જનહિતના એજન્ડા સાથે ધોળકામાં AAPનું મોટું જોડાણ. સાગર રબારીની આગેવાનીમાં સામાજિક કાર્યકરો પાર્ટીમાં સામેલ

વિકાસ-જનહિતના એજન્ડા સાથે ધોળકામાં AAPનું મોટું જોડાણ. સાગર રબારીની આગેવાનીમાં સામાજિક કાર્યકરો પાર્ટીમાં સામેલ

ધોળકા વિધાનસભામાં AAP મજબૂત બની. ખેડૂત નેતા સાગર રબારીની આગેવાનીમાં કાંતિભાઈ નકુમ, એડવોકેટ કનુભાઈ, મનીષાબેન મહેરિયા, રોશનભાઈ જગદીશભાઈ, જગદીશભાઈ મકવાણા સહિત સામાજિક કાર્યકરો પાર્ટીમાં જોડાયા. જનહિત-વિકાસના મુદ્દાઓથી પ્રેરાઈને ખેસ પહેરાવી આવકાર – વિગતો જુઓ.

Kalpesh Kosti · 3 મહિના પેહલા
લગ્ન નોંધણી કાયદામાં સુધારા પહેલાં જનતાના સૂચનો મંગાવવાનો નિર્ણય સરાહનીય : ગોપાલ ઇટાલિયા

લગ્ન નોંધણી કાયદામાં સુધારા પહેલાં જનતાના સૂચનો મંગાવવાનો નિર્ણય સરાહનીય : ગોપાલ ઇટાલિયા

ગુજરાત સરકારે લગ્ન નોંધણી કાયદામાં સુધારા પહેલાં જનતા પાસેથી સૂચન મંગાવવાનો નિર્ણય લીધો – AAP ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ આવકાર્યો. ચૈતર વસાવા: આદિવાસી દીકરીઓના ગેરલાભ ઉઠાવનારા તત્વો સામે કડક કાયદો જરૂરી. હેમંત ખવા: લોકોની અપેક્ષા મુજબ કાયદો આવે તો પગપાળા જઈ CM-નાયબ CMનું સન્માન કરીશું. ખોટી ઓળખથી દીકરીઓના શોષણ પર રોક – વિગતો જુઓ.

Kalpesh Kosti · 3 મહિના પેહલા
AAP ધારાસભ્ય ચૈતર વસાવાના તીવ્ર આરોપો, મનરેગા ફંડમાં કરોડો સગેવગે

AAP ધારાસભ્ય ચૈતર વસાવાના તીવ્ર આરોપો, મનરેગા ફંડમાં કરોડો સગેવગે

ગુજરાત વિધાનસભામાં AAP ધારાસભ્ય ચૈતર વસાવાએ મનરેગા યોજના પર તીવ્ર પ્રહાર કર્યો.“નર્મદા-છોટાઉદેપુરમાં લાખો અરજીઓ સામે 13-18 દિવસનું કામ, 1.27 લાખમાંથી ફક્ત 200ને 100 દિવસ”. ફંડમાં કરોડોની ગેરરીતિ, ભાજપ મંત્રીના પુત્રો-જલારામ એન્ટરપ્રાઇઝ પર આક્ષેપ – જરૂર પડે તો રસ્તા પર આંદોલનની ચેતવણી. વિગતો જુઓ.

Kalpesh Kosti · 3 મહિના પેહલા
ગુજરાતમાં ખેડૂતો-માછીમારોના અન્યાય સામે AAPનો વિરોધ, વિધાનસભામાં ગોપાલ ઇટાલિયાએ સરકારને ઘેરી

ગુજરાતમાં ખેડૂતો-માછીમારોના અન્યાય સામે AAPનો વિરોધ, વિધાનસભામાં ગોપાલ ઇટાલિયાએ સરકારને ઘેરી

ગુજરાત વિધાનસભામાં AAP ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ ખેડૂતો-માછીમારોના મુદ્દા ઉઠાવ્યા. “ટેકાના ભાવે ખરીદી છતાં જૂનાગઢમાં 30-35 હજાર ખેડૂતોને બે મહિનાથી ચુકવણી નહીં, 128 માછીમારો પાકિસ્તાન જેલમાં, 3નાં મૃત્યુ”. વિસાવદરમાં હજારો એકર જમીન ‘અનામત જંગલ’ નોંધાઈ – સરકારને તાત્કાલિક ચુકવણી અને વતન વાપસીની માંગ. વિગતો જુઓ.

Kalpesh Kosti · 3 મહિના પેહલા
AAP રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજી આવતીકાલથી બે દિવસના ગુજરાત પ્રવાસે

AAP રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજી આવતીકાલથી બે દિવસના ગુજરાત પ્રવાસે

AAP રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજી અને પંજાબ CM ભગવંત માન સાહેબ 21-22 ફેબ્રુઆરીએ ગુજરાત પ્રવાસે. 21મીએ અમદાવાદમાં મીડિયા સંબોધન અને પ્રદેશ નેતૃત્વ સાથે સ્થાનિક ચૂંટણી બેઠક, 22મીએ ભાવનગરમાં રાજુભાઈ સોલંકીના સમૂહ લગ્ન અને વલ્લભીપુરમાં મુરલીધર મંદિર પ્રતિષ્ઠા + રમેશ ઓઝાની કથામાં રસપાન. વિગતો જુઓ.

Kalpesh Kosti · 3 મહિના પેહલા