મુખ્ય સામગ્રી પર જાઓ

આપ ન્યૂઝ

454 लेख
દુનિયાના કોઈપણ ખૂણે છુપાયેલા ગુનેગારોને પકડી લાવીશું: મુખ્યમંત્રી ભગવંત માન

દુનિયાના કોઈપણ ખૂણે છુપાયેલા ગુનેગારોને પકડી લાવીશું: મુખ્યમંત્રી ભગવંત માન

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને વિદેશમાં છુપાયેલા ગેંગસ્ટરોને પકડી લાવવા માટે કેન્દ્ર સરકાર સાથે સંકલન તેજ કર્યું છે. કમલ કૌર હત્યા કેસના આરોપીને UAE થી ભારત લવાયો.

Kalpesh Kosti · 2 મહિના પેહલા
મુખ્યમંત્રી ભગવંત માનની કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશી સાથે બેઠક: પંજાબના ખેડૂતો માટે રાહતના સમાચાર

મુખ્યમંત્રી ભગવંત માનની કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશી સાથે બેઠક: પંજાબના ખેડૂતો માટે રાહતના સમાચાર

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને દિલ્હીમાં કેન્દ્રીય ખાદ્ય મંત્રી પ્રહલાદ જોશી સાથે બેઠક કરી ૧૫૫ લાખ મેટ્રિક ટન અનાજ ઉપાડવા અને પેન્ડિંગ ભંડોળ અંગે મહત્વની ચર્ચા કરી હતી.

Kalpesh Kosti · 2 મહિના પેહલા
મનોજ સોરઠીયાના ભાજપ-કોંગ્રેસ પર પ્રહાર: AAP એ 5500 સીટો પર મેદાન માર્યું

મનોજ સોરઠીયાના ભાજપ-કોંગ્રેસ પર પ્રહાર: AAP એ 5500 સીટો પર મેદાન માર્યું

સુરત AAP નેતા મનોજ સોરઠીયાએ ભાજપ અને કોંગ્રેસ પર નિશાન સાધતા જણાવ્યું કે બંને પક્ષો ઉમેદવારોના લિસ્ટ જાહેર કરવામાં નિષ્ફળ રહ્યા છે, જ્યારે AAP એ ૫૫૦૦ થી વધુ ઉમેદવારો મેદાને ઉતાર્યા છે.

Kalpesh Kosti · 2 મહિના પેહલા
ચીકદામાં ચૈતર વસાવાનો ભવ્ય રોડ શો: AAPનું પ્રચંડ શક્તિ પ્રદર્શન

ચીકદામાં ચૈતર વસાવાનો ભવ્ય રોડ શો: AAPનું પ્રચંડ શક્તિ પ્રદર્શન

નર્મદા જિલ્લાના ચીકદામાં AAP ધારાસભ્ય ચૈતર વસાવાએ ભવ્ય રોડ શો યોજી શક્તિ પ્રદર્શન કર્યું. સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે હજારો સમર્થકોની હાજરીમાં ઉમેદવારોએ ફોર્મ ભર્યા.

Kalpesh Kosti · 2 મહિના પેહલા
AAP ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ વાયરલ ઓડિયો બાબતે કર્યો મોટો ખુલાસો

AAP ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ વાયરલ ઓડિયો બાબતે કર્યો મોટો ખુલાસો

બનાવટી વાયરલ ઓડિયો બાબતે આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ મોટો ખુલાસો કરતા જણાવ્યું હતું કે, હર્ષ સંઘવીએ ગઈકાલે મારા ઘરે પોલીસ મોકલીને મારા પરિવાર સાથે ગેરવર્તન કર્યું અને એ વાતનો મેં ભાંડો ફોડ્યો તો સાંજ સુધીમાં એક બનાવટી AI ઓડિયો વાયરલ કરવામાં આવ્યો.

Kalpesh Kosti · 2 મહિના પેહલા
રાઘવ ચઢ્ઢાને ડેપ્યુટી લીડર પદેથી હટાવાયા; "રાઘવ ભાજપ સામે બોલતા ડરે છે":  સૌરભ ભારદ્વાજ

રાઘવ ચઢ્ઢાને ડેપ્યુટી લીડર પદેથી હટાવાયા; "રાઘવ ભાજપ સામે બોલતા ડરે છે": સૌરભ ભારદ્વાજ

આમ આદમી પાર્ટીએ રાઘવ ચઢ્ઢાને રાજ્યસભાના ડેપ્યુટી લીડર પદેથી હટાવી અશોક મિત્તલની નિમણૂક કરી. સૌરભ ભારદ્વાજ અને આતિષીએ રાઘવ પર ભાજપ સાથે સાંઠગાંઠના આક્ષેપો કર્યા.

Kalpesh Kosti · 2 મહિના પેહલા
પંજાબ હોસ્પિટાલિટી સેક્ટરમાં ૨૦૦ કરોડનું ટેક્સ ચોરી કૌભાંડ ઝડપાયું; ૮૮૨ રેસ્ટોરન્ટ અને ઢાબા રડાર પર

પંજાબ હોસ્પિટાલિટી સેક્ટરમાં ૨૦૦ કરોડનું ટેક્સ ચોરી કૌભાંડ ઝડપાયું; ૮૮૨ રેસ્ટોરન્ટ અને ઢાબા રડાર પર

પંજાબના નાણામંત્રી હરપાલ સિંહ ચીમાએ હોસ્પિટાલિટી સેક્ટરમાં ૨૦૦ કરોડની ટર્નઓવર ચોરીનો પર્દાફાશ કર્યો. મોહાલી, જલંધર અને લુધિયાણા મુખ્ય કેન્દ્રો.

Kalpesh Kosti · 2 મહિના પેહલા
દાહોદની ‘વિજય વિશ્વાસ સભા’: અરવિંદ કેજરીવાલ અને ભગવંત માનનો ભાજપ-કોંગ્રેસ પર તીખો પ્રહાર

દાહોદની ‘વિજય વિશ્વાસ સભા’: અરવિંદ કેજરીવાલ અને ભગવંત માનનો ભાજપ-કોંગ્રેસ પર તીખો પ્રહાર

દાહોદમાં AAPની જંગી સભામાં અરવિંદ કેજરીવાલે આદિવાસીઓના અધિકાર, મફત વીજળી અને પંજાબ મોડેલના આધારે પરિવર્તનની હાકલ કરી.

Kalpesh Kosti · 2 મહિના પેહલા
અમરેલીમાં રોડકામમાં ભ્રષ્ટાચાર,કરોડો રૂપિયાનો ખર્ચ છતાં સેમ્પલ ફેલ : નિકુંજ સાવલિયા AAP

અમરેલીમાં રોડકામમાં ભ્રષ્ટાચાર,કરોડો રૂપિયાનો ખર્ચ છતાં સેમ્પલ ફેલ : નિકુંજ સાવલિયા AAP

અમરેલી જિલ્લામાં ₹11 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલા રોડના કામમાં વ્યાપક ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ નિકુંજ સાવલિયાએ કર્યો છે. તેમણે જણાવ્યું કે કાયદામંત્રીના વિસ્તારમાં જ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોને કાયદાનો ડર નથી, જેના કારણે નબળી ગુણવત્તાના રોડના સેમ્પલ ફેલ ગયા છે.

Kalpesh Kosti · 2 મહિના પેહલા
ન્યાય નહીં મળે ત્યાં સુધી જંપશે નહીં AAP: પ્રવિણ રામે કોળી સમાજની એકતા માટે કરી હાકલ

ન્યાય નહીં મળે ત્યાં સુધી જંપશે નહીં AAP: પ્રવિણ રામે કોળી સમાજની એકતા માટે કરી હાકલ

રાજકોટમાં કોળી સમાજના યુવાન પર થયેલા અમાનવીય પોલીસ અત્યાચાર મુદ્દે આમ આદમી પાર્ટીના નેતા પ્રવિણ રામે આકરા પ્રહારો કર્યા છે. તેમણે એક વીડિયો સંદેશ દ્વારા જણાવ્યું કે, એક IPS અધિકારીએ તપાસના નામે યુવાનને નિર્વસ્ત્ર કરી, ઊંધો લટકાવીને કલાકો સુધી બેરહેમીથી માર માર્યો છે. પ્રવિણ રામે આક્ષેપ કર્યો કે ભાજપના શાસનમાં અધિકારીઓ બેફામ બન્યા છે અને અગાઉ હડદડમાં પણ કોળી યુવાન પર ૧૫૦ થી વધુ ધોકા મારી અત્યાચાર ગુજારાયો હતો. 

Kalpesh Kosti · 2 મહિના પેહલા
ન્યાયની લડાઈમાં કોળી સમાજ સાથે AAP: ગરીબ પર અત્યાચાર કરનારા અધિકારીઓને છોડાશે નહીં

ન્યાયની લડાઈમાં કોળી સમાજ સાથે AAP: ગરીબ પર અત્યાચાર કરનારા અધિકારીઓને છોડાશે નહીં

કોળી સમાજના એક યુવાન પર IPS જગદીશ બાંગરવા દ્વારા કરવામાં આવેલા કથિત અમાનવીય અત્યાચાર મુદ્દે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ આક્રોશ વ્યક્ત કર્યો છે. ફેસબુક લાઈવ દરમિયાન તેમણે આરોપ લગાવ્યો કે યુવાનને ઊંધો લટકાવી બેરહેમીથી માર મારવામાં આવ્યો છે. 

Kalpesh Kosti · 2 મહિના પેહલા
ગુજરાતમાં પણ મફત વીજળી, શિક્ષણ અને રોજગાર જોઈએ તો ઝાડૂ ચલાવો: કેજરીવાલ

ગુજરાતમાં પણ મફત વીજળી, શિક્ષણ અને રોજગાર જોઈએ તો ઝાડૂ ચલાવો: કેજરીવાલ

દાહોદના લીમખેડામાં આયોજિત આમ આદમી પાર્ટીની 'વિજય વિશ્વાસ સભા' માં રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે ભાજપ અને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે આરોપ લગાવ્યો કે છેલ્લા 30 વર્ષમાં બંને પક્ષોએ મળીને આદિવાસી સમાજનું શોષણ કર્યું છે. કેજરીવાલે ગુજરાતમાં પંજાબની જેમ મફત વીજળી, શ્રેષ્ઠ શિક્ષણ, અને મહિલાઓને દર મહિને ₹1000 આપવાનું વચન આપ્યું છે. પંજાબના CM ભગવંત માને ખેડૂતોને દિવસે વીજળી આપવાના મોડલની રજૂઆત કરી હતી.

Kalpesh Kosti · 2 મહિના પેહલા
AAPનું ભવ્ય શક્તિ પ્રદર્શન: અમરેલીમાં હજારોની મેદની વચ્ચે કેજરીવાલ-ભગવંત માનનો હુંકાર

AAPનું ભવ્ય શક્તિ પ્રદર્શન: અમરેલીમાં હજારોની મેદની વચ્ચે કેજરીવાલ-ભગવંત માનનો હુંકાર

અમરેલીમાં આયોજિત આમ આદમી પાર્ટીની 'વિજય વિશ્વાસ સભા' માં રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના CM ભગવંત માન એ ભાજપ સરકારના 30 વર્ષના શાસન પર આકરા પ્રહાર કર્યા છે. કેજરીવાલે ખેડૂતોના પાક નુકસાન પેકેજ, મોંઘવારી અને ભ્રષ્ટાચારના મુદ્દા ઉઠાવી પંજાબની જેમ ગુજરાતમાં પણ મફત વીજળી અને મહિલાઓને દર મહિને ₹1,000 આપવાની ગેરંટી આપી છે. 

Kalpesh Kosti · 2 મહિના પેહલા
પંજાબમાં બદલાવની લહેર: 'ડ્રગ્સ સામે યુદ્ધ' અભિયાનથી યુવાનોને મળ્યું નવું જીવન અને ગૌરવપૂર્ણ રોજગાર

પંજાબમાં બદલાવની લહેર: 'ડ્રગ્સ સામે યુદ્ધ' અભિયાનથી યુવાનોને મળ્યું નવું જીવન અને ગૌરવપૂર્ણ રોજગાર

પંજાબ સરકાર દ્વારા ચલાવવામાં આવતા 'ડ્રગ્સ સામે યુદ્ધ' અભિયાન હેઠળ રાજ્યના યુવાનોમાં અભૂતપૂર્વ પરિવર્તન જોવા મળી રહ્યું છે. આ વ્યૂહરચના માત્ર તસ્કરો પર કાર્યવાહી કરવા સુધી મર્યાદિત નથી, પરંતુ વ્યસનનો ભોગ બનેલા યુવાનોને તબીબી સારવાર, કાઉન્સેલિંગ અને ત્યારબાદ રોજગાર સહાય આપીને તેમને સામાજિક મુખ્ય પ્રવાહમાં પાછા લાવવામાં આવી રહ્યા છે. 

Kalpesh Kosti · 2 મહિના પેહલા
અમદાવાદ-સુરતમાં 8,000 લોકો પાસે હથિયાર! ગોપાલ ઇટાલિયાએ પોલીસ તંત્રની નિષ્ફળતા પર ઉઠાવ્યા સવાલ

અમદાવાદ-સુરતમાં 8,000 લોકો પાસે હથિયાર! ગોપાલ ઇટાલિયાએ પોલીસ તંત્રની નિષ્ફળતા પર ઉઠાવ્યા સવાલ

ગુજરાત વિધાનસભાના અંતિમ દિવસે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ રાજ્યની કાયદો-વ્યવસ્થા પર આકરા પ્રહાર કર્યા છે. સરકાર દ્વારા અપાયેલા જવાબ મુજબ અમદાવાદ અને સુરતમાં અંદાજે 8,000 લોકો પાસે હથિયારના લાયસન્સ છે અથવા તેમણે માંગણી કરી છે. 

Kalpesh Kosti · 2 મહિના પેહલા
ગરીબોના નામે ખર્ચાનો ખેલ બંધ કરવા જનતાને નિર્ણય લેવાનો સમય : ગોપાલ ઇટાલિયા

ગરીબોના નામે ખર્ચાનો ખેલ બંધ કરવા જનતાને નિર્ણય લેવાનો સમય : ગોપાલ ઇટાલિયા

ગુજરાત વિધાનસભાના બજેટ સત્રના અંતિમ દિવસે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ સસ્તા અનાજની વિતરણ વ્યવસ્થામાં થતા અતિશય ખર્ચ મુદ્દે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે "સોના કરતાં ઘડામણ મોંઘું" હોવાનો ઘાટ સર્જાયો હોવાના આક્ષેપ સાથે સરકારની નીતિ પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે.

Kalpesh Kosti · 2 મહિના પેહલા
પૈસા જનતાના, કંટ્રોલ કંપનીનો: ગુજરાત પોલીસની 112 સેવાના ખાનગીકરણ પર મોટો વિવાદ

પૈસા જનતાના, કંટ્રોલ કંપનીનો: ગુજરાત પોલીસની 112 સેવાના ખાનગીકરણ પર મોટો વિવાદ

ગુજરાત વિધાનસભામાં 112 ઇમરજન્સી સેવાના સંચાલન મુદ્દે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ સરકાર પર ગંભીર આક્ષેપો કર્યા છે. ઇટાલિયાના જણાવ્યા અનુસાર, પોલીસની આખી સિસ્ટમ અને વાહનો એક ખાનગી કંપનીને સોંપવામાં આવ્યા છે, જેના કારણે નાગરિકોની ગુપ્ત માહિતી અને રાજ્યની સુરક્ષા જોખમમાં મુકાઈ શકે છે. 

Kalpesh Kosti · 2 મહિના પેહલા
કાયદા કરતા પહેલા લોકોની સમસ્યાઓ ઉકેલો, યુસીસી મુદ્દે ગોપાલ ઇટાલિયાનો કટાક્ષ

કાયદા કરતા પહેલા લોકોની સમસ્યાઓ ઉકેલો, યુસીસી મુદ્દે ગોપાલ ઇટાલિયાનો કટાક્ષ

ગુજરાત વિધાનસભામાં સમાન નાગરિક કાયદા (UCC) બિલ પર ચર્ચા દરમિયાન આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. ઇટાલિયાએ જણાવ્યું કે જો સરકાર આર્ટિકલ 44 હેઠળ સમાન કાયદો લાવવા માંગતી હોય, તો આર્ટિકલ 46 મુજબ પછાત વર્ગોના કલ્યાણ અને સમાન શિક્ષણ પર પણ ધ્યાન આપવું જોઈએ.

Kalpesh Kosti · 2 મહિના પેહલા
આપ ના રાષ્ટ્રીય સંયોજક કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસે

આપ ના રાષ્ટ્રીય સંયોજક કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસે

રાજકોટમાં અરવિંદ કેજરીવાલનું આગમન: ઇંધણ સંકટ અને ખેડૂતો મુદ્દે પ્રહાર.

Kalpesh Kosti · 2 મહિના પેહલા
સુરતમાં ડ્રગ્સ વિરોધી પ્રદર્શન બદલ આપ નેતાઓની અટકાયત

સુરતમાં ડ્રગ્સ વિરોધી પ્રદર્શન બદલ આપ નેતાઓની અટકાયત

સુરત આપ નેતા અટકાયત ૨૦૨૬ ના મામલે શહેરના રાજકારણમાં ભારે ઉત્તેજના વ્યાપી ગઈ છે, જ્યારે શહીદ ભગતસિંહના શહાદત દિવસે ડ્રગ્સના દૂષણ સામે અવાજ ઉઠાવતા બ્રિજરાજસિંહ સોલંકી સહિત ૩૬ યુવા કાર્યકરોની ધરપકડ કરવામાં આવી છે. 

Kalpesh Kosti · 2 મહિના પેહલા