આપ ન્યૂઝ
594 लेख
પ્રવેશોત્સવ પહેલાં ‘પુસ્તક પ્રવેશોત્સવ’ કરો, શાળાઓમાં હજુ પાઠ્યપુસ્તકો નથી: ગોપાલ ઇટાલિયા
આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે, જૂનાગઢ જિલ્લાના કલેક્ટર સાહેબની અધ્યક્ષતામાં જિલ્લા ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ધારાસભ્ય તરીકે મેં એક પ્રશ્ન ઉઠાવ્યો હતો કે જૂનાગઢ જિલ્લાની સરકારી શાળાઓને સરકાર તરફથી આપવામાં આવતા મફત પાઠ્યપુસ્તકોમાંથી કેટલાં પુસ્તકો પહોંચ્યા છે, કેટલાં હજુ બાકી છે અને બાકીનાં પુસ્તકો ક્યારે મળશે?
AAP ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાના સતત પ્રયત્નોથી કુબા (રાવણી) ગામના 20 વર્ષ જૂના જમીન રેકોર્ડના પ્રશ્નનું નિરાકરણ
વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાના સતત પ્રયત્નો અને રજૂઆતોના પરિણામે કુબા (રાવણી) ગામના ખેડૂતોને છેલ્લા બે દાયકાથી સતાવતો ગંભીર પ્રશ્ન હવે ઉકેલ તરફ આગળ વધ્યો છે. વર્ષ 2006 દરમિયાન કુબા (રાવણી) ગામના હક્કપત્રક (હકપત્રક નંબર-6)નો મહત્વપૂર્ણ રેવન્યુ રેકોર્ડ નાશ પામ્યો હોવાનું સામે આવ્યું હતું. જેના કારણે ગામના ખેડૂતોને છેલ્લા 20 વર્ષથી જમીન સંબંધિત વિવિધ નોંધો, ઉત્તરોત્તર નોંધ, વારસાઈ નોંધ અને અન્ય રેવન્યુ પ્રક્રિયાઓમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો.
નર્મદા જિલ્લાના વિકાસ માટે ચૈતર વસાવાની રજૂઆત: આરોગ્ય અને શિક્ષણ સુવિધાઓ પર ભાર
નર્મદા જિલ્લા સંકલન બેઠકમાં ધારાસભ્ય ચૈતર વસાવાએ આરોગ્ય, શિક્ષણ, જમીન અને રોજગાર જેવા મહત્વના મુદ્દાઓ રજૂ કર્યા. તંત્રએ આપ્યું નિરાકરણનું આશ્વાસન.
AAP ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ જિલ્લા ફરિયાદ કમિટીની બેઠકમાં આપી હાજરી
જૂનાગઢ જિલ્લા ફરિયાદ નિવારણ બેઠકમાં AAP ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ ખેડૂતોની રિબેટ, પુસ્તકોની અછત અને જમીન નોંધ જેવા મહત્વના મુદ્દાઓ રજૂ કર્યા.
મંદિરનું દાન પણ સલામત નથી? AAP પ્રવક્તા હિમાંશુ ઠક્કરના ગંભીર આક્ષેપ
મંદિરમાં આવતું દાન અને તેની સુરક્ષા અંગે આમ આદમી પાર્ટીના પ્રવક્તા હિમાંશુ ઠક્કરના સનસનાટીભર્યા આક્ષેપો. સંપૂર્ણ સમાચાર અહીં વાંચો.
ભાજપની પ્રાથમિકતા સ્કૂલ-હોસ્પિટલ નહીં પણ 5-સ્ટાર કમલમ: મનોજ સોરઠીયા
આમ આદમી પાર્ટીના મનોજ સોરઠીયાએ ભાજપના 30 વર્ષના શાસન પર સવાલો ઉઠાવ્યા છે. ભાજપની પ્રાથમિકતા કમલમ બનાવવા પર છે કે જનતાના વિકાસ પર? વાંચો વિગતો.
જસદણ: વીજ થાંભલા સામે ખેડૂતોની વ્હારે AAP, બ્રિજરાજ સોલંકીની ચીમકી
જસદણના વિછિયામાં વળતર વગર વીજ થાંભલા નાખતી કંપનીઓ સામે AAP ની સફળ લડત. બ્રિજરાજ સોલંકીએ પોલીસ અને અધિકારીઓને ખેતરમાંથી પાછા વાળ્યા. જાણો વધુ.
રી-નીટ પરીક્ષાર્થીઓને મફત પરિવહન સુવિધા આપવા AAP ની માંગ, સરકાર પર કર્યા પ્રહાર
NEET પેપર લીક થતા રી-નીટ આપતા વિદ્યાર્થીઓ માટે AAP એ મફત પરિવહન સુવિધાની માંગ કરી છે. જાણો ધાર્મિક માથુકિયાએ સરકાર પર શું આક્ષેપો કર્યા.
રાજકોટમાં AAP ની પ્રેસ કોન્ફરન્સ: ખેડૂત આંદોલનની નિષ્ફળતા પાછળ કોંગ્રેસનું કપટ જવાબદાર
ખેડૂતોના આંદોલન નિષ્ફળ જવાની ઘટના પર AAP દ્વારા પુરાવા સાથે મોટો ખુલાસો. કોંગ્રેસ પર ગેરમાર્ગે દોરવાનો અને રાજકીય લાભ લેવાનો આરોપ. સંપૂર્ણ વિગતો વાંચો.
AAP ધારાસભ્ય ચૈતર વસાવાની આગેવાનીમાં નર્મદામાં વધ્યું 'આપ' નું જોર, કોંગ્રેસના દિગ્ગજો જોડાયા
નર્મદા જિલ્લામાં કોંગ્રેસને મોટો ફટકો! પૂર્વ ઉપપ્રમુખ પ્રકાશ વસાવા અને તેમની ટીમ આમ આદમી પાર્ટીમાં જોડાઈ. જાણો વિગતો.
સાગબારાના ખોપી ગામે જનકલ્યાણ શિબિર: ધારાસભ્ય ચૈતર વસાવાની ઉપસ્થિતિમાં અનેક લાભાર્થીઓને મળ્યા સરકારી લાભ
સાગબારાના ખોપી ગામે AAP ધારાસભ્ય ચૈતર વસાવાની ઉપસ્થિતિમાં જનકલ્યાણ શિબિર યોજાઈ. ગ્રામજનોને સરકારી યોજનાઓનો સ્થળ પર લાભ મળ્યો.
"ચોપડા વગરનું ભણતર": આમ આદમી પાર્ટીનો ગુજરાત સરકાર પર પ્રહાર, શિક્ષણ વ્યવસ્થા સામે ઉઠાવ્યા સવાલ
ગુજરાતની સરકારી શાળાઓમાં પાઠ્યપુસ્તકોની ગંભીર અછત! વેકેશન પૂરું થયાના 10 દિવસ બાદ પણ ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓ પુસ્તકો વિના. જાણો શું છે મામલો.
ચૈતર વસાવાની હાજરીમાં ઉમરાણ ખાતે જનકલ્યાણ શિબિર: ખેડૂતો અને ગ્રામજનો માટે કરી મોટી અપીલ
નર્મદા જિલ્લાના ઉમરાણ ગામે યોજાઈ જનકલ્યાણ શિબિર. ધારાસભ્ય ચૈતર વસાવાએ સરકારી યોજનાઓ અને ખેડૂત સહાય અંગે આપ્યું મહત્વનું માર્ગદર્શન.
અમરેલી ખેડૂત આત્મહત્યા કેસ: AAP ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ પરિવારની મુલાકાત લીધી
ગોપાલ ઇટાલીયાએ મુલાકાત લીધી વડિયાના ખેડૂત પરિવારની. આત્મહત્યા પાછળ ભાજપના નેતાઓની દાદાગીરી જવાબદાર હોવાનો આરોપ.
સુરેન્દ્રનગરમાં AAP ની વિશાળ "કિસાન મહાપંચાયત": પ્રવીણ રામે કરી મોટી જાહેરાત
આમ આદમી પાર્ટી (AAP) ના પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ પ્રવીણ રામે ગુજરાતના ખેડૂતોના પ્રશ્નોને વાચા આપવા માટે આગામી 27મી જૂને સુરેન્દ્રનગર ખાતે એક વિશાળ "કિસાન મહાપંચાયત" યોજવાની જાહેરાત કરી છે. આને તેઓ ખેડૂત આંદોલનનો બીજો અધ્યાય ગણાવી રહ્યા છે.
રસ્તામાં ઊભા રાખીને કોંગ્રેસની સભામાં લઈ જવાના પ્રયાસો થઈ રહ્યા છે: પંકજ રાણસરીયા AAP
કોંગ્રેસ ખેડૂતોને ગેરમાર્ગે દોરીને સભામાં લઈ જઈ રહી હોવાનો AAP નેતા પંકજ રાણસરીયાનો આરોપ. જાણો ખેડૂત આંદોલનનો સંપૂર્ણ રિપોર્ટ.
નર્મદા જિલ્લામાં દારૂના વેપલા અને ભાજપ સંગઠન પર ચૈતર વસાવાના ચોંકાવનારા ખુલાસા
રાજપીપળામાં ધારાસભ્ય દર્શનાબેન દેશમુખના અપમાન મામલે ચૈતર વસાવા આક્રમક. ભાજપ સરકાર પર લગાવ્યા ગંભીર આરોપો. વધુ વિગત વાંચો.
શિક્ષકોના અપમાન મામલે ચૈતર વસાવા લાલઘૂમ: ભાજપ મંત્રી રમેશ કટારાના નિવેદનની સખત નિંદા
ગુજરાતના શિક્ષકોના અપમાન મુદ્દે ચૈતર વસાવાએ ભાજપ પર નિશાન સાધ્યું. મંત્રીના નિવેદનથી જનતામાં રોષ, સંપૂર્ણ રિપોર્ટ અહીં વાંચો.
ટ્રેક્ટર રેલી મુદ્દે AAP પ્રમુખ ઈસુદાન ગઢવીનું મોટું નિવેદન
ટ્રેક્ટર રેલી મુદ્દે ઈસુદાન ગઢવીનું મોટું નિવેદન. ખેડૂતોના આંદોલનને રાજકીય રંગ ન લાગે તે માટે લીધો નિર્ણય. વિગતો વાંચો.
ટ્રાન્સમિશન લાઇન મુદ્દે ગોપાલ ઇટાલિયાનો સરકાર પર પ્રહાર: ખેડૂતો માટે નવા કાયદાની માંગ
ખેડૂત ટ્રેક્ટર યાત્રાને સમર્થન છતાં ગોપાલ ઇટાલિયા કેમ દૂર રહ્યા? ખેડૂતોના પ્રશ્ને કોંગ્રેસ સામે કર્યા સવાલો. વધુ વિગતો વાંચો.