મુખ્ય સામગ્રી પર જાઓ

રાજકારણ

62 लेख
વી ડી સતીશન આજે કેરળના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે

વી ડી સતીશન આજે કેરળના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે

વી ડી સતીશન આજે કેરળના મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરશે. યુડીએફ સરકારના ૨૦ મંત્રીઓ પણ મંત્રીમંડળમાં સામેલ થશે. વધુ વિગત માટે ક્લિક કરો.

Kalpesh Kosti · 2 કલાક પેહલા
ભોજશાલા વિવાદ વચ્ચે હાઈકોર્ટના ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકારશે મુસ્લિમ પક્ષ

ભોજશાલા વિવાદ વચ્ચે હાઈકોર્ટના ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકારશે મુસ્લિમ પક્ષ

ભોજશાલા વિવાદ પર મધ્ય પ્રદેશ હાઈકોર્ટના ચુકાદા સામે મુસ્લિમ પક્ષ સુપ્રીમ કોર્ટના દ્વાર ખટખટાવશે. કમાલ મૌલાના વેલ્ફેર સોસાયટીએ આ આદેશને એકતરફી ગણાવ્યો છે. વધુ વિગત માટે ક્લિક કરો.

Karan Thapar · એક દિવસ પેહલા
આમ આદમી પાર્ટી દેશમાં વધતી મોંઘવારી સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરશે

આમ આદમી પાર્ટી દેશમાં વધતી મોંઘવારી સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરશે

આમ આદમી પાર્ટી પંજાબના વિવિધ શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવવધારા સામે રસ્તા પર ઉતરીને વિરોધ પ્રદર્શન કરી રહી છે. વધુ વિગત માટે ક્લિક કરો.

Priya Sharma · 2 દિવસ પેહલા
આમ આદમી પાર્ટી દેશમાં વધતી મોંઘવારી સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરશે

આમ આદમી પાર્ટી દેશમાં વધતી મોંઘવારી સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરશે

આમ આદમી પાર્ટી પંજાબના વિવિધ શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવવધારા સામે રસ્તા પર ઉતરીને વિરોધ પ્રદર્શન કરી રહી છે. વધુ વિગત માટે ક્લિક કરો.

Priya Sharma · 2 દિવસ પેહલા
ઉન્નાવ રેપ કેસમાં સુપ્રીમ કોર્ટે કુલદીપ સિંહ સેંગરની સજા યથાવત રાખી

ઉન્નાવ રેપ કેસમાં સુપ્રીમ કોર્ટે કુલદીપ સિંહ સેંગરની સજા યથાવત રાખી

ઉન્નાવ રેપ કેસના દોષિત કુલદીપ સિંહ સેંગરની સજા સ્થગિત કરવાનો હાઈકોર્ટનો આદેશ સુપ્રીમ કોર્ટે રદ કર્યો છે. નવો નિર્ણય લેવા સૂચના. વધુ વિગત માટે ક્લિક કરો.

Priya Sharma · 2 દિવસ પેહલા
આંધ્રપ્રદેશ બનશે ગોલ્ડ હબ: સીએમ ચંદ્રબાબુ નાયડુની મોટી જાહેરાત

આંધ્રપ્રદેશ બનશે ગોલ્ડ હબ: સીએમ ચંદ્રબાબુ નાયડુની મોટી જાહેરાત

સીએમ ચંદ્રબાબુ નાયડુએ આંધ્રપ્રદેશને સોનાના ઉત્પાદનમાં અગ્રેસર બનાવવાની જાહેરાત કરી છે. કુર્નૂલની જોનાગીરી ગોલ્ડ માઈન જૂન 2026 થી શરૂ થશે. વધુ વિગતો વાંચો.

Priya Sharma · 2 દિવસ પેહલા
TN CM Vijay ની પીએમ મોદીને અપીલ: કપાસ પરની ઈમ્પોર્ટ ડ્યુટી હટાવો

TN CM Vijay ની પીએમ મોદીને અપીલ: કપાસ પરની ઈમ્પોર્ટ ડ્યુટી હટાવો

તમિલનાડુના મુખ્યમંત્રી વિજયે ટેક્સટાઇલ સેક્ટરની કટોકટીને પગલે પીએમ મોદીને પત્ર લખી કપાસ પરની આયાત ડ્યુટી નાબૂદ કરવા વિનંતી કરી છે. વધુ વિગતો અહીં વાંચો.

Priya Sharma · 3 દિવસ પેહલા
હીરાની દાણચોરી મુંબઈ એરપોર્ટ પર પકડાઈ, 5.70 કરોડના હીરા જપ્ત

હીરાની દાણચોરી મુંબઈ એરપોર્ટ પર પકડાઈ, 5.70 કરોડના હીરા જપ્ત

હીરાની દાણચોરી કરતા બે મુસાફરોની મુંબઈ એરપોર્ટ પર ધરપકડ કરવામાં આવી છે. શરીરમાં છુપાવેલા 5.70 કરોડના હીરા જપ્ત કરાયા છે. વધુ વિગત માટે ક્લિક કરો.

Priya Sharma · 3 દિવસ પેહલા
હરિયાણા નગરપાલિકા ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય: પીએમ મોદીએ માન્યો આભાર

હરિયાણા નગરપાલિકા ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય: પીએમ મોદીએ માન્યો આભાર

હરિયાણામાં નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે શાનદાર પ્રદર્શન કર્યું છે. પીએમ મોદી અને સીએમ સૈનીએ આ જીતને 'ડબલ એન્જિન સરકાર' પર જનતાનો ભરોસો ગણાવ્યો છે.

Priya Sharma · 4 દિવસ પેહલા
રોબર્ટ વાડ્રાની દિલ્હી હાઈકોર્ટમાં ધા: સમન્સ અને ટ્રાયલ કોર્ટના આદેશને પડકાર્યો

રોબર્ટ વાડ્રાની દિલ્હી હાઈકોર્ટમાં ધા: સમન્સ અને ટ્રાયલ કોર્ટના આદેશને પડકાર્યો

રોબર્ટ વાડ્રાએ શિકોહપુર લેન્ડ ડીલ મની લોન્ડરિંગ કેસમાં ED ના સમન્સ અને ટ્રાયલ કોર્ટના આદેશને દિલ્હી હાઈકોર્ટમાં પડકાર્યો છે. વધુ વિગત માટે ક્લિક કરો.

Priya Sharma · 4 દિવસ પેહલા
નાગપુર એરપોર્ટનું થશે ખાનગીકરણ: કેબિનેટે લીઝ વધારવા આપી મંજૂરી

નાગપુર એરપોર્ટનું થશે ખાનગીકરણ: કેબિનેટે લીઝ વધારવા આપી મંજૂરી

કેન્દ્રીય કેબિનેટે નાગપુર ઇન્ટરનેશનલ એરપોર્ટના અપગ્રેડેશન અને PPP મોડ હેઠળ તેના સંચાલન માટે GMR ને લીઝ આપવાની મંજૂરી આપી છે. વધુ વિગત માટે ક્લિક કરો.

Priya Sharma · 4 દિવસ પેહલા
નિતિન ગડકરીનો મોટો નિર્ણય: મહારાષ્ટ્ર પ્રવાસમાંપોતાના કાફલાના વાહનોમાં 50 ટકાનો ઘટાડો કર્યો

નિતિન ગડકરીનો મોટો નિર્ણય: મહારાષ્ટ્ર પ્રવાસમાંપોતાના કાફલાના વાહનોમાં 50 ટકાનો ઘટાડો કર્યો

કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ મહારાષ્ટ્ર મુલાકાત દરમિયાન પોતાના કાફલાના વાહનોમાં 50 ટકાનો ઘટાડો કર્યો છે. પીએમ મોદીની અપીલ બાદ આ નિર્ણય લેવાયો. વધુ વિગત માટે ક્લિક કરો.

Priya Sharma · 4 દિવસ પેહલા
CBI ડાયરેક્ટરની પસંદગી પર રાહુલ ગાંધીનો વિરોધ: પ્રક્રિયા પર ઉઠાવ્યા સવાલ

CBI ડાયરેક્ટરની પસંદગી પર રાહુલ ગાંધીનો વિરોધ: પ્રક્રિયા પર ઉઠાવ્યા સવાલ

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ CBI ડાયરેક્ટરની નિમણૂક પ્રક્રિયા સામે અસંમતિ નોંધાવી છે. તેમણે પસંદગીના માપદંડો અને પારદર્શિતા અંગે વડાપ્રધાન સમક્ષ વાંધો રજૂ કર્યો.

Priya Sharma · 5 દિવસ પેહલા
રાહુલ ગાંધીનો ધમાકેદાર હુમલો: NEETમાં ભાજપ સરકારની મિલીભગત

રાહુલ ગાંધીનો ધમાકેદાર હુમલો: NEETમાં ભાજપ સરકારની મિલીભગત

રાહુલ ગાંધીએ NEET-UG પરીક્ષા રદ થવા મામલે ભાજપ સરકારને ઘેરી છે. તેમણે આરોપ લગાવ્યો કે સરકાર લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે રમત રમનારાઓને બચાવી રહી છે.

Priya Sharma · 5 દિવસ પેહલા
હરદીપ સિંહ પુરીનો મોટો ખુલાસો: ભારતમાં 60 દિવસનો ક્રૂડ-LNG સ્ટોક તૈયાર

હરદીપ સિંહ પુરીનો મોટો ખુલાસો: ભારતમાં 60 દિવસનો ક્રૂડ-LNG સ્ટોક તૈયાર

કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ જણાવ્યું કે ભારતમાં ક્રૂડ અને LNGનો 60 દિવસનો સ્ટોક છે. LPG ઉત્પાદનમાં મોટો ઉછાળો આવ્યો છે અને ભાવ નિયંત્રણમાં સરકાર સફળ રહી છે.

Priya Sharma · 5 દિવસ પેહલા
ગુવાહાટીમાં NDA સરકારનો શપથ ગ્રહણ સમારોહ, પીએમ મોદી પહોંચ્યા

ગુવાહાટીમાં NDA સરકારનો શપથ ગ્રહણ સમારોહ, પીએમ મોદી પહોંચ્યા

ગુવાહાટીમાં NDA સરકારના શપથ ગ્રહણ માટે પીએમ મોદી અને અન્ય મહાનુભાવો પહોંચ્યા. નવા મંત્રીમંડળની રચનાની પ્રક્રિયા શરૂ. વધુ વિગત માટે ક્લિક કરો.

Priya Sharma · 6 દિવસ પેહલા
અખિલેશ યાદવ એ ઉત્તર પ્રદેશ કેબિનેટ વિસ્તરણ પર યોગીને ઘેર્યા

અખિલેશ યાદવ એ ઉત્તર પ્રદેશ કેબિનેટ વિસ્તરણ પર યોગીને ઘેર્યા

અખિલેશ યાદવ એ યુપીમાં કેબિનેટ વિસ્તરણની અટકળો વચ્ચે ભાજપ સરકાર પર પ્રહારો કર્યા છે. મહિલા અનામત અને યોગીની સત્તા પર સવાલો ઉઠાવ્યા. વધુ વિગત માટે વાંચો.

Kalpesh Kosti · 1 અઠવાડિયું પેહલા
સુપ્રિયા સુલે ની કારને અકસ્માત નડ્યો, પુણે-મુંબઈ હાઈવે પર સર્જાઈ ઘટના

સુપ્રિયા સુલે ની કારને અકસ્માત નડ્યો, પુણે-મુંબઈ હાઈવે પર સર્જાઈ ઘટના

પુણેથી મુંબઈ જતી વખતે NCP સાંસદ સુપ્રિયા સુલે ની કારને અન્ય વાહને ટક્કર મારી હતી. તમામ લોકો સુરક્ષિત છે. માર્ગ સુરક્ષા અંગે સુપ્રિયાએ ચિંતા વ્યક્ત કરી.

Kalpesh Kosti · 1 અઠવાડિયું પેહલા
સુવેન્દુ અધિકારી પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી બન્યા

સુવેન્દુ અધિકારી પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી બન્યા

સુવેન્દુ અધિકારી એ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. 11 મેના રોજ પ્રથમ વહીવટી બેઠક યોજાશે. TMC ના 15 વર્ષના શાસનનો અંત. વધુ વિગત માટે ક્લિક કરો.

Kalpesh Kosti · 1 અઠવાડિયું પેહલા
PM નરેન્દ્ર મોદીએ એકનાથ શિંદેના ખબર-અંતર પૂછ્યા, આપી પિતાતુલ્ય સલાહ

PM નરેન્દ્ર મોદીએ એકનાથ શિંદેના ખબર-અંતર પૂછ્યા, આપી પિતાતુલ્ય સલાહ

PM નરેન્દ્ર મોદીએ હેલિકોપ્ટર દુર્ઘટનામાંથી બચેલા એકનાથ શિંદેના ખબર-અંતર પૂછ્યા હતા. પશ્ચિમ બંગાળમાં બંને નેતાઓ વચ્ચે ખાસ વાતચીત થઈ. વધુ વિગત માટે ક્લિક કરો.

Kalpesh Kosti · 1 અઠવાડિયું પેહલા