મુખ્ય સામગ્રી પર જાઓ

પોલિટિક્સ

1246 लेख
દિલ્હી જંતર-મંતર પર વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ: અર્વિંદ કેજરીવાલ અને ભગવંત માનનો કેન્દ્ર સરકાર પર તીખો પ્રહાર - Ahmedabad Express

દિલ્હી જંતર-મંતર પર વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ: અર્વિંદ કેજરીવાલ અને ભગવંત માનનો કેન્દ્ર સરકાર પર તીખો પ્રહાર - Ahmedabad Express

દિલ્હીના જંતર-મંતર પર પેપર લીક અને પરીક્ષા પદ્ધતિમાં સુધારાની માંગ સાથે પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓ પર થયેલા લાઠીચાર્જ બાદ અર્વિંદ કેજરીવાલ અને ભગવંત માને મોદી સરકાર સામે ભારે રોષ વ્યક્ત કર્યો છે.

Kalpesh Kosti · 10 કલાક પેહલા
સોનમ વાંગચુકના સમર્થનમાં AAP નેતા ડો. કાયનાત અન્સારી આથાના મૌન ધરણાં

સોનમ વાંગચુકના સમર્થનમાં AAP નેતા ડો. કાયનાત અન્સારી આથાના મૌન ધરણાં

નેશનલ હીરો સોનમ વાંગચુકના આંદોલનને સમર્થન આપવા અને દેશની શિક્ષણ પ્રણાલીમાં સુધારાની માંગ સાથે આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપપ્રમુખ ડો. કાયનાત અન્સારી આથાએ ૩ કલાકના મૌન ધરણાં યોજ્યા હતા. તેમણે પેપર લીક અને વિદ્યાર્થીઓની આત્મહત્યાના મુદ્દે કેન્દ્ર સરકારને આડેહાથ લીધી હતી.

Kalpesh Kosti · 23 કલાક પેહલા
પડધરી ખેડૂત આંદોલન: ટ્રાન્સમિશન લાઇન વિરુદ્ધ AAP કિસાન મોરચાની ગર્જના

પડધરી ખેડૂત આંદોલન: ટ્રાન્સમિશન લાઇન વિરુદ્ધ AAP કિસાન મોરચાની ગર્જના

રાજકોટ જિલ્લાના પડધરી ખાતે ટ્રાન્સમિશન લાઇનના પ્રોજેક્ટ સામે ખેડૂત હિત રક્ષક સમિતિ દ્વારા ત્રણ દિવસીય પ્રતીક ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. ખેડૂતોની આ લડાઈને મજબૂત બનાવવા માટે AAP કિસાન મોરચાના પ્રદેશ પ્રમુખ પ્રવીણ રામ, ખેડૂત નેતા પંકજ રાણસરિયા અને રાજકોટ જિલ્લા પ્રમુખ તેજસ ગાજીપરાએ ઉપવાસ સ્થળ પર પહોંચીને ખેડૂતોની માંગને ન્યાયી ગણાવી હતી.

Kalpesh Kosti · 3 દિવસ પેહલા
NEET પેપર લીક વિવાદ: સોનમ વાંગચૂકના સમર્થનમાં AAP ની વિદ્યાર્થી પાંખ દિલ્હી કૂચ કરશે

NEET પેપર લીક વિવાદ: સોનમ વાંગચૂકના સમર્થનમાં AAP ની વિદ્યાર્થી પાંખ દિલ્હી કૂચ કરશે

NEET પેપર લીક અને શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ સાથે ચાલી રહેલા આંદોલનને વેગ આપવા માટે આમ આદમી પાર્ટીની વિદ્યાર્થી પાંખ (ASAP) સક્રિય થઈ છે. ASAP ના પ્રદેશ પ્રમુખ ધાર્મિક માથુકિયાએ સોનમ વાંગચૂકની અટકાયતના વિરોધમાં ૨૦ જુલાઈના રોજ દિલ્હી ખાતે આયોજિત સંસદ કૂચમાં જોડાવાની જાહેરાત કરી છે.

Kalpesh Kosti · 3 દિવસ પેહલા
રામોલ બ્લાસ્ટ પર AAPનો આક્રોશ: ઈસુદાન ગઢવીએ મૃતકોના પરિવાર માટે ₹50 લાખની સહાય માંગી

રામોલ બ્લાસ્ટ પર AAPનો આક્રોશ: ઈસુદાન ગઢવીએ મૃતકોના પરિવાર માટે ₹50 લાખની સહાય માંગી

અમદાવાદના રામોલ ખાતે ફટાકડાની ફેક્ટરીમાં થયેલા ભીષણ વિસ્ફોટમાં 8થી વધુ લોકોના મૃત્યુ થયા છે. આ ઘટના અંગે દુઃખ વ્યક્ત કરતા આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ રાજ્ય સરકાર સમક્ષ પીડિત પરિવારોને આર્થિક સહાય અને ઘટનાની ઉચ્ચસ્તરીય તપાસની માંગ કરી છે.

Kalpesh Kosti · 3 દિવસ પેહલા
ચૈતર વસાવા સમર્થન અભિયાન: રાજપીપળા કાર્યક્રમની તારીખ બદલાઈ, હવે 24 જુલાઈએ યોજાશે મહાસભા

ચૈતર વસાવા સમર્થન અભિયાન: રાજપીપળા કાર્યક્રમની તારીખ બદલાઈ, હવે 24 જુલાઈએ યોજાશે મહાસભા

નિરંજન વસાવાએ જણાવ્યું હતું કે, આ કાર્યક્રમ માટે તમામ સમાજના લોકો તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ અને સમર્થન મળી રહ્યું છે. કાર્યક્રમની સફળતા માટે તમામ આગેવાનો અને નર્મદા જિલ્લાની જનતાને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા માટે ભાવભર્યુ આમંત્રણ આપવામાં આવ્યું છે.

Kalpesh Kosti · 3 દિવસ પેહલા
જૂનાગઢ જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં ગરમાવો: ગોપાલ ઇટાલીયાની સરકાર સામે આક્રમક રજૂઆત

જૂનાગઢ જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં ગરમાવો: ગોપાલ ઇટાલીયાની સરકાર સામે આક્રમક રજૂઆત

જૂનાગઢ જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં મળેલી જિલ્લા ફરિયાદ સમિતિ અને અન્ય સંકલન સમિતિની બેઠકમાં ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ હાજરી આપી હતી. તેમણે ખેડૂતોના પ્રશ્નો, વહીવટી ખામીઓ અને સિંહ દ્વારા થતા હુમલાઓ જેવા ગંભીર મુદ્દાઓ પર તંત્રને સવાલ કર્યા હતા.

Kalpesh Kosti · 3 દિવસ પેહલા
E20 પેટ્રોલ વિવાદ: ભાજપને સદબુદ્ધિ આપવા માટે AAP કરશે હનુમાન ચાલીસાના પાઠ

E20 પેટ્રોલ વિવાદ: ભાજપને સદબુદ્ધિ આપવા માટે AAP કરશે હનુમાન ચાલીસાના પાઠ

કેન્દ્ર સરકાર દ્વારા વાહનોમાં E20 પેટ્રોલના ફરજિયાત ઉપયોગના નિર્ણય સામે આમ આદમી પાર્ટીએ વિરોધનો સૂર ઉઠાવ્યો છે. AAPના પ્રદેશ પ્રવક્તા યોગેશ જાદવાણીએ જાહેરાત કરી છે કે, ૧૯ જુલાઈ ૨૦૨૬, રવિવારના રોજ ગુજરાત પ્રદેશ કાર્યાલય ખાતે પક્ષ દ્વારા હનુમાન ચાલીસાના પાઠનું આયોજન કરવામાં આવ્યું છે.

Kalpesh Kosti · 3 દિવસ પેહલા
"સત્તાના અહંકારમાં ડૂબેલી સરકાર": સોનમ વાંગચુકના સમર્થનમાં AAP પ્રભારી ગોપાલ રાયનો હુંકાર

"સત્તાના અહંકારમાં ડૂબેલી સરકાર": સોનમ વાંગચુકના સમર્થનમાં AAP પ્રભારી ગોપાલ રાયનો હુંકાર

દેશના યુવાનોના ભવિષ્ય માટે છેલ્લા ૨૦ દિવસથી શાંતિપૂર્ણ અનશન કરી રહેલા સોનમ વાંગચુકને પોલીસે જંતર-મંતર પરથી બળજબરીપૂર્વક ઉઠાવી લેતા રાજકીય ગરમાવો આવ્યો છે. આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રભારી ગોપાલ રાયે આ કાર્યવાહીને સરકારની 'તાનાશાહી' ગણાવી છે.

Kalpesh Kosti · 3 દિવસ પેહલા
ઈસુદાન ગઢવીનો હુંકાર: "અમે સત્તા માટે નહીં, ગુજરાતના ભવિષ્ય માટે લડી રહ્યા છીએ"

ઈસુદાન ગઢવીનો હુંકાર: "અમે સત્તા માટે નહીં, ગુજરાતના ભવિષ્ય માટે લડી રહ્યા છીએ"

આમ આદમી પાર્ટી (AAP)ના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવેદન સામે આકરા પ્રહાર કર્યા છે. પંજાબમાં ધારાસભ્ય ચૈતર વસાવા અંગે કરવામાં આવેલી ટિપ્પણીથી આદિવાસી સમાજમાં ભારે રોષ હોવાનું જણાવી ગઢવીએ દાવો કર્યો હતો કે ચૈતર વસાવાને ખોટા કેસોમાં ફસાવીને તેમનો અવાજ દબાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

Kalpesh Kosti · 3 દિવસ પેહલા
ઘેડમાં ખેડૂતોની કફોડી હાલત: ૭૦ ટકા મગફળીનો પાક નિષ્ફળ, AAP દ્વારા તાત્કાલિક સર્વેની માંગ

ઘેડમાં ખેડૂતોની કફોડી હાલત: ૭૦ ટકા મગફળીનો પાક નિષ્ફળ, AAP દ્વારા તાત્કાલિક સર્વેની માંગ

ઘેડ વિસ્તારમાં સતત વરસાદ અને પાણી ભરાવાને કારણે ખેડૂતોની સ્થિતિ અત્યંત દયનીય બની છે. પાણુંદર, ખેરડા અને આસપાસના ગામોમાં મગફળીનો પાક સંપૂર્ણપણે નિષ્ફળ જતા, આમ આદમી પાર્ટી કિસાન મોરચાના પ્રદેશ અધ્યક્ષ પ્રવીણ રામે કેશોદની ટીમ સાથે ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચી ખેડૂતોની વેદના વાચા આપી છે.

Kalpesh Kosti · 4 દિવસ પેહલા
ખેડૂતોના સમર્થનમાં પ્રવીણ રામ: ટ્રાન્સમિશન લાઇન સામેની લડતને મળશે નવી ગતિ

ખેડૂતોના સમર્થનમાં પ્રવીણ રામ: ટ્રાન્સમિશન લાઇન સામેની લડતને મળશે નવી ગતિ

ટ્રાન્સમિશન લાઇનના વિરોધમાં ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ચાલી રહેલા ખેડૂતોના આંદોલન વચ્ચે, પડધરીમાં ખેડૂતોની એક સમિતિ દ્વારા ૩ દિવસીય ઉપવાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ લડતને વેગ આપવા માટે આમ આદમી પાર્ટી (AAP) કિસાન મોરચાના પ્રદેશ પ્રમુખ પ્રવીણ રામે આવતીકાલે, ૧૮ જુલાઈના રોજ આ કાર્યક્રમમાં હાજરી આપીને ખેડૂતોને ખુલ્લું સમર્થન આપવાની જાહેરાત કરી છે.

Kalpesh Kosti · 4 દિવસ પેહલા
ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં AAP આક્રમક: ૨૦ જુલાઈના રોજ નર્મદામાં યોજાશે વિશાળ રેલી

ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં AAP આક્રમક: ૨૦ જુલાઈના રોજ નર્મદામાં યોજાશે વિશાળ રેલી

નર્મદા જિલ્લાના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં આમ આદમી પાર્ટી (AAP) દ્વારા મોટા પાયે સમર્થન અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. AAP ના પ્રદેશ સંગઠન મંત્રી અને નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાએ જણાવ્યું છે કે ભાજપ સરકાર દ્વારા ધારાસભ્યનો અવાજ દબાવવાના પ્રયાસો થઈ રહ્યા છે, જેના વિરોધમાં આગામી ૨૦ જુલાઈ, ૨૦૨૬ ના રોજ એક વિશાળ કાર્યક્રમ યોજીને રજૂઆત કરવામાં આવશે.

Kalpesh Kosti · 4 દિવસ પેહલા
ગિફ્ટ સિટીમાં HCL ટેકની મોટી છલાંગ: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ગ્લોબલ સેન્ટરનું લોકાર્પણ

ગિફ્ટ સિટીમાં HCL ટેકની મોટી છલાંગ: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ગ્લોબલ સેન્ટરનું લોકાર્પણ

ગુજરાતના આઈટી સેક્ટર માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ ઘટનામાં, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના હસ્તે ગિફ્ટ સિટીમાં HCL ટેકનું નવું સેન્ટર ખુલ્લું મૂકવામાં આવ્યું છે. આ સેન્ટર સ્થાનિક યુવા પ્રતિભાઓ માટે રોજગારીની નવી તકોનું દ્વાર ખોલશે.

Kalpesh Kosti · 4 દિવસ પેહલા
કચ્છમાં પશુધનની કટોકટી: માલધારીઓની મદદ માટે AAP નેતા કિરણ દેસાઈની સરકારને આકરા શબ્દોમાં અપીલ

કચ્છમાં પશુધનની કટોકટી: માલધારીઓની મદદ માટે AAP નેતા કિરણ દેસાઈની સરકારને આકરા શબ્દોમાં અપીલ

કચ્છ જિલ્લામાં વરસાદની લાંબી ખેંચ અને તેના કારણે પશુધનની કથળતી સ્થિતિને લઈને આમ આદમી પાર્ટીના પ્રદેશ માલધારી સેલના અધ્યક્ષ કિરણ દેસાઈએ સરકાર સામે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કચ્છના માલધારીઓને તાત્કાલિક રાહત આપવા માટે મુખ્યમંત્રીને અપીલ કરી છે.

Kalpesh Kosti · 5 દિવસ પેહલા
નેતાઓના ફોટા ઉપર હોવા અંગે AAP નેતા હિમાંશુ ઠક્કરના ભાજપ પર વાકપ્રહાર

નેતાઓના ફોટા ઉપર હોવા અંગે AAP નેતા હિમાંશુ ઠક્કરના ભાજપ પર વાકપ્રહાર

રથયાત્રાના પવિત્ર અવસરે અમદાવાદમાં લગાવવામાં આવેલા હોર્ડિંગ્સને લઈને રાજકીય ગરમાવો જોવા મળ્યો છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રવક્તા હિમાંશુ ઠક્કરે હોર્ડિંગ્સમાં ભગવાનના ફોટાની ઉપર નેતાઓના ફોટા લગાવવાની પદ્ધતિને 'બુદ્ધિનું પ્રદર્શન' ગણાવીને આકરા પ્રહારો કર્યા છે.

Kalpesh Kosti · 5 દિવસ પેહલા
"હોટલમાં શાક ખાવાની જબરદસ્તી નથી, તો ઇંધણમાં કેમ?": E-20 પેટ્રોલ સામે ગોપાલ ઇટાલિયાની લડત

"હોટલમાં શાક ખાવાની જબરદસ્તી નથી, તો ઇંધણમાં કેમ?": E-20 પેટ્રોલ સામે ગોપાલ ઇટાલિયાની લડત

ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ પેટ્રોલ પંપો પર E-20 પેટ્રોલના ફરજિયાત ઉપયોગ સામે અવાજ ઉઠાવતા તેને સરકારી દાદાગીરી ગણાવી છે. તેમણે માંગ કરી છે કે ગ્રાહકોને શુદ્ધ પેટ્રોલ અને E-20 પેટ્રોલ વચ્ચે પસંદગીનો વિકલ્પ મળવો જોઈએ.

Kalpesh Kosti · 5 દિવસ પેહલા
E-20 પેટ્રોલ વિવાદ: વાહનોના એન્જિન બગડતા આમ આદમી પાર્ટી મેદાને, શરૂ કરી 'સહી ઝુંબેશ'

E-20 પેટ્રોલ વિવાદ: વાહનોના એન્જિન બગડતા આમ આદમી પાર્ટી મેદાને, શરૂ કરી 'સહી ઝુંબેશ'

આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ કેન્દ્ર સરકારના E-20 (૨૦% ઇથેનોલ મિશ્રિત) પેટ્રોલના ફરજિયાત ઉપયોગના નિર્ણયનો સખત વિરોધ કર્યો છે. તેમણે આ નિર્ણયને સામાન્ય નાગરિકોના ખિસ્સા પર બોજ અને વાહનોને નુકસાન પહોંચાડનાર ગણાવ્યો છે.

Kalpesh Kosti · 5 દિવસ પેહલા
પૂરની હોનારત દબાવવા ભાજપ વેપારીઓને લાલચ આપે છે? ધર્મેશ ભંડેરીના ગંભીર આક્ષેપો

પૂરની હોનારત દબાવવા ભાજપ વેપારીઓને લાલચ આપે છે? ધર્મેશ ભંડેરીના ગંભીર આક્ષેપો

આમ આદમી પાર્ટીના નેતા ધર્મેશ ભંડેરીએ સરકાર દ્વારા જાહેર કરાયેલા સહાય પેકેજને અતાર્કિક ગણાવ્યું છે અને સુરતમાં વારંવાર આવતી પૂરની સમસ્યા માટે ભાજપ શાસિત તંત્રની નિષ્ફળતાને જવાબદાર ઠેરવી છે.

Kalpesh Kosti · 6 દિવસ પેહલા
ચોટીલા સિંચાઈ યોજનાનો વિવાદ: "પાણીના નામે ખેડૂતોને મામુ બનાવવાનું બંધ કરો," રમેશ મેરનો સરકાર પર પ્રહાર

ચોટીલા સિંચાઈ યોજનાનો વિવાદ: "પાણીના નામે ખેડૂતોને મામુ બનાવવાનું બંધ કરો," રમેશ મેરનો સરકાર પર પ્રહાર

આમ આદમી પાર્ટીના નેતા રમેશ મેરે નાની મોરસલ સિંચાઈ યોજનાના સ્થળની મુલાકાત લીધા બાદ સરકાર પર ગંભીર આક્ષેપો કર્યા છે. તેમના જણાવ્યા મુજબ, છેલ્લા ૧૫ વર્ષથી ચૂંટણી સમયે નર્મદાના પાણીના નામે ખેડૂતોને માત્ર છેતરવામાં આવે છે.

Kalpesh Kosti · 6 દિવસ પેહલા