રાજકારણ
62 लेख
Nashik TCS Case: આરોપી નિદા ખાનની ધરપકડ, કોર્પોરેટ જેહાદની તપાસ તેજ
Nashik TCS Case માં મુખ્ય આરોપી નિદા ખાનની ધરપકડ થઈ છે. ધર્માંતરણ અને યૌન શોષણના આરોપો બાદ પોલીસે કાર્યવાહી કરી. હવે કોર્પોરેટ જેહાદના એંગલથી તપાસ થશે.
સુવેન્દુ અધિકારીના પીએની હત્યા: પશ્ચિમ બંગાળ પોલીસે વાહન જપ્ત કર્યું
પશ્ચિમ બંગાળના વિપક્ષી નેતા સુવેન્દુ અધિકારીના પીએ ચંદ્રની હત્યા મામલે પોલીસે વાહન જપ્ત કર્યું. ભાજપે આ ઘટનાને ટાર્ગેટેડ હુમલો ગણાવી TMC પર ગંભીર આક્ષેપો કર્યા છે.
પીએમ મોદી આર્ટ ઓફ લિવિંગની 45મી વર્ષગાંઠની ઉજવણીમાં આપશે હાજરી
પીએમ મોદી આર્ટ ઓફ લિવિંગની 45મી વર્ષગાંઠ અને શ્રી શ્રી રવિશંકરના 70મા જન્મદિવસે બેંગલુરુની મુલાકાત લેશે. વિવિધ સેવાકીય પ્રોજેક્ટ્સનો પ્રારંભ કરાવશે. જાણો વિગતો.
મમતા બેનર્જીનો રાજીનામું આપવા ઇનકાર, ચૂંટણી પંચ પર લૂંટનો આરોપ
મમતા બેનર્જીએ બંગાળમાં હાર બાદ રાજીનામું આપવાનો ઇનકાર કર્યો. તેમણે ચૂંટણી પંચને વિલન ગણાવી લોકશાહી સામે ખતરો હોવાનો દાવો કર્યો છે. જાણો વિગતો.
મમતા બેનર્જીનો ગંભીર આરોપ: EC વિલન અને BJP એ લોકશાહી લૂંટી
મમતા બેનર્જી (Mamta Banerjee) એ EC ને વિલન ગણાવી લોકશાહીની લૂંટના આરોપ લગાવ્યા છે. પશ્ચિમ બંગાળમાં આ વિવાદે ભારે રાજકીય ગરમાવો વધાર્યો છે, વધુ વિગતો માટે ક્લિક કરો.
લીના મારિયા પોલને મની લોન્ડરિંગ કેસમાં દિલ્હી હાઈકોર્ટે જામીન આપ્યા
મની લોન્ડરિંગ કેસમાં લીના મારિયા પોલને જામીન મળ્યા. છેતરપિંડી કેસમાં મોટી રાહત છતાં જેલવાસ ચાલુ રહેશે. સંપૂર્ણ વિગત અને કોર્ટનો આદેશ અહીં વાંચો.
અરવિંદ કેજરીવાલે ભાજપ પર લોકશાહીની હત્યાનો આરોપ લગાવ્યો
અરવિંદ કેજરીવાલે ભાજપ પર લોકશાહીની હત્યાનો ગંભીર આરોપ લગાવ્યો છે. પશ્ચિમ બંગાળ અને આસામ ચૂંટણી પરિણામો વચ્ચે તેમણે મતદારોના નામ કાપવા અંગે આકરા પ્રહારો કર્યા. જાણો કેજરીવાલે દિલ્હી અને બંગાળની સ્થિતિ અંગે શું મોટું નિવેદન આપ્યું.
બંગાળ અને આસામમાં મળેલી પ્રચંડ જીત પર પીએમ મોદીની પહેલી પ્રતિક્રિયા: જાણો તેમણે શું કહ્યું
પીએમ મોદીએ આસામ અને પશ્ચિમ બંગાળમાં ભાજપની જીત અને પુડુચેરીમાં NDA ગઠબંધનની જીત પર ખુશી વ્યક્ત કરી. પાર્ટીની પ્રચંડ જીત પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રતિક્રિયા વાંચો.
Ratna Debnath West Bengal Election માં 56,000 મતે આગળ નીકડયાં
Ratna Debnath West Bengal Election માં પાણીહાટીથી 56,000 મતે આગળ છે. ભાજપની આ જીત બંગાળમાં મહિલા સુરક્ષા પર લોકમત સમાન સાબિત થઈ રહી છે.
પશ્ચિમ બંગાળમાં BJP ની ઐતિહાસિક જીત સાથે મમતા યુગનો અંત
પશ્ચિમ બંગાળમાં BJP એ બહુમતી મેળવી મમતા બેનર્જીના 15 વર્ષના શાસનનો અંત આણ્યો છે. જાણો બંગાળમાં કેમ પલટાયું સત્તાનું સમીકરણ અને શું રહ્યા કારણો.
જબલપુરના બરગી ડેમમાં ક્રુઝ પલટી: 4ના મોત, રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ
મધ્યપ્રદેશના જબલપુરમાં બરગી ડેમમાં સહેલાણીઓથી ભરેલી ક્રુઝ પલટી જતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. 4 લોકોના મૃતદેહ મળ્યા છે, જ્યારે NDRF-SDRF દ્વારા બચાવ કામગીરી જારી છે.
કેન્દ્રનો મોટો નિર્ણય: ડિઝલ અને ATF પર નિકાસ ડ્યુટીમાં ઘટાડો, પેટ્રોલ યથાવત
કેન્દ્ર સરકારે ડિઝલ અને ATF પરની નિકાસ ડ્યુટીમાં નોંધપાત્ર ઘટાડો કર્યો છે. નવા દરો 1 મેથી અમલી બનશે, જ્યારે પેટ્રોલ પરની ડ્યુટી શૂન્ય રાખવામાં આવી છે.
UPI ક્રાંતિ: વાર્ષિક ટ્રાન્ઝેક્શન 24,162 કરોડે પહોંચ્યા, ભારત વિશ્વમાં મોખરે
ભારતના UPI પ્લેટફોર્મે FY 2025-26માં 314 લાખ કરોડ રૂપિયાના વ્યવહારો સાથે નવો ઇતિહાસ રચ્યો છે. ડિજિટલ પેમેન્ટ ક્ષેત્રે ભારત હવે વિશ્વનું નેતૃત્વ કરી રહ્યું છે.
રાજ ઠાકરેની પુણેમાં ગર્જના: "મરાઠી ભાષા માટે મહારાષ્ટ્રીયોએ આક્રમક બનવું પડશે"
પુણેમાં રાજ ઠાકરેએ મરાઠી અસ્મિતા અને ભાષા મુદ્દે કડક વલણ અપનાવ્યું છે. તેમણે ગુજરાતી સાઈનબોર્ડ અને રિક્ષાચાલકોની મરાઠી પ્રત્યેની ઉદાસીનતા પર પ્રહારો કર્યા.
મમતા બેનર્જીએ ભવાનીપુર સ્ટ્રોંગ રૂમની મુલાકાત લીધી; EVM સુરક્ષા મુદ્દે ચેતવણી
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ભવાનીપુર સ્ટ્રોંગ રૂમની મુલાકાત લઈ EVMમાં છેડછાડની આશંકા વ્યક્ત કરી છે. લોકશાહીના રક્ષણ માટે લડત આપવા તેમણે હાકલ કરી.
આપમાં સામેલ થયા ઘુમ્મણ ભાઈઓ: ભગવંત માને કરાવ્યું સભ્યપદ ગ્રહણ
મુખ્યમંત્રી ભગવંત માનની હાજરીમાં એડવોકેટ જીએસ ઘુમ્મણ અને જીપીએસ ઘુમ્મણ આપમાં જોડાયા છે. પંજાબના કાયદાકીય વર્તુળોમાં આ મોટા ફેરફારથી રાજકારણ ગરમાયું છે.
અકાલી દળનો બેવડો ચહેરો: ગેંગસ્ટરના પરિવારને રાજકીય રક્ષણ?
બલતેજ પન્નુએ અકાલી દળ પર ગેંગસ્ટરોને રાજકીય આશ્રય આપવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. પંજાબની સુરક્ષા સાથે ખિલવાડ કરતા આ જોડાણનો પર્દાફાશ થયો છે. જાણો વિગતો.
MP વિધાનસભામાં ઠરાવ પસાર: સીમાંકન બાદ મહિલા ઓને મળશે 33% અનામત
મધ્યપ્રદેશ વિધાનસભામાં મહિલા અનામત માટે ઐતિહાસિક ઠરાવ પસાર થયો છે. સીમાંકન બાદ ધારાસભામાં 33% બેઠકો મહિલાઓ માટે અનામત રહેશે, વિપક્ષના વોકઆઉટ વચ્ચે નિર્ણય.
Arvind Kejriwal case: જજ સામે ન હાજર રહેવાનો નિર્ણય
Arvind Kejriwal case: મુદ્દે કેજરીવાલે જજ Swarnkanta Sharma સમક્ષ હાજર ન રહેવાનો નિર્ણય જાહેર કર્યો; સત્યાગ્રહનો માર્ગ અપનાવ્યાનો દાવો.
મનોજ તિવારીનો મમતા સરકાર પર પ્રહાર, બંગાળમાં ડબલ એન્જિન સરકારનો દાવો
બંગાળ ચૂંટણી પહેલા મનોજ તિવારીએ મમતા બેનર્જી સરકાર પર કડક પ્રહાર કર્યો. ડબલ એન્જિન સરકારથી વિકાસ લાવવાનો BJPનો દાવો. વાંચો સંપૂર્ણ સમાચાર.