મુખ્ય સામગ્રી પર જાઓ

પોલિટિક્સ

1302 लेख
અનુરાગ ઠાકુરે કોંગ્રેસ પર પ્રહારો કર્યા, કહ્યું- 370 હટાવ્યા બાદ જમ્મુ-કાશ્મીરના દરેક ઘરે તિરંગો પહોંચ્યો

અનુરાગ ઠાકુરે કોંગ્રેસ પર પ્રહારો કર્યા, કહ્યું- 370 હટાવ્યા બાદ જમ્મુ-કાશ્મીરના દરેક ઘરે તિરંગો પહોંચ્યો

કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે શનિવારે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે વડાપ્રધાને કેન્દ્રીય બજેટમાં વિકસિત ભારતની પ્રતિજ્ઞા લીધી છે. મહિલાઓ, ખેડૂતો અને સમાજના દરેક વર્ગના લોકોનું બજેટમાં ધ્યાન રાખવામાં આવ્યું છે.  

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
ગુજરાત વિધાનસભાના પાર્કિગમાંથી પણ વિપક્ષના નેતાનો છેદ ઉડાડી દેવાયો!

ગુજરાત વિધાનસભાના પાર્કિગમાંથી પણ વિપક્ષના નેતાનો છેદ ઉડાડી દેવાયો!

વિધાનસભા પરિસરમાં વિપક્ષના નેતાની ગાડી માટે રિઝર્વ પાર્કિંગ હતું. જે જગ્યા વિપક્ષના નેતાના વાહન માટે રિઝર્વ હતી તેના પાટીયા ઉતારી લેવામાં આવ્યા છે. 

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા