પોલિટિક્સ
1175 लेख
"ચૈતર વસાવા જેટલા દબાશે, એટલા મોટા નેતા બનશે": કેજરીવાલની ભાજપને ચેતવણી
ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટ દ્વારા 7 વર્ષની સજા પર અરવિંદ કેજરીવાલે ભાજપ પર નિશાન સાધ્યું. જાણો કેજરીવાલે શા માટે તેને રાજકીય ષડયંત્ર ગણાવ્યું.
"ચૈતર વસાવાને ખોટા કેસમાં ફસાવી સજા અપાવી": AAP મહામંત્રી મનોજ સોરઠીયાનું નિવેદન
ધારાસભ્ય ચૈતર વસાવાને મળેલી 7 વર્ષની સજા પર મનોજ સોરઠીયાએ ભાજપ પર ગંભીર આક્ષેપો કર્યા. શું છે AAP ની આગળની રણનીતિ? સંપૂર્ણ અહેવાલ વાંચો.
ચૈતર વસાવાને સજા પર ઈસુદાન ગઢવીનું મોટું નિવેદન: "ભાજપને આદિવાસી સમાજનો અવાજ ખૂંચે છે"
ચૈતર વસાવાને મળેલી સજા રાજકીય ષડયંત્ર હોવાનું ઈસુદાન ગઢવીએ જણાવ્યું. જાણો ભાજપ પર લગાવેલા આક્ષેપો અને AAP ની આગળની રણનીતિ.
ચૈતર વસાવા કેસ: ભાજપ પર આદિવાસી સમાજનો અવાજ દબાવવાનો ગોપાલ ઇટાલીયાનો આક્ષેપ
AAP ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે સંભળાવેલી સજા બાદ ગોપાલ ઇટાલીયાએ પ્રેસ કોન્ફરન્સ યોજી. આ ઘટનાને ભાજપ પ્રેરિત ષડયંત્ર ગણાવ્યું.
કેજરીવાલે કરી મોટી જાહેરાત! મહિલાઓના ખાતામાં એકસાથે આવશે આટલા હજાર - Ahmedabad Express
આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલે પંજાબ સરકારની મહિલા આર્થિક સહાય યોજનાને વિશ્વનો સૌથી મોટો મહિલા સશક્તિકરણ કાર્યક્રમ ગણાવ્યો છે.
કોંગ્રેસને મોટો ફટકો! પંજાબમાં પાલિકા પ્રમુખ સહિત આટલા નેતાઓ 'આપ'માં જોડાયા - Ahmedabad Express
પંજાબમાં કોંગ્રેસને મોટો ઝટકો આપતા શ્રી હરગોબિંદપુર નગર કાઉન્સિલના પ્રમુખ અને પઠાણકોટના દિગ્ગજ નેતાઓ આમ આદમી પાર્ટીમાં સામેલ થયા છે.
ખેડૂતોને પ્રતિ ટાવર ₹2 કરોડનું વળતર આપો: બ્રિજરાજ સોલંકીની સરકાર પાસે માંગ
જસદણ-વિંછીયામાં વીજ લાઇન અને વળતર મુદ્દે ખેડૂતોની લડાઈ. AAP નેતા બ્રિજરાજ સોલંકીએ મામલતદારને આવેદન આપી ન્યાયની માંગ કરી.
આદિવાસી વિસ્તારોમાં શિક્ષણની ગંભીર સ્થિતિ: ડૉ. કરન બારોટે ઉઠાવ્યા ડ્રોપ આઉટ રેશિયોના મુદ્દા
ગુજરાતમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણીના ભપકા પાછળ શિક્ષણની વાસ્તવિકતા શું છે? ડૉ. કરન બારોટે ઉઠાવેલા સવાલો અહીં વાંચો.
વીજ થાંભલાના વિરોધમાં AAPની ખેડૂત મહાપંચાયત: 27 જૂને નગરા ગામે હજારો ખેડૂતો એકઠા થશે
વઢવાણના નગરા ગામે 27 જૂને યોજાશે ખેડૂત મહાપંચાયત. વીજ કંપનીઓના દમન અને વળતરના મુદ્દે AAP નેતાઓ ખેડૂતોને મળશે.
“પુસ્તકો નથી તો શું ભણાવશો?” ગોપાલ ઇટાલિયાના આકરા સવાલથી તંત્રમાં દોડધામ
વિસાવદરની સરકારી શાળાઓમાં પાઠ્યપુસ્તકોની અછત મુદ્દે ગોપાલ ઇટાલિયાની આક્રમક રજૂઆત. અધિકારીઓએ મુલાકાત ટાળતા શિક્ષણતંત્રમાં ચકચાર.
થામામ જળસંગ્રહ ટાંકીના અધૂરા ભંગાણથી સુરક્ષાને ખતરો છે?
મુખ્ય ઘટના શું છે?કેરળના થામામમાં આવેલી 1.35 કરોડ લિટરની વિશાળ જળસંગ્રહ ટાંકીનો એક ભાગ (ચૅમ્બર 1) 10 નવેમ્બર, 2022ના રોજ તૂટી પડ્યો હતો. આ ઘટનાને સાત મહિના વીતી...
નર્મદામાં ભાજપ-કોંગ્રેસને મોટો ફટકો: ધારાસભ્ય ચૈતર વસાવાની હાજરીમાં સેંકડો આગેવાનો AAPમાં જોડાયા
નર્મદા જિલ્લાના તિલકવાડા ખાતે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની ઉપસ્થિતિમાં કોંગ્રેસ અને ભાજપના અનેક દિગ્ગજ આગેવાનોએ AAPનો ખેસ ધારણ કર્યો. ચૈતર વસાવાએ ભાજપ સરકારની નીતિઓ પર આકરા પ્રહાર કરતા ગુજરાતમાં બદલાવની રાજનીતિનો સંકલ્પ દોહરાવ્યો.
મનોજ સોરઠિયાનું મોટું નિવેદન: આમ આદમી પાર્ટી ગુજરાતમાં લાવશે પરિવર્તન
આમ આદમી પાર્ટીએ ‘મિશન ૨૦૨૭’ અંતર્ગત ગુજરાતમાં સંગઠનને મજબૂત બનાવવા માટે સંગઠન મંત્રીઓની નિમણૂક પ્રક્રિયા શરૂ કરી છે. પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયાએ જણાવ્યું કે દરેક બૂથ સુધી પાર્ટીની વિચારધારા પહોંચાડવી અને ગુજરાતમાં પરિવર્તન લાવવું એ જ અમારું મુખ્ય લક્ષ્ય છે.
પ્રવેશોત્સવ પહેલાં ‘પુસ્તક પ્રવેશોત્સવ’ કરો, શાળાઓમાં હજુ પાઠ્યપુસ્તકો નથી: ગોપાલ ઇટાલિયા
આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે, જૂનાગઢ જિલ્લાના કલેક્ટર સાહેબની અધ્યક્ષતામાં જિલ્લા ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ધારાસભ્ય તરીકે મેં એક પ્રશ્ન ઉઠાવ્યો હતો કે જૂનાગઢ જિલ્લાની સરકારી શાળાઓને સરકાર તરફથી આપવામાં આવતા મફત પાઠ્યપુસ્તકોમાંથી કેટલાં પુસ્તકો પહોંચ્યા છે, કેટલાં હજુ બાકી છે અને બાકીનાં પુસ્તકો ક્યારે મળશે?
AAP ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાના સતત પ્રયત્નોથી કુબા (રાવણી) ગામના 20 વર્ષ જૂના જમીન રેકોર્ડના પ્રશ્નનું નિરાકરણ
વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાના સતત પ્રયત્નો અને રજૂઆતોના પરિણામે કુબા (રાવણી) ગામના ખેડૂતોને છેલ્લા બે દાયકાથી સતાવતો ગંભીર પ્રશ્ન હવે ઉકેલ તરફ આગળ વધ્યો છે. વર્ષ 2006 દરમિયાન કુબા (રાવણી) ગામના હક્કપત્રક (હકપત્રક નંબર-6)નો મહત્વપૂર્ણ રેવન્યુ રેકોર્ડ નાશ પામ્યો હોવાનું સામે આવ્યું હતું. જેના કારણે ગામના ખેડૂતોને છેલ્લા 20 વર્ષથી જમીન સંબંધિત વિવિધ નોંધો, ઉત્તરોત્તર નોંધ, વારસાઈ નોંધ અને અન્ય રેવન્યુ પ્રક્રિયાઓમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો.
નર્મદા જિલ્લાના વિકાસ માટે ચૈતર વસાવાની રજૂઆત: આરોગ્ય અને શિક્ષણ સુવિધાઓ પર ભાર
નર્મદા જિલ્લા સંકલન બેઠકમાં ધારાસભ્ય ચૈતર વસાવાએ આરોગ્ય, શિક્ષણ, જમીન અને રોજગાર જેવા મહત્વના મુદ્દાઓ રજૂ કર્યા. તંત્રએ આપ્યું નિરાકરણનું આશ્વાસન.
AAP ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ જિલ્લા ફરિયાદ કમિટીની બેઠકમાં આપી હાજરી
જૂનાગઢ જિલ્લા ફરિયાદ નિવારણ બેઠકમાં AAP ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ ખેડૂતોની રિબેટ, પુસ્તકોની અછત અને જમીન નોંધ જેવા મહત્વના મુદ્દાઓ રજૂ કર્યા.
મંદિરનું દાન પણ સલામત નથી? AAP પ્રવક્તા હિમાંશુ ઠક્કરના ગંભીર આક્ષેપ
મંદિરમાં આવતું દાન અને તેની સુરક્ષા અંગે આમ આદમી પાર્ટીના પ્રવક્તા હિમાંશુ ઠક્કરના સનસનાટીભર્યા આક્ષેપો. સંપૂર્ણ સમાચાર અહીં વાંચો.
ભાજપની પ્રાથમિકતા સ્કૂલ-હોસ્પિટલ નહીં પણ 5-સ્ટાર કમલમ: મનોજ સોરઠીયા
આમ આદમી પાર્ટીના મનોજ સોરઠીયાએ ભાજપના 30 વર્ષના શાસન પર સવાલો ઉઠાવ્યા છે. ભાજપની પ્રાથમિકતા કમલમ બનાવવા પર છે કે જનતાના વિકાસ પર? વાંચો વિગતો.
જસદણ: વીજ થાંભલા સામે ખેડૂતોની વ્હારે AAP, બ્રિજરાજ સોલંકીની ચીમકી
જસદણના વિછિયામાં વળતર વગર વીજ થાંભલા નાખતી કંપનીઓ સામે AAP ની સફળ લડત. બ્રિજરાજ સોલંકીએ પોલીસ અને અધિકારીઓને ખેતરમાંથી પાછા વાળ્યા. જાણો વધુ.