પોલિટિક્સ
1003 लेख
અખિલેશ યાદવ એ ઉત્તર પ્રદેશ કેબિનેટ વિસ્તરણ પર યોગીને ઘેર્યા
અખિલેશ યાદવ એ યુપીમાં કેબિનેટ વિસ્તરણની અટકળો વચ્ચે ભાજપ સરકાર પર પ્રહારો કર્યા છે. મહિલા અનામત અને યોગીની સત્તા પર સવાલો ઉઠાવ્યા. વધુ વિગત માટે વાંચો.
સુપ્રિયા સુલે ની કારને અકસ્માત નડ્યો, પુણે-મુંબઈ હાઈવે પર સર્જાઈ ઘટના
પુણેથી મુંબઈ જતી વખતે NCP સાંસદ સુપ્રિયા સુલે ની કારને અન્ય વાહને ટક્કર મારી હતી. તમામ લોકો સુરક્ષિત છે. માર્ગ સુરક્ષા અંગે સુપ્રિયાએ ચિંતા વ્યક્ત કરી.
પંજાબના મંત્રી સંજીવ અરોરાની ધરપકડ, ગુરુગ્રામ કોર્ટે 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા
પંજાબના મંત્રી સંજીવ અરોરા ની 100 કરોડના GST કૌભાંડમાં ED દ્વારા ધરપકડ કરવામાં આવી છે. ગુરુગ્રામ કોર્ટે 7 દિવસના રિમાન્ડ આપ્યા છે. વધુ વિગતો માટે વાંચો.
સુવેન્દુ અધિકારી પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી બન્યા
સુવેન્દુ અધિકારી એ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. 11 મેના રોજ પ્રથમ વહીવટી બેઠક યોજાશે. TMC ના 15 વર્ષના શાસનનો અંત. વધુ વિગત માટે ક્લિક કરો.
PM નરેન્દ્ર મોદીએ એકનાથ શિંદેના ખબર-અંતર પૂછ્યા, આપી પિતાતુલ્ય સલાહ
PM નરેન્દ્ર મોદીએ હેલિકોપ્ટર દુર્ઘટનામાંથી બચેલા એકનાથ શિંદેના ખબર-અંતર પૂછ્યા હતા. પશ્ચિમ બંગાળમાં બંને નેતાઓ વચ્ચે ખાસ વાતચીત થઈ. વધુ વિગત માટે ક્લિક કરો.
પંજાબ સાથે અન્યાય? હજારો કરોડનું ફંડ રોકવા મુદ્દે કેજરીવાલે કેન્દ્ર સરકારને ઘેરી
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલે પંજાબના મંત્રી સંજીવ અરોરાના નિવાસસ્થાને થઈ રહેલા EDના દરોડા પર આકરા પ્રહાર કર્યા છે. કેજરીવાલે આરોપ લગાવ્યો કે ભાજપ EDનો ઉપયોગ કરીને વિપક્ષી નેતાઓ પર પક્ષ બદલવા દબાણ કરી રહ્યું છે. તેમણે અશોક મિત્તલનું ઉદાહરણ આપતા જણાવ્યું કે ભાજપમાં જોડાતા જ તપાસ બંધ થઈ જાય છે.
Nashik TCS Case: આરોપી નિદા ખાનની ધરપકડ, કોર્પોરેટ જેહાદની તપાસ તેજ
Nashik TCS Case માં મુખ્ય આરોપી નિદા ખાનની ધરપકડ થઈ છે. ધર્માંતરણ અને યૌન શોષણના આરોપો બાદ પોલીસે કાર્યવાહી કરી. હવે કોર્પોરેટ જેહાદના એંગલથી તપાસ થશે.
સુવેન્દુ અધિકારીના પીએની હત્યા: પશ્ચિમ બંગાળ પોલીસે વાહન જપ્ત કર્યું
પશ્ચિમ બંગાળના વિપક્ષી નેતા સુવેન્દુ અધિકારીના પીએ ચંદ્રની હત્યા મામલે પોલીસે વાહન જપ્ત કર્યું. ભાજપે આ ઘટનાને ટાર્ગેટેડ હુમલો ગણાવી TMC પર ગંભીર આક્ષેપો કર્યા છે.
હર્ષ સંઘવીનું રાજીનામું માંગતા ‘આપ’ નેતા બ્રિજરાજ સોલંકી, ડ્રગ્સ મુદ્દે આક્ષેપ
ગુજરાતમાં વધતા ડ્રગ્સ અને દારૂના દૂષણ મુદ્દે આમ આદમી પાર્ટીએ હર્ષ સંઘવીનું રાજીનામું માંગ્યું છે. 14 લાખ ગુજરાતીઓ નશાના બંધાણી હોવાનો વિધાનસભાનો આંકડો ટાંક્યો.
પીએમ મોદી આર્ટ ઓફ લિવિંગની 45મી વર્ષગાંઠની ઉજવણીમાં આપશે હાજરી
પીએમ મોદી આર્ટ ઓફ લિવિંગની 45મી વર્ષગાંઠ અને શ્રી શ્રી રવિશંકરના 70મા જન્મદિવસે બેંગલુરુની મુલાકાત લેશે. વિવિધ સેવાકીય પ્રોજેક્ટ્સનો પ્રારંભ કરાવશે. જાણો વિગતો.
મમતા બેનર્જીનો રાજીનામું આપવા ઇનકાર, ચૂંટણી પંચ પર લૂંટનો આરોપ
મમતા બેનર્જીએ બંગાળમાં હાર બાદ રાજીનામું આપવાનો ઇનકાર કર્યો. તેમણે ચૂંટણી પંચને વિલન ગણાવી લોકશાહી સામે ખતરો હોવાનો દાવો કર્યો છે. જાણો વિગતો.
મમતા બેનર્જીનો ગંભીર આરોપ: EC વિલન અને BJP એ લોકશાહી લૂંટી
મમતા બેનર્જી (Mamta Banerjee) એ EC ને વિલન ગણાવી લોકશાહીની લૂંટના આરોપ લગાવ્યા છે. પશ્ચિમ બંગાળમાં આ વિવાદે ભારે રાજકીય ગરમાવો વધાર્યો છે, વધુ વિગતો માટે ક્લિક કરો.
લીના મારિયા પોલને મની લોન્ડરિંગ કેસમાં દિલ્હી હાઈકોર્ટે જામીન આપ્યા
મની લોન્ડરિંગ કેસમાં લીના મારિયા પોલને જામીન મળ્યા. છેતરપિંડી કેસમાં મોટી રાહત છતાં જેલવાસ ચાલુ રહેશે. સંપૂર્ણ વિગત અને કોર્ટનો આદેશ અહીં વાંચો.
અરવિંદ કેજરીવાલે ભાજપ પર લોકશાહીની હત્યાનો આરોપ લગાવ્યો
અરવિંદ કેજરીવાલે ભાજપ પર લોકશાહીની હત્યાનો ગંભીર આરોપ લગાવ્યો છે. પશ્ચિમ બંગાળ અને આસામ ચૂંટણી પરિણામો વચ્ચે તેમણે મતદારોના નામ કાપવા અંગે આકરા પ્રહારો કર્યા. જાણો કેજરીવાલે દિલ્હી અને બંગાળની સ્થિતિ અંગે શું મોટું નિવેદન આપ્યું.
મતદાન યાદીમાંથી આખી સોસાયટીના ૧૦૦૦ નામ ગાયબ: ચૂંટણી પ્રક્રિયા સામે ડૉ. કરન બારોટના સવાલો
આમ આદમી પાર્ટી (AAP) ના ગુજરાત પ્રદેશ મુખ્ય પ્રવક્તા ડૉ. કરન બારોટે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં થયેલી કથિત ગેરરીતિઓ મુદ્દે સરકાર અને સત્તાધારી પક્ષ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે જણાવ્યું કે ૭૦૦થી વધુ ઉમેદવારોને બિનહરીફ જાહેર કરીને લોકશાહીની હત્યા કરવામાં આવી છે. ચૂંટણીના દિવસે એક આખી સોસાયટીના ૧૦૦૦ લોકોના નામ મતદાન યાદીમાંથી ગાયબ હોવાના કારણે તેઓ મતાધિકારથી વંચિત રહ્યા હતા.
બંગાળ અને આસામમાં મળેલી પ્રચંડ જીત પર પીએમ મોદીની પહેલી પ્રતિક્રિયા: જાણો તેમણે શું કહ્યું
પીએમ મોદીએ આસામ અને પશ્ચિમ બંગાળમાં ભાજપની જીત અને પુડુચેરીમાં NDA ગઠબંધનની જીત પર ખુશી વ્યક્ત કરી. પાર્ટીની પ્રચંડ જીત પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રતિક્રિયા વાંચો.
Ratna Debnath West Bengal Election માં 56,000 મતે આગળ નીકડયાં
Ratna Debnath West Bengal Election માં પાણીહાટીથી 56,000 મતે આગળ છે. ભાજપની આ જીત બંગાળમાં મહિલા સુરક્ષા પર લોકમત સમાન સાબિત થઈ રહી છે.
પશ્ચિમ બંગાળમાં BJP ની ઐતિહાસિક જીત સાથે મમતા યુગનો અંત
પશ્ચિમ બંગાળમાં BJP એ બહુમતી મેળવી મમતા બેનર્જીના 15 વર્ષના શાસનનો અંત આણ્યો છે. જાણો બંગાળમાં કેમ પલટાયું સત્તાનું સમીકરણ અને શું રહ્યા કારણો.
જબલપુરના બરગી ડેમમાં ક્રુઝ પલટી: 4ના મોત, રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ
મધ્યપ્રદેશના જબલપુરમાં બરગી ડેમમાં સહેલાણીઓથી ભરેલી ક્રુઝ પલટી જતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. 4 લોકોના મૃતદેહ મળ્યા છે, જ્યારે NDRF-SDRF દ્વારા બચાવ કામગીરી જારી છે.
કેન્દ્રનો મોટો નિર્ણય: ડિઝલ અને ATF પર નિકાસ ડ્યુટીમાં ઘટાડો, પેટ્રોલ યથાવત
કેન્દ્ર સરકારે ડિઝલ અને ATF પરની નિકાસ ડ્યુટીમાં નોંધપાત્ર ઘટાડો કર્યો છે. નવા દરો 1 મેથી અમલી બનશે, જ્યારે પેટ્રોલ પરની ડ્યુટી શૂન્ય રાખવામાં આવી છે.