Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • રાજકારણ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • યુગદ્રષ્ટા બાબા હરદેવસિંહજી મહારાજની પાવન સ્મૃતિમાં ‘સમર્પણ દિવસ’ સમાગમનું આયોજન કરાયું

યુગદ્રષ્ટા બાબા હરદેવસિંહજી મહારાજની પાવન સ્મૃતિમાં ‘સમર્પણ દિવસ’ સમાગમનું આયોજન કરાયું

યુગદ્રષ્ટા બાબા હરદેવસિંહજી મહારાજની પાવન સ્મૃતિમાં ‘સમર્પણ દિવસ’ સમાગમનું આયોજન તા.13 મે સોમવારના રોજ સતગુરુ માતા સુદીક્ષાજી મહારાજ અને નિરંકારી રાજપિતાના પાવન સાનિધ્યમાં સંત નિરંકારી આધ્યાત્મિક સ્થળ, સમાલખા (હરયાના) ખાતે આયોજન કરવામાં આવ્યું.

 

Ahmedabad May 14, 2024
યુગદ્રષ્ટા બાબા હરદેવસિંહજી મહારાજની પાવન સ્મૃતિમાં ‘સમર્પણ દિવસ’ સમાગમનું આયોજન કરાયું

યુગદ્રષ્ટા બાબા હરદેવસિંહજી મહારાજની પાવન સ્મૃતિમાં ‘સમર્પણ દિવસ’ સમાગમનું આયોજન કરાયું

અમદાવાદ : જયારે આપણે જીવન ની દરેક પળ આ નિરંકાર પ્રભુ પ્રતિ સંપૂર્ણ સમર્પ્રિત ભાવ સાથે પોતાનું જીવન જીવીયે છીએ ત્યારે જ સાચા અર્થમાં માનવતાના કલ્યાણાર્થે આપણું જીવન સમર્પ્રિત થઇ જાય છે. આવુ જ પ્રેમ-ભક્તિથી યુક્ત જીવન બાબા હરદેવ સિંહજીએ પોતે જીવીને દેખાડયું હતું, આ આશિષ વચન સતગુરુ માતા સુદીક્ષાજી મહારાજ દ્વારા સમર્પણ દિવસના પાવન અવસર પર વ્યકત કરવામાં આવ્યા.

યુગદ્રષ્ટા બાબા હરદેવસિંહજી મહારાજની પાવન સ્મૃતિમાં ‘સમર્પણ દિવસ’ સમાગમનું આયોજન તા.13 મે સોમવારના રોજ સતગુરુ માતા સુદીક્ષાજી મહારાજ અને નિરંકારી રાજપિતાના પાવન સાનિધ્યમાં સંત નિરંકારી આધ્યાત્મિક સ્થળ, સમાલખા (હરયાના) ખાતે આયોજન કરવામાં આવ્યું જેમાં દિલ્હી, એન. સી. આર. સહિત પાડોસી રાજ્યથી હજારોની સંખ્યામાં સમીલિત થઇ બાબા હરદેવ સિંહ જી પરોપકારનું સ્મરણ કર્યું તેમજ હૃદયપૂર્વક શ્રદ્ધા સુમન અર્પિત કર્યા.

માનવતાના મસીહા બાબા હરદેવ સિંહજીની શિક્ષાઓનું સ્મરણ કરતા સતગુરુ માતાજીએ ફરમાવ્યું કે બાબાજી સ્વયં પ્રેમની સજીવ મૂર્તિ બનીને નિસ્વાર્થ ભાવથી જીવન જીવવાની કળા શીખવાડી હતી. વધુમાં માતાજીએ કહ્યું કે જયારે પરમાત્મા સાથે સાચ્ચો પ્રેમ થઇ જાય તો માયાવી સંસારની લાભ અને હાની આપણને પ્રભાવિત કરતી નથી કારણકે ઈશ્વર સાથેનો પ્રેમ અને એની પસંદગી આપણા માટે સર્વોપરી થઇ જાય છે. આનાથી વિપરીત જયારે આપણે પોતાને પરમાત્માની સાથે નહિ જોડીને ભૌતિક વસ્તુઓથી જોડાઈ જઈએ છીએ ત્યારે ક્ષણભંગુર સુખ અને સુવિધા તરફ ધ્યાન કેન્દ્રિત થઇ જાય છે. જેના કારણે આપણે મોહમાં ફસાઈ જીવનની વાસ્તવિક આનંદની અનુભૂતિ વંચિત થઇ જયીએ છીએ. વાસ્તવિકતા તો એજ છે કે સાચ્ચો આનંદ ફક્ત આ પ્રભુ પરમાત્મા સાથે જોડાઈને એની નિરંતર સ્તુતિ કરવામાં છે જે સંતોના જીવનથી નિરંતર પ્રેરણા લઇને પ્રાપ્ત કરી શકાય છે. આજ ભગતના જીવન નો મૂળ સાર પણ છે. પરિવાર, સમાજ અને સંસારમાં સ્વયં પ્રેમ રૂપી બની પૂલોનું નિર્માણ કરીયે કારણકે સમર્પણ અને પ્રેમ આ બે અનમોલ શબ્દ જ સંપૂર્ણ પ્રેમાં-ભક્તિ નો આધાર છે જેમાં સર્વેને કલ્યાણની સુંદર ભાવના જોડાયેલ છે.

સમર્પણ દિવસના અવસર પર દિવંગત સંત અવનીતજીની નિઃસ્વાર્થ સેવાનો ઉલેખ કરીને સતગુરુ માતાજીએ કહ્યું કે એમણે હંમેશા સતગુરુના સેવક બની પોતાનું સંબંધ નહિ પણ સાચ્ચી ભક્તિ અને નિષ્ઠા નિભાવી. આ સમાગમમાં મિશનના અનેક વક્તાઓ બાબાજી ના પ્રેમ, કરુણા, દયા અને સમર્પણ જેવા દિવ્ય ગુણોનો પોતાના ભાવ વિચાર, ગીત, ભજન અને કવિતાઓના માધ્યમથી વ્યક્ત કર્યા. નિઃસંદેહ પ્રેમના પુંજ બાબા હરદેવ સિંહજીની કરુણામયી અનુપમ છબી પ્રત્યેક શ્રદ્ધાળુ ભગતના હૃદયમાં ભુસાઈ નહિ એવી પરમેનેંટ છાપના રૂપમાં અંકિત છે અને એમના આ ઉપકારો માટે નિરંકારી જગતના પ્રત્યેક ભગત રૂણી રહેશે.

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

GCCI દ્વારા તારીખ ૧ જૂન થી ૧૫ જૂન, ર0રપ દરમિયાન આયોજિત થયેલ પખવાડિક મેગા બ્લડ ડોનેશન કેમ્પ
ahmedabad
June 14, 2025

GCCI દ્વારા તારીખ ૧ જૂન થી ૧૫ જૂન, ર0રપ દરમિયાન આયોજિત થયેલ પખવાડિક મેગા બ્લડ ડોનેશન કેમ્પ

વિશ્વ રક્તદાતા દિવસની ઉજવણીના ઉપલક્ષ્યમાં ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI) મહાજન સંકલન ટાસ્કફોસ દ્વારા તેના સંલગ્ન સભ્ય સંગઠનો સાથે મળીને તારીખ ૧ જૂન થી ૧૫ જૂન, ર0રપ દરમિયાન એક મેગા બ્લડ ડોનેશન કેમ્પનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું છે. 

અમદાવાદ પ્લેન ક્રેશ: LICની મોટી જાહેરાત! ક્લેમ મેળવો ડેથ સર્ટિફિકેટ વગર
ahmedabad
June 14, 2025

અમદાવાદ પ્લેન ક્રેશ: LICની મોટી જાહેરાત! ક્લેમ મેળવો ડેથ સર્ટિફિકેટ વગર

અમદાવાદ પ્લેન ક્રેશમાં LICની મોટી જાહેરાત! ડેથ સર્ટિફિકેટ વગર ઝડપી ક્લેમ પતાવટ. 265 મોતમાં પીડિતોના પરિવારોને રાહત. વધુ જાણો!  

શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ અન્વયે તા.૧૩ જૂન ૨૦૨૫ના રોજ કામચલાઉ મેરીટ જાહેર
June 13, 2025

શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ અન્વયે તા.૧૩ જૂન ૨૦૨૫ના રોજ કામચલાઉ મેરીટ જાહેર

ઉમેદવારો યાદીમાં કોઈપણ પ્રકારનો વાંધો તા. ૧૬ જૂનના રોજ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી ખાતે રજૂ કરી શકશે.

Braking News

એર ઈન્ડિયાને રૂ. 1.10 કરોડનો દંડ, પાઈલટે કરી ફરિયાદ; જાણો સમગ્ર મામલો
એર ઈન્ડિયાને રૂ. 1.10 કરોડનો દંડ, પાઈલટે કરી ફરિયાદ; જાણો સમગ્ર મામલો
January 24, 2024

આ મામલો પાયલોટ દ્વારા નોન-સ્ટોપ બેંગલુરુ-સાન ફ્રાન્સિસ્કો ફ્લાઇટ ઉડાડવાના ઇનકાર સાથે સંબંધિત છે. સૂત્રોનું એમ પણ કહેવું છે કે ફ્લાઇટમાં પૂરતો ઇમરજન્સી ઓક્સિજન ન હોવાથી પાઇલટે ટેક ઓફ કરવાનો ઇનકાર કરી દીધો હતો.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

રાજ્યમાં 1 જૂન, 2023 થી 6 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે બાલવાટિકા શરૂ કરવામાં આવશે
રાજ્યમાં 1 જૂન, 2023 થી 6 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે બાલવાટિકા શરૂ કરવામાં આવશે
February 21, 2023
શું મોદી કેબિનેટનું વિસ્તરણ અટકી ગયું, હવે થશે કે નહીં? બધા સમીકરણો સમજો
શું મોદી કેબિનેટનું વિસ્તરણ અટકી ગયું, હવે થશે કે નહીં? બધા સમીકરણો સમજો
July 25, 2023
શિયાળાની ઋતુમાં તમારી ત્વચામાં કુદરતી ચમક લાવવા માટે આ રીતે કરીના પાંદડાનો ઉપયોગ કરો
શિયાળાની ઋતુમાં તમારી ત્વચામાં કુદરતી ચમક લાવવા માટે આ રીતે કરીના પાંદડાનો ઉપયોગ કરો
November 13, 2024
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2025 All Rights Reserved By Ahmedabad Express