Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • રાજકારણ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • બજાજ હાઉસિંગ ફાઈનાન્સ હોમ લોનની અવધિને વધારીને 40 વર્ષ સુધી કરી

બજાજ હાઉસિંગ ફાઈનાન્સ હોમ લોનની અવધિને વધારીને 40 વર્ષ સુધી કરી

ઇન્ડસ્ટ્રીમાં પ્રથમ, બજાજ હાઉસિંગ ફાઈનાન્સે હોમ લોન્સ માટેની એની અવધિને 30 વર્ષથી વધારીને અધિકતમ અવધિ 40 વર્ષ કરી છે, ઇન્ડસ્ટ્રીમાં આ નિમ્નતમ ઈએમઆઈ રૂા.733/લાખ પ્રસ્તાવિત કરે છે, જે ગ્રાહકોની સુવિધામાં વધારો કરે છે

Mumbai June 13, 2023
બજાજ હાઉસિંગ ફાઈનાન્સ  હોમ લોનની અવધિને વધારીને 40 વર્ષ સુધી કરી

બજાજ હાઉસિંગ ફાઈનાન્સ હોમ લોનની અવધિને વધારીને 40 વર્ષ સુધી કરી

બજાજ હાઉસિંગ ફાઈનાન્સ, જે બજાજ ફાઈનાન્સની સબ્‌સિડરી છે અને ભારતના અગ્રણી તથા ડાયવર્સિફાઇડ નાણાકીય સેવા સમૂહો બજાજ ફિનસર્વનો હિસ્સો છે, એણે આજે જણાવ્યું કે નવું ઘર ખરીદનારા જે પગારદાર અરજીકર્તાઓ છે એમના માટે એણે હોમ લોનની અવધિને ૩૦ વર્ષથી વધારીને અધિકતમ 40 વર્ષની કરી છે.

ઇન્ડસ્ટ્રીમાં આ સૌપ્રથમ પગલું છે જેનાથી ઘર ખરીદનારાઓ એમના માટે અતિ સુવિધાજનક એવી અનુકૂળ પુન:ચુકવણી અવધિ મેળવી શકે છે. અવધિમાં ફેરફારની સાથે, બજાજ હાઉસિંગ ફાઈનાન્સ નિમ્નતમમાંથી એક એવા ફક્ત રૂ.733/લાખ*થી શરૂ થતા ઈએમઆઈની સાથે, હવે બજારમાં અતિ સ્પર્ધાત્મક હોમ લોન્સમાંની એક છે. આ પગલાની સાથે બજાજ હાઉસિંગ ફાઈનાન્સનું ધ્યાન ગ્રાહકને કેન્દ્રમાં રાખવા પર લક્ષિત છે અને સરળ તથા સુવિધાજનક રીતે હોમ ફાઈનાન્સ મેળવવા માટે લાખો લોકોને સક્ષમ બનાવે છે.

બજાજ હાઉસિંગ ફાઈનાન્સની આ સુધારિત અવધિની મર્યાદા અરજીના સમયે અરજીકર્તાની ઉંમરને અધિન છે. બજાજ હાઉસિંગ ફાઈનાન્સની સાથે ઉંમર માટેના યોગ્યતાપાત્ર માપદંડ છે 23થી 75 વર્ષ - લોનની પરિપક્વતાના સમયે ઉંમરની ઉપલી મર્યાદા તરીકે 75 વર્ષની સાથે. પગારદાર વ્યક્તિઓ અને પ્રોફેશનલ્સ માટે બજાજ હાઉસિંગ ફાઈનાન્સ હોમ લોન્સની શરૂઆત થાય છે માત્ર 8.50%* પ્રતિ વર્ષથી - જેમાં આશાસ્પદ લોન લેનારા લોકો એમના વ્યાજ દરને એક્સ્ટર્નલ બેન્ચમાર્ક એટલે કે રેપો રેટની સાથે લિંક કરવાના વિકલ્પનો ફાયદો પણ માણી શકે છે. રસ ધરાવતા અરજીકર્તાઓ ઑનલાઇન અથવા તો લોન આપનારની કોઈપણ શાખામાં આવીને અરજી કરી શકે છે. અથવા તો, તેઓ 020 6910 5935 પર કૉલ કરી શકે છે.
*નિયમો અને શરતો લાગુ

બજાજ હાઉસિંગ ફાઈનાન્સ લિમિટેડ વિષે

બજાજ હાઉસિંગ ફાઈનાન્સ લિમિટેડ 100% સબ્સિડરી છે બજાજ ફાઈનાન્સ લિમિટેડની - જે ભારતીય બજારમાં ડાયવર્સીફાઇડ એનબીએફસીમાંથી એક છે, દેશભરમાં 69 મિલિયનથી વધુ
ગ્રાહકોની સંભાળ લે છે. પૂણેમાં હેડક્વાર્ટર ધરાવતી બજાજ હાઉસિંગ ફાઈનાન્સ લિમિટેડ, ઘરો કે કમર્શિયલ જગ્યાઓની ખરીદી અને રિનોવેશન માટે વ્યક્તિઓને તેમજ કોર્પોરેટ સંગઠનોને
ફાઈનાન્સ પ્રસ્તાવિત કરે છે. ઉપરાંત બિઝનેસ કે વ્યક્તિગત જરૂરિયાતો માટે પ્રોપર્ટીની સામે તેમજ બિઝનેસ વધારવાના હેતુઓ માટે વર્કિંગ કેપિટલ માટે પણ કંપની લોન આપે છે. કંપની
રેસિડેન્શિયલના અને કમર્શિયલ પ્રોપર્ટીઝના બાંધકામમાં હોય એવા ડેવલપર્સને પણ ફાઈનાન્સ પ્રસ્તાવિત કરે છે તેમજ ડેવલપર્સને અને હાઈ-નેટ-વર્થ ધરાવતી વ્યક્તિઓને લીઝ રેન્ટલ
ડિસ્કાઉન્ટિંગ પ્રસ્તાવિત કરે છે. બજાજ હાઉસિંગ ફાઈનાન્સ લિમિટેડ ક્રિસિલ તેમજ ભારતીય રેટિંગ્સ તરફથી ઉચ્ચતમ ક્રેડિટ રેટિંગ્સ ધરાવે છે. કંપનીને ક્રિસિલ અને ભારતીય રેટિંગ્સ તરફથી એના લૉંગ-ટર્મ ડેટ પ્રોગ્રામ માટે એએએ/સ્ટેબલ તથા એના શૉર્ટ-ટર્મ ડેટ પ્રોગ્રામ માટે એ1+ રેટિંગ આપવામાં આવ્યું છે.

વધુ જાણકારી માટે, કૃપયા મુલાકાત લો www.bajajhousingfinance.in
 

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

આદિત્ય બિરલા સન લાઇફે સુપર ટર્મ પ્લાન લોન્ચ કર્યો
mumbai
June 17, 2025

આદિત્ય બિરલા સન લાઇફે સુપર ટર્મ પ્લાન લોન્ચ કર્યો

ઓલ ઇન વન ટર્મ ઇન્શ્યોરન્સ સોલ્યુશન જે જીવન, તંદુરસ્ત જિંદગી અને આવકની સુરક્ષા માટે કસ્ટમાઇઝ કરી શકાય તેવું પ્રોટેક્શન આપે છે.

દુનિયાના અડધાથી વધુ લોકો ભારતીય વ્હિસ્કી પીવે છે, આ છે કારણ
mumbai
June 17, 2025

દુનિયાના અડધાથી વધુ લોકો ભારતીય વ્હિસ્કી પીવે છે, આ છે કારણ

વિશ્વની ટોચની 20 સૌથી વધુ વપરાશ થતી વ્હિસ્કી બ્રાન્ડ્સમાંથી અડધાથી વધુ ભારતીય છે. તાજેતરમાં, ડ્રિંક્સ ઇન્ટરનેશનલનો એક રિપોર્ટ આવ્યો છે, જેમાં આ વાતનો ખુલાસો થયો છે.

એર ઇન્ડિયા વિમાન દુર્ઘટના વીમા કંપની માટે સૌથી મોટો ઇતિહાસ બની, 4000 કરોડનો ખર્ચ થશે
ahmedabad
June 16, 2025

એર ઇન્ડિયા વિમાન દુર્ઘટના વીમા કંપની માટે સૌથી મોટો ઇતિહાસ બની, 4000 કરોડનો ખર્ચ થશે

જનરલ ઇન્શ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર રામાસ્વામી નારાયણને જણાવ્યું છે કે આ ઉડ્ડયન વીમા દાવો ભારતના ઇતિહાસનો સૌથી મોટો દાવો હોઈ શકે છે.

Braking News

યોગ એ જીવનશૈલી છે, આ પ્રખ્યાત લોકો યોગિક જીવનશૈલીનું પાલન કરે છે
યોગ એ જીવનશૈલી છે, આ પ્રખ્યાત લોકો યોગિક જીવનશૈલીનું પાલન કરે છે
June 13, 2025

પ્રદૂષણ, તણાવ જેવા ઘણા કારણો છે, જે સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે, તેથી આજના સમયમાં સ્વસ્થ રહેવા માટે યોગ અપનાવવો ખૂબ જ મહત્વપૂર્ણ છે.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

હોલિડે ગિફ્ટિંગ માટે ટોચના 5 ગેજેટ્સ | ટેક પ્રેમીઓ માટે ભેટ વિચારો
હોલિડે ગિફ્ટિંગ માટે ટોચના 5 ગેજેટ્સ | ટેક પ્રેમીઓ માટે ભેટ વિચારો
March 05, 2023
તણાવના સમયે મહિલાઓ ચિપ્સ, આઈસ્ક્રીમ અને ફાસ્ટ ફૂડ તરફ કેમ વળે છે
તણાવના સમયે મહિલાઓ ચિપ્સ, આઈસ્ક્રીમ અને ફાસ્ટ ફૂડ તરફ કેમ વળે છે
July 26, 2023
 વિશ્વાસ, કુટુંબ અને ઉત્સવ: કેવી રીતે ધાર્મિક ઉજવણીઓ સમુદાયોને એકસાથે લાવે છે
વિશ્વાસ, કુટુંબ અને ઉત્સવ: કેવી રીતે ધાર્મિક ઉજવણીઓ સમુદાયોને એકસાથે લાવે છે
April 01, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2025 All Rights Reserved By Ahmedabad Express