Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • ભરૂચ એસ.ટી. ડિવિઝન દ્વારા શ્રદ્ધાળુઓ માટે 30 કરતાં વધુ બસોનું થઈ રહેલું સંચાલન

ભરૂચ એસ.ટી. ડિવિઝન દ્વારા શ્રદ્ધાળુઓ માટે 30 કરતાં વધુ બસોનું થઈ રહેલું સંચાલન

શ્રદ્ધાળુઓને દેવમોગરા સુધી જવા અને પરત આવવા માટે સેલંબા, દેડીયાપાડા અને નેત્રંગ ખાતેથી વધારાની ટ્રીપો દોડાવાઈ રહી છે.

Rajpipla March 09, 2024
ભરૂચ એસ.ટી. ડિવિઝન દ્વારા શ્રદ્ધાળુઓ માટે 30 કરતાં વધુ બસોનું થઈ રહેલું સંચાલન

ભરૂચ એસ.ટી. ડિવિઝન દ્વારા શ્રદ્ધાળુઓ માટે 30 કરતાં વધુ બસોનું થઈ રહેલું સંચાલન

રાજપીપલા : આદિવાસી સમાજના કુળદેવી યાહા મોગી પાંડુરી માતાના દર્શન અર્થે ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાંથી લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે.

શિવરાત્રીથી શરૂ થઈને પાંચ દિવસ સુધી યોજાતા આ મેળામાં શ્રદ્ધાળુઓ દર્શન માટે ઉમટી પડતા હોય છે. ત્યારે માતાજીના મંદિર સુધી શ્રદ્ધાળુઓને પહોંચવામાં અને પરત ઘરે જવામાં કોઈ મુશ્કેલી ન પડે તેને ધ્યાનમાં રાખી ભરૂચ એસ.ટી ડિવિઝનના વિભાગીય નિયામકશ્રી દ્વારા શ્રદ્ધાળુઓ માટે વધારાની ટ્રીપોનો સંચાલન કરવામાં આવે છે.

આ વર્ષે એસ.ટી નિગમ દ્વારા કુલ-૩૦ કરતાં વધુ બસોને મુસાફરોની જરૂરિયાત મુજબ દોડાવવામાં આવી રહી છે. આ તમામ બસોનું દેડીયાપાડા, સેલંબા અને નેત્રંગ ખાતેથી સંચાલન કરવામાં આવી રહ્યું છે. નાગરિકો પણ મોટી સંખ્યામાં એસ.ટી બસોની સુવિધાનો લાભ લઈ રહ્યા છે.

શ્રદ્ધાળુઓને ખૂબ સુરક્ષિત અને સરળતાથી એસ.ટી બસ દ્વારા દેવમોગરા સુધી લઈ જવામાં આવે છે અને પરત તેમના નજીકના સ્થળે એટલે કે સેલંબા દેડીયાપાડા અને નેત્રંગ ખાતે ડ્રોપ કરવામાં આવી રહ્યા છે.

 

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

રાજકોટ મહાપાલિકા ચૂંટણી 2026: 'આપ' આપશે ભાજપને ટક્કર
rajkot
March 28, 2026

રાજકોટ મહાપાલિકા ચૂંટણી 2026: 'આપ' આપશે ભાજપને ટક્કર

રાજકોટ મહાપાલિકા ચૂંટણી 2026 માં 'આપ' 7% વધુ મત મેળવશે તો ભાજપ-કોંગ્રેસના સમીકરણો બદલાશે. જાણો ગત ચૂંટણીના ચોંકાવનારા આંકડા અને વિશ્લેષણ.
 

અમદાવાદ સિવિલમાં માનવતાનું નવું સરનામું: ₹60 કરોડના ખર્ચે તૈયાર થયું 858 બેડનું ભવ્ય 'રેનબસેરા'
ahmedabad
March 27, 2026

અમદાવાદ સિવિલમાં માનવતાનું નવું સરનામું: ₹60 કરોડના ખર્ચે તૈયાર થયું 858 બેડનું ભવ્ય 'રેનબસેરા'

અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલ ખાતે રાજ્ય સરકાર દ્વારા ₹60 કરોડના ખર્ચે અત્યાધુનિક 'રેનબસેરા' તૈયાર કરવામાં આવ્યું છે. 24,436 ચો.મી.માં ફેલાયેલા આ 8 માળના ભવનમાં 858 બેડની ક્ષમતા છે, જે દર્દીઓના સગા-સંબંધીઓને રહેવા માટે સુરક્ષિત આશરો પૂરો પાડશે. અહીં 280 લોકોની ક્ષમતા ધરાવતી કેન્ટીન, આધુનિક રસોડું, બેંક ATM, લોકર રૂમ અને પાર્કિંગ જેવી હાઈટેક સુવિધાઓ ઉપલબ્ધ છે. 

CM ભૂપેન્દ્ર પટેલનો ઉદારતમ અભિગમ: રાજ્ય, જિલ્લા અને તાલુકા સ્વાગતમાં રજૂઆતોનો ન્યાયિક ઉકેલ
gandhinagar
March 25, 2026

CM ભૂપેન્દ્ર પટેલનો ઉદારતમ અભિગમ: રાજ્ય, જિલ્લા અને તાલુકા સ્વાગતમાં રજૂઆતોનો ન્યાયિક ઉકેલ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે માર્ચ-2026ના 'રાજ્ય સ્વાગત' કાર્યક્રમમાં 'નાગરિક દેવો ભવઃ'ના અભિગમ સાથે જનતાની સમસ્યાઓ સાંભળી હતી. આ કાર્યક્રમમાં રાજ્ય કક્ષાએ 100 થી વધુ, જિલ્લા કક્ષાએ 1218 અને તાલુકા કક્ષાએ 2294 રજૂઆતો પર યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મુખ્યમંત્રીશ્રીએ વૃદ્ધ માતાને પડતી હેરાનગતિ રોકવા, દાંતીવાડા યુનિવર્સિટીમાં બાળકો માટે શાળાનું બાંધકામ કરવા અને ખેડૂતોના જમીન સંપાદન તથા ખેતીના પ્રશ્નો ઉકેલવા વહીવટી તંત્રને સ્પષ્ટ દિશાનિર્દેશો આપ્યા છે. 

Braking News

તમારું બાળક પણ શાળાએ જતી વખતે રમૂજ કરે છે, આ 4 લક્ષણો દર્શાવે છે કે બાળક છે સ્કૂલ ફોબિયાનો શિકાર
તમારું બાળક પણ શાળાએ જતી વખતે રમૂજ કરે છે, આ 4 લક્ષણો દર્શાવે છે કે બાળક છે સ્કૂલ ફોબિયાનો શિકાર
July 31, 2023

બાળકમાં સ્કૂલ ફોબિયાની નિશાની: બાળકો ઘણીવાર સ્કૂલ જવામાં શરમાતા હોય છે, જે સ્વાભાવિક છે. જો કે, જો બાળક શાળાએ જતી વખતે વધુ બેચેન અનુભવે છે, તો તે શાળા ફોબિયાનું લક્ષણ હોઈ શકે છે.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

પાણી બચાવો: સમૃદ્ધ પર્યાવરણ અને સ્થિતિસ્થાપક સમાજ  માટે  જળ સંરક્ષણની જીવનશક્તિ પર શું થશે અસર એ જાણો
પાણી બચાવો: સમૃદ્ધ પર્યાવરણ અને સ્થિતિસ્થાપક સમાજ માટે જળ સંરક્ષણની જીવનશક્તિ પર શું થશે અસર એ જાણો
June 12, 2023
નાણાકીય વર્ષ 2023 માટે મજબૂત રેવન્યૂ ગ્રોથ નોંધાયો, એમડીએફ અને લેમિનેટ બિઝનેસના વધારામાં  હિસ્સેદારી
નાણાકીય વર્ષ 2023 માટે મજબૂત રેવન્યૂ ગ્રોથ નોંધાયો, એમડીએફ અને લેમિનેટ બિઝનેસના વધારામાં હિસ્સેદારી
May 05, 2023
શિયાળાની ઋતુમાં તમારી ત્વચામાં કુદરતી ચમક લાવવા માટે આ રીતે કરીના પાંદડાનો ઉપયોગ કરો
શિયાળાની ઋતુમાં તમારી ત્વચામાં કુદરતી ચમક લાવવા માટે આ રીતે કરીના પાંદડાનો ઉપયોગ કરો
November 13, 2024
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express