મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના ભાંથલા ગામે એક જ પરિવારના ચાર સભ્યોના અકસ્માતમાં મોત
બાલાસિનોર તાલુકાના ભાદરા ગામે જેસીંગભાઈ અભેસિંહના પરિવાર ચોટીલા ખાતે માનતા પૂરી કરવા ગયા હતા બાધા પૂરી કરી પરત ફરતા બાવળા બગોદરા હાઇવે ઉપર અકસ્માત નડ્યો ગોજારો અકસ્માત નડ્યો જેમાં એક જ પરિવારના ચાર ચાર સભ્યો દુઃખદ અવસાન થયું.
બાલાસિનોર તાલુકાના ભાદરા ગામે જેસીંગભાઈ અભેસિંહના પરિવાર ચોટીલા ખાતે માનતા પૂરી કરવા ગયા હતા બાધા પૂરી કરી પરત ફરતા બાવળા બગોદરા હાઇવે ઉપર અકસ્માત નડ્યો ગોજારો અકસ્માત નડ્યો જેમાં એક જ પરિવારના ચાર ચાર સભ્યો દુઃખદ અવસાન થયું જેના કારણે બાલાસિનોર પંથકમાં અને ભાથલા ગામમાં શોક જોવા મળ્યો.
જેસિંગભાઈ ના પરિવારને કાળો કાળ ભડખી ગયો ,જેની જાણ મહીસાગર જિલ્લા ના ઠાકોર સેના ના પ્રમુખશ્રી કિરીટસિંહ ઝાલા તેઓ અને તેમની સમગ્ર ટીમ તેમજ અમદાવાદ ઠાકોર સેના ની ટીમ પણ ઘટના સ્થળે દોડી ને ઇજા ગ્રસ્તો અને મરણ પામેલ વ્યક્તિઓ ને હોસ્પિટલ માં સારવાર અર્થે મોકલી આપ્યા આ સાથે ભોથલા ગામ ના સરપંચશ્રી રમેશભાઈ ડે. સરપંચ તેમજ આગેવાનો ની સાથે બગોદરા પહોંચી ને મૃતકો ને બાલાસિનોર તરફ લાવવામાં મદદરૂપ થયા.
અન્ય ઇજાગ્રસ્તો ને અસારવા સિવીલ હોસ્પિટલ માં એડમીટ કરેલ જેની જાણ થતા અમદાવાદ સોલા સિવલ તથા અસારવા પહોંચી ને એ તમામ ની ખબર અંતર કાઢી દરેક ઇજાગ્રસ્તને ટીમ દ્વારા બનતી મદદ કરી તેમજ અમદાવાદ શહેર ટીમ પણ ખુબજ મોડી રાત સુધી રોકાઈ હતી અને એ પણ એમના દ્વારા બનતી તમામ મદદ ની ખાત્રી આપી અને મહીસાગર જીલ્લા પ્રમુખશ્રી તેમજ ભોથલા સરપંચશ્રી રમેશભાઈ તેમજ ડેપોટી સરપંચ અને ગામ ના આગેવાનો સાથે હોસ્પિટલ માં હાજર રહ્યા...
આજે જ્યારે મૃતકો ની અંતિમ યાત્રા ભાથલા ગામમાં નીકળી ત્યારે સમગ્ર ગામ હિબકે ચઢયું જૉવા મળ્યું.સાથે ધારાસભ્ય મૃતકોના પરિવાર જનો ને સતત્વના પાઠવી હતી અને તેમને પરિવાર ઉપર આવેલ આફતસામે લડવાની શક્તિ સાતત્વતા પાઠવી હતી
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મંત્રી શ્રી સી. આર. પાટીલની ઉપસ્થિતિમાં જલ જીવન મિશન 2.0 અંતર્ગત કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે મહત્વના MOU કરવામાં આવ્યા છે. આ મિશનનો મુખ્ય હેતુ વર્ષ 2028 સુધીમાં રાજ્યના તમામ ગ્રામ્ય વિસ્તારોમાં પાણી પુરવઠાની વ્યવસ્થાને વધુ મજબૂત, નિયમિત અને ટકાઉ બનાવવાનો છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના વિઝન સાથે ગુજરાત હવે AI ઈનોવેશન હબ બનવા તરફ પ્રયાણ કરી રહ્યું છે. ગાંધીનગર ખાતે યોજાયેલા AI સંવાદમાં મુખ્યમંત્રીએ દેશના ટોચના 24 સ્ટાર્ટઅપ્સ સાથે મુલાકાત કરી હતી. રાજ્યના સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગે Sarvam.ai સાથે ગુજરાતમાં Sovereign AI પાર્ક સ્થાપવા માટે MOU કર્યા છે.
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા જનસેવાની પ્રતિબદ્ધતા દોહરાવતા 182 નવીન બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ગાંધીનગર ખાતે આયોજિત સમારોહમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ રાજ્યની તમામ 182 વિધાનસભા બેઠકો માટે ફાળવવામાં આવેલી આ બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.