ગલતેશ્ર્વર તાલુકા પંચાયતમા પ્રમુખ ઉપ પ્રમુખની વરણી
ખેડા જિલ્લા ના ઠાસરા વિધાનસભા વિસ્તાર ના ગલતેશ્ર્વર તાલુકા મા ભાજપ સાસિત તાલુકા પંચાયત ની ટમૅ પુરી થતા નવા પ્રમુખ ઉપ પ્રમુખ ની વરણી કરવામા આવી.
ખેડા જિલ્લા ના ઠાસરા વિધાનસભા વિસ્તાર ના ગલતેશ્ર્વર તાલુકા મા ભાજપ સાસિત તાલુકા પંચાયત ની ટમૅ પુરી થતા નવા પ્રમુખ ઉપ પ્રમુખ ની વરણી કરવામા આવી. પ્રાંત અધિકારીશ્રી ની ઉપસ્થિતિમાં યોજાયેલા ચુટણી પ્રક્રીયા મા પ્રમુખ ઉપ પ્રમુખ બહુમતી થી ચુટાયેલ જેમા તાલુકા પંચાયત ના નવા પ્રમુખ તરીકે જયંતિ ભાઈ આર પરમાર તથા ઉપ પ્રમુખ તરીકે કૃતિશ કુમાર પી પટેલ સર્વાનુમતે ચુટાયેલ અને કારોબારી ચેરમેન તરીકે કીરીટભાઇ એ.પરમાર ની વરણી કરવામા આવી પક્ષ ના નેતા તરીકે શ્રીમતિઅમૃતાબેન આર.મકવાણા અને દડક તરીકે શ્રીમતિ શાંતીબેન નાયકા ની વરણી કરવામા આવી.
ભાજપની સિસ્ત બધતા પ્રમાણે ટમૅ પુરી કરી તેવા પુર્વ તાલુકા પંચાયત પ્રમુખશ્રીમતી નમ્રતાબેન રીપલભાઈ પટેલ નવા પ્રમુખ શ્રી અને પુરી ટીમ ને શુભેચ્છા પાઠવી હતી નવા પ્રમુખ ઉપ પ્રમુખ ની વરણી ની સમગ્ર પ્રક્રીયા ને ખેડા જિલ્લા ભાજપ ના જાંબાઝ યુવા નેતૃત્વ જેમાં જીલ્લા સંગઠન પ્રમુખ શ્રી અજય ભાઈ બ્રહ્મભટૃ તથા ઠાસરા ના ધારાસભ્ય શ્રી યોગેન્દ્ર સિંહ પરમાર ના માર્ગદર્શન થી કરવામાં આવી હતી અને પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા નક્કી થયેલા પ્રમુખ ઉપ પ્રમુખ તરીકે ના નામો ખેડા જિલ્લા ઉપ પ્રમુખ શ્રી વિકાસ ભાઈ પટેલ જીલ્લા મહામંત્રી શ્રી અમિતભાઈ ડાભી, ગલતેશ્વરમંડલ ના પ્રભારી શ્રીધવલભાઈ પટેલ દ્વારા મેન્ડેટ આપવામાં આવ્યા હતા નવ નિયુક્ત પ્રમુખ ઉપ પ્રમુખ અને તેમની ટીમ ને ધારાસભ્ય શ્રીયોગેન્દ્રસિંહ પરમાર તથા ગલતેશ્ર્વર તાલુકા સંગઠન પ્રમુખ શ્રી શૈલેષ ભાઈ પટેલ બને મહામંત્રી શ્રીઓ તેમજ સંગઠન ના હોદેદારો અને જીલ્લા સંગઠન ને અભિનંદન પાઠવ્યા હતા.
ગુજરાત શહેરી આજીવિકા મિશન હેઠળ 15 માર્ચ 2026 સુધી 152 નગરપાલિકાઓમાં સ્વદેશી મેળાઓ યોજાશે. અત્યાર સુધી 38માં 1 લાખ+ મુલાકાતીઓએ ₹83 લાખ+નું વેચાણ કર્યું. વડાપ્રધાન મોદીના 'વોકલ ફોર લોકલ'ને પ્રોત્સાહન! સ્થાનિક કારીગરો-ઉદ્યોગોને મજબૂત પ્લેટફોર્મ.
વડોદરા મંડળના મંડળ રેલ પ્રબંધક શ્રી રાજુ ભડકે દ્વારા આજે, 24 ફેબ્રુઆરી, 2026ના રોજ મંડળના વિવિધ વિભાગોના વિભાગાધ્યક્ષો સાથે તોરણા ગુડ્સ શેડ, કપડવંજ રેલવે સ્ટેશન તથા મોડાસા રેલવે સ્ટેશનનું વિગતવાર નિરીક્ષણ કરવામાં આવ્યું.
ઔદ્યોગિક દ્રષ્ટિએ મહત્વનું એવા ભાવનગર ખાતેથી મુંબઈની ડાયરેકટ ફ્લાઈટ તકનીકી કારણોસર છેલ્લા ઘણા સમયથી બંધ હતી. સ્થાનિક લોકોની માંગણી અને લાગણીને ધ્યાને લઈને કેન્દ્રીય મંત્રીશ્રી નિમુબેન બાંભણીયા એ કેન્દ્રીય ઉડ્ડયનમંત્રીશ્રીને કરેલ રજૂઆતને પરિણામે સફળતા મળી છે.