Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • રાજકારણ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • 29 નવેમ્બરે આણંદમાં મહાઆંદોલન! ઈસુદાન ગઢવીનું ખેડૂતોને ભાવભર્યું આમંત્રણ

29 નવેમ્બરે આણંદમાં મહાઆંદોલન! ઈસુદાન ગઢવીનું ખેડૂતોને ભાવભર્યું આમંત્રણ

29 નવેમ્બરે આણંદના અંબાલી ચોકડીએ AAPની કિસાન મહાપંચાયત! ઈસુદાન ગઢવીએ ખેડૂતોને મોટી સંખ્યામાં પધારવા આમંત્રણ આપ્યું. ભાજપ સામે ખેડૂતોનો રોષ!

Ahmedabad November 27, 2025
29 નવેમ્બરે આણંદમાં મહાઆંદોલન! ઈસુદાન ગઢવીનું ખેડૂતોને ભાવભર્યું આમંત્રણ

29 નવેમ્બરે આણંદમાં મહાઆંદોલન! ઈસુદાન ગઢવીનું ખેડૂતોને ભાવભર્યું આમંત્રણ

અમદાવાદ/આણંદ/ગુજરાત : આમ આદમી પાર્ટી ગુજરાતના ખેડૂતોને ન્યાય અપાવવા માટે મેદાને પડી છે. બોટાદના કડદા કાંડથી શરૂ થયેલા આંદોલનને વેગ આપવા માટે આમ આદમી પાર્ટી વિવિધ જિલ્લાઓમાં કિસાન મહાપંચાયતનું આયોજન કરી રહી છે. ખેડૂતોના પ્રશ્નોને વાચા આપવા માટે આ કિસાન મહાપંચાયતનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ આમ આદમી પાર્ટી દ્વારા આયોજીત આગામી કિસાન મહાપંચાયતમાં પધારવા માટે ગુજરાતના તમામ ખેડૂતોને આમંત્રણ પાઠવતા જણાવ્યું હતું કે, ભાજપ સતત ખેડૂતોની અવહેલના-અવગણના કરી રહી છે. ભાવની વાત હોય, ખાતર-બિયારણની વાત હોય, સહાય ચૂકવવાની વાત હોય, પાક વીમાની વાત હોય, છેલ્લે કડદા કરીને પણ ખેડૂતો પર અત્યાચાર કરીને તેમને લૂંટવાનું ભાજપ ચૂકતી નથી.

પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ વધુમાં જણાવ્યું હતું કે, ખેડૂતોના સમર્થનમાં આમ આદમી પાર્ટી સતત કિસાન મહાપંચાયતનું આયોજન કરતી આવી છે. આગામી 29 તારીખે આંકલાવના અંબાલી ચોકડી પાસે સાંજે ચાર કલાકે કિસાન મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે. સર્વ કિસાન ભાઈઓને ખેડૂતોને હું વિનંતી કરું છું મોટી સંખ્યામાં પધારજો. હું પણ આ કિસાન મહાપંચાયતમાં આવી રહ્યો છું આપણે ખેડૂતોએ એક થઈને આ ભાજપ સરકાર પાસે જે આપણી માંગણીઓ છે એ મુકીશું અને જો ભાજપ તે નહીં સ્વીકારે તો આપણે બધા ખેડૂતો એક થઈશું. જો આપણે બધા એક થઈશું તો કોઈ પણ સત્તા ટકી શકશે નહીં.
 

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

ગોવાના લોકો તૈયાર છે પરિવર્તન માટે. AAPની 2027ની મહાયોજના, કેજરીવાલે કહ્યું 'સત્તા નહીં, સેવા'
goa
January 31, 2026

ગોવાના લોકો તૈયાર છે પરિવર્તન માટે. AAPની 2027ની મહાયોજના, કેજરીવાલે કહ્યું 'સત્તા નહીં, સેવા'

ગોવામાં આમ આદમી પાર્ટી 2027 વિધાનસભા ચૂંટણી માટે પૂરજોશમાં તૈયારી કરી રહી છે. અરવિંદ કેજરીવાલની રણનીતિમાં બૂથ-સ્તર સંગઠન, પર્યાવરણ રક્ષણ, ભ્રષ્ટાચાર વિરોધ અને યુવાનો-મહિલાઓની ભાગીદારી. પંજાબ મોડેલ ગોવામાં લાગુ કરીને પરિવર્તનની ગેરંટી. વાંચો વિગતો.

ખેડૂતો માટે લડત લડનાર 7 નેતાઓને જામીન: બોટાદ કોર્ટનો ચુકાદો, ભાજપ સરકાર પર ઈસુદાન ગઢવીનો પ્રહાર
ahmedabad
January 31, 2026

ખેડૂતો માટે લડત લડનાર 7 નેતાઓને જામીન: બોટાદ કોર્ટનો ચુકાદો, ભાજપ સરકાર પર ઈસુદાન ગઢવીનો પ્રહાર

બોટાદ ડિસ્ટ્રિક્ટ કોર્ટે રાજુ કરપડા, પ્રવીણ રામ, રમેશ મેર સહિત 7 AAP ખેડૂત નેતાઓને જામીન મંજૂર કર્યા. ઈસુદાન ગઢવીએ કહ્યું “સત્યમેવ જયતે” – ભાજપ સરકારે કડદા રોકનારાઓને જેલમાં નાખ્યા, પરંતુ સત્યની જીત થઈ. ખેડૂતોમાં રોષ અને ખુશીની લાગણી. આગામી કાર્યક્રમોની જાહેરાત – વિગતો અહીં વાંચો.

વડોદરામાં હરણી કાંડના પીડિતોની વેદના સાંભળી કેજરીવાલ થયા ભાવુક, ભાજપ સરકાર પર આકરા પ્રહાર!
vadodara
January 19, 2026

વડોદરામાં હરણી કાંડના પીડિતોની વેદના સાંભળી કેજરીવાલ થયા ભાવુક, ભાજપ સરકાર પર આકરા પ્રહાર!

આમ આદમી પાર્ટી (Aam Aadmi Party) ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) એ વડોદરામાં હરણી મોટનાથ તળાવ (Harni Motnath Lake) બોટ દુર્ઘટનાના પીડિત પરિવારો સાથે મુલાકાત કરી હતી. 19 જાન્યુઆરી, 2026 ના રોજ વડોદરાની મુલાકાત દરમિયાન કેજરીવાલે 12 બાળકો અને 2 શિક્ષિકાઓના જીવ લેનારી આ કરૂણ ઘટનામાં ન્યાય અપાવવાનું આશ્વાસન આપ્યું હતું.

Braking News

PHEIC સ્ટેટસ ઉપાડ વચ્ચે ભારત કોવિડ વિજિલન્સ એ એડવાઇઝરી જારી કરી
PHEIC સ્ટેટસ ઉપાડ વચ્ચે ભારત કોવિડ વિજિલન્સ એ એડવાઇઝરી જારી કરી
December 18, 2023

ભારતના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) દ્વારા જાહેર આરોગ્ય ઈમરજન્સી ઓફ ઈન્ટરનેશનલ કન્સર્ન (PHEIC) ના દરજ્જાને દૂર કર્યા હોવા છતાં COVID-19 સામે સતત તકેદારી રાખવાની વિનંતી કરતી એક નવી એડવાઈઝરી બહાર પાડી છે.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

2જી એનર્જી ટ્રાન્ઝિશન વર્કિંગ ગ્રૂપની બેઠક ગાંધીનગર, ગુજરાતમાં સફળતાપૂર્વક પૂર્ણ
2જી એનર્જી ટ્રાન્ઝિશન વર્કિંગ ગ્રૂપની બેઠક ગાંધીનગર, ગુજરાતમાં સફળતાપૂર્વક પૂર્ણ
April 03, 2023
CDS જનરલ અનિલ ચૌહાણ સંરક્ષણ સહકારને આગળ વધારવા માટેની તકો શોધી રહ્યા છે
CDS જનરલ અનિલ ચૌહાણ સંરક્ષણ સહકારને આગળ વધારવા માટેની તકો શોધી રહ્યા છે
February 28, 2023
રાજ્યસભાએ 12 સાંસદો વિરુદ્ધ વિશેષાધિકારના કથિત ભંગનો કેસ તપાસ માટે સમિતિને સોંપ્યો
રાજ્યસભાએ 12 સાંસદો વિરુદ્ધ વિશેષાધિકારના કથિત ભંગનો કેસ તપાસ માટે સમિતિને સોંપ્યો
February 20, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express