આણંદ-ગોધરા સેક્શન વચ્ચે ડબલિંગ કામને કારણે મેમુ ટ્રેનો રદ રહેશે
પશ્ચિમ રેલવેના આણંદ-ગોધરાસેક્શન વચ્ચે ડબલિંગના કામને કારણે બ્લોકને કારણે 01 ઓક્ટોબર થી 31 ઓક્ટોબર સુધી મેમુટ્રેનો રદ રહેશે.
પશ્ચિમ રેલવેના આણંદ-ગોધરાસેક્શન વચ્ચે ડબલિંગના કામને કારણે બ્લોકને કારણે 01 ઓક્ટોબર થી 31 ઓક્ટોબર સુધી મેમુટ્રેનો રદ રહેશે.
1. ટ્રેન નંબર 09131 આણંદ – ગોધરા મેમુ ટ્રેન 01 ઓક્ટોબર થી 31 ઓક્ટોબર સુધી રદ રહેશે.
2. ટ્રેન નંબર 09132 ગોધરા – આણંદ મેમુ ટ્રેન 01 ઓક્ટોબર થી 31 ઓક્ટોબર સુધી રદ રહેશે.
3. ટ્રેન નંબર 09379 આણંદ - ડાકોર મેમુ ટ્રેન 01 ઓક્ટોબર થી 31 ઓક્ટોબર સુધી રદ રહેશે.
4. ટ્રેન નંબર 09380 ડાકોર – આણંદ મેમુ ટ્રેન 01 ઓક્ટોબર થી 31 ઓક્ટોબર સુધી રદ રહેશે.
• ટ્રેન નંબર 19319 વેરાવળ – ઈન્દોર મહામના એક્સપ્રેસ 02.10.24, 09.10.24, 16.10.24 , 23.10.24 અને 30.10.24 ના રોજ ડાયવર્ટ કરેલા રૂટ વાયા ગેરતપુર - આણંદ - બાજવા - છાયાપુરી – ગોધરા થઈ ને ચલાવવામાં આવશે.
• ટ્રેન નંબર 20936 ઈન્દોર – ગાંધીધામ સુપરફાસ્ટ 06.10.24, 13.10.24 , 20.10.24 અને 27.10.24 ના રોજ ડાયવર્ટ કરેલા રૂટ વાયા ગોધરા - છાયાપુરી - બાજવા - આણંદ – ગેરતપુર થઈ ને ચલાવવામાં આવશે.
રેલવે મુસાફરોને ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને મુસાફરી કરવા વિનંતી કરવામાં આવે છે. ટ્રેનનાઓપરેટિંગ સમય, સ્ટોપ અને સ્ટ્રક્ચર સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરોwww.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.
વિઠ્ઠલાપુર ખાતે મેસ્કોટ ઇન્ડસ્ટ્રિયલ સિટીનું ઉદ્ઘાટન! 655 વિઘા વિસ્તારમાં અદ્યતન ઇન્ફ્રાસ્ટ્રક્ચર, 12,500 બેડની સુવિધા, 13 કંપનીઓનું ખાતમુહૂર્ત અને રોજગારીની નવી તકો. ગુજરાતના બિઝનેસ હબ વિશે વધુ જાણો.
ગુજરાત સરકારની અંત્યોદય શ્રમ સુરક્ષા અકસ્માત વીમા યોજના શ્રમયોગીઓને આર્થિક અને સામાજિક સુરક્ષા પૂરી પાડે છે. જાણો યોજનાના લાભો, નોંધણી પ્રક્રિયા અને શ્રમિક કલ્યાણ માટેની અન્ય પહેલો વિશે.
"અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં ગેરકાયદે બાંગ્લાદેશી રહેવાસીઓ વિરુદ્ધ ડિમોલિશનની કાર્યવાહી ચાલુ છે. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આપી કડક ચેતવણી. લલ્લા બિહારી સામે ફરિયાદ નોંધાઈ. વધુ જાણો અહીં."