પંડિત દિનદયાલ ઉપાધ્યાયજીની જન્મજયંતિ નિમિત્તે ધારાસભ્ય ડૉ.દેશમુખની ઉપસ્થિતિમાં સિસોદ્રા ગામે રાહત સામગ્રીનું વિતરણ કરાયું
પંડિત દિનદયાલ ઉપાધ્યાયજીની જન્મજયંતિ નિમિત્તે એમના સિદ્ધાંત અનુસાર નાંદોદ વિધાનસભાના સિસોદ્રા ગામે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીનાં સહયોગથી પૂરથી અસરગ્રસ્ત પરિવારોને રાહત સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું.
(ભરત શાહ દ્વારા) - રાજપીપળા : પંડિત દિનદયાલ ઉપાધ્યાયજી ની જન્મજયંતિ નિમિત્તે એમના સિદ્ધાંત અનુસાર નાંદોદ વિધાનસભા ના સિસોદ્રા ગામે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી નાં સહયોગ થી પૂરથી અસરગ્રસ્ત પરિવારોને રાહત સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું.
નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના સિસોદ્રા ગામમાં ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખ સહિત નાઓએ પંડિત દિનદયાલ ઉપાધ્યાયજી ની આજરોજ જન્મજયંતિ હોય તે નિમિત્તે રાહત સામગ્રી નું વિતરણ કરવામાં આવ્યું આં વિતરણ કાર્યક્રમ માં ધારાસભ્ય ડો.દેશમુખ સાથે બીજેપી નાં સક્રિય કાર્યકર્તા ડો.રવિભાઈ દેશમુખ, મંડળ પ્રમુખ અરવિંદભાઈ પટેલ,જિલ્લા પંચાયત ઉપપ્રમુખ મેહુલ ભાઈ માછી, તાલુકા પંચાયત પ્રમુખ વનીતાબેન વસાવા, તાલુકા સદસ્ય સરસ્વતીબેન વસાવા, હિમાંશુભાઈ દેસાઈ, દિલીપસિંહ ગોહિલ સાથે અન્ય આગેવાનો અને સાથી કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ રાહત સામગ્રી ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી નાં સહયોગ થી આપવામાં આવી હતી.
વિશ્વ રક્તદાતા દિવસની ઉજવણીના ઉપલક્ષ્યમાં ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI) મહાજન સંકલન ટાસ્કફોસ દ્વારા તેના સંલગ્ન સભ્ય સંગઠનો સાથે મળીને તારીખ ૧ જૂન થી ૧૫ જૂન, ર0રપ દરમિયાન એક મેગા બ્લડ ડોનેશન કેમ્પનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું છે.
અમદાવાદ પ્લેન ક્રેશમાં LICની મોટી જાહેરાત! ડેથ સર્ટિફિકેટ વગર ઝડપી ક્લેમ પતાવટ. 265 મોતમાં પીડિતોના પરિવારોને રાહત. વધુ જાણો!
ઉમેદવારો યાદીમાં કોઈપણ પ્રકારનો વાંધો તા. ૧૬ જૂનના રોજ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી ખાતે રજૂ કરી શકશે.