ભારતીય રેલ રાષ્ટ્રીય એકેડેમીને મળી રેલ મંત્રી રાજભાષા ટ્રોફી
27/09/2023 ની તારીખે રેલવે મંત્રાલય રેલવે બોર્ડ નવી દિલ્લીમાં આયોજિત રાજભાષા પખવાડીયા સમાપન અને પુરસ્કાર વિતરણ સમારંભમાં ભારતીય રેલ રાષ્ટ્રીય એકેડેમી, વડોદરાને રાજભાષાના અમલમાં ઉત્કૃષ્ટ કામ અને કાર્યપાલન માટે કેન્દ્રીય પ્રશિક્ષણ સંસ્થાનોની રેલ મંત્રી રાજભાષા રનિંગ ટ્રોફી પુરસ્કારથી સમ્માનિત કરવામાં આવી.
7/09/2023 ની તારીખે રેલવે મંત્રાલય રેલવે બોર્ડ નવી દિલ્લીમાં આયોજિત રાજભાષા પખવાડીયા સમાપન અને પુરસ્કાર વિતરણ સમારંભમાં ભારતીય રેલ રાષ્ટ્રીય એકેડેમી, વડોદરાને રાજભાષાના અમલમાં ઉત્કૃષ્ટ કામ અને કાર્યપાલન માટે કેન્દ્રીય પ્રશિક્ષણ સંસ્થાનોની રેલ મંત્રી રાજભાષા રનિંગ ટ્રોફી પુરસ્કારથી સમ્માનિત કરવામાં આવી. એકેડેમીને આ પુરસ્કાર મહાનિર્દેશક રેલવે બોર્ડ શ્રી મોહિત સિન્હાના વરદ હસ્તે આપવામાં આવ્યો.
એકેડેમી તરફથી શ્રી પ્રમોદ ગુપ્તા સિનિયર પ્રોફેસર ઈલેક્ટ્રિકલ એન્જિનિયરીંગ એ પુરસ્કાર સ્વીકાર કર્યો. આ ઉપલબ્ધિ માટે એકેડેમીના ઉપ મહાનિર્દેશક શ્રી રાકેશ રાજપુરોહિતજીએ મુખ્ય રાજભાષા અધિકારી ડૉ. હેમંત કાંગરા, રાજભાષા વિભાગના સમસ્ત ફેકલ્ટી સભ્યો અને અધિકારીઓ તથા કર્મચારીઓને હાર્દિક શુભકામનાઓ આપી.
સુપ્રીમ કોર્ટે શુક્રવારે છ કથિત પાકિસ્તાની નાગરિકોના દેશનિકાલ પર રોક લગાવી દીધી છે. કોર્ટે કહ્યું છે કે સરકારી અધિકારીઓ દ્વારા યોગ્ય નિર્ણય ન લેવાય ત્યાં સુધી પરિવાર સામે કોઈ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે નહીં.
ભારતમાં બનેલી LEGACY ને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યો છે. લેગસી એ બકાર્ડી દ્વારા બનાવવામાં આવેલ પ્રથમ ભારતીય પ્રીમિયમ વ્હિસ્કી છે. વર્લ્ડ વ્હિસ્કી એવોર્ડ્સમાં મળેલી જીત દર્શાવે છે કે ભારતમાં બનેલી પ્રીમિયમ વ્હિસ્કીને આજે સમગ્ર વિશ્વમાં ખૂબ જ માન્યતા મળી છે.
"કાશ્મીરમાં કેસરની કિંમત ૫ લાખ રૂપિયાને પાર કરી ગઈ છે કારણ કે અફઘાનિસ્તાનથી આયાત બંધ થઈ છે. પહેલગામમાં આતંકવાદી હુમલા બાદ ભારત-પાકિસ્તાન તણાવ વધ્યો, જેની અસર કેસરના ભાવ પર પડી. કાશ્મીરી કેસરની ખાસિયત અને બજારની સ્થિતિ વિશે જાણો."