Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • લુણાવાડા નગરની આયુષ હોસ્પિટલમાં આયુષ્યમાન કાર્ડ હેઠળ મફત સારવાર મળતો નવજાત બાળકીનો જીવ બચાવાયો

લુણાવાડા નગરની આયુષ હોસ્પિટલમાં આયુષ્યમાન કાર્ડ હેઠળ મફત સારવાર મળતો નવજાત બાળકીનો જીવ બચાવાયો

મહીસાગર જિલ્લાના વડામાં તક લુણાવાડા નગર ખાતે આવેલ આયુષ હોસ્પિટલમાં આયુષ્યમાન કાર્ડ હેઠળ મફત સારવાર મળતો બાળકના પરિવારમાં ખુશીની લાગણી જોવા મળી.

Ahmedabad September 12, 2023
લુણાવાડા નગરની આયુષ હોસ્પિટલમાં આયુષ્યમાન કાર્ડ હેઠળ મફત સારવાર મળતો નવજાત બાળકીનો જીવ બચાવાયો

લુણાવાડા નગરની આયુષ હોસ્પિટલમાં આયુષ્યમાન કાર્ડ હેઠળ મફત સારવાર મળતો નવજાત બાળકીનો જીવ બચાવાયો

મહીસાગર જિલ્લાના વડામાં તક લુણાવાડા નગર ખાતે આવેલ આયુષ હોસ્પિટલમાં આયુષ્યમાન કાર્ડ હેઠળ મફત સારવાર મળતો બાળકના પરિવારમાં ખુશી લાગણી જોવા મળી છે.પ્રાપ્ત માહિતી અનુસાર આયુષ હોસ્પિટલમાં એક દર્દી નામે બેબી ઓફ રણજીતભાઈ ખાંટ જેમની બાળકીની હાલની ઉંમર એક મહિનો અને દસ દિવસ છે. બાળકી જ્યારે જનની ત્યારે તેનું વજન ફક્ત 900 ગ્રામ હતું અને તે પણ અધુરામાં મહિને પ્રસુતિ થતો બાળકીનો જન્મ થવા પામ્યો હતો. દર્દીના સગા સંબંધીઓની શરૂઆતમાં તો તેમની માન્યતા અનુસાર એવી ધારણા બધી બેઠા હતા કે આટલા ઓછા વજનનું અને અધૂરા મહીને જન્મેલ બાળક જીવી શકે નહીં છતાં પણ દર્દીના સગા વહાલાઓએ અલગ અલગ દવાખાનાઓમાં સારવાર માટે તપાસ કરી હતી પરંતુ ત્યાં દાખલ કરવાની અને સારવાર માટે વધુ નાણાંની જરૂરિયાત અને ખર્ચ થતો હોવાથી દર્દીના પરિવારજનો ખૂબ જ હતાશ બની ગયા હતા.

પરંતુ ત્યારબાદ તેમના એક સગાએ જણાવ્યું કે આયુષ્યમાન કાર્ડ હેઠળ સરકાર દ્વારા મફત સારવાર આપવામાં આવે છે અને આના માટે આયુષ હોસ્પિટલમાં સારવાર થાય છે. ત્યારે તેઓ આયુષ હોસ્પિટલમાં બાળકીને લઈને આવતા બાળકોના ડોક્ટર શૈલેષ પંચાલ દ્વારા દર્દીના પિતાનું આયુષ્યમાન પીએમજેએવાય કાર્ડ બનાવવામાં મદદ કરી હતી અને બાળકીને તેમની હોસ્પિટલમાં દાખલ કરીને તમામ સારવાર કરીને જરૂરી તમામ દવા સારવાર આપી જેવી કે બાળકીને કાચની પેટીમાં રાખવી, ઓક્સિજન આપવો, જરૂરી મોંઘા ઇન્જેક્શન અને બાળકીને લોહીની જરૂરિયાત હોવાથી લોહી પણ ચારેક વખત ચડાવ્યું, હૃદયની સારવાર અને મોંઘા રિપોર્ટ કરાવી લોહીની પણ તપાસ કરાવડાવીને દવા સારવાર કરીને બાળકીનો જીવ બચાવી લીધો હતો 40 દિવસ સુધી ડોક્ટરે અથાગ પ્રયત્નો કરીને કાળજીપૂર્વક ધ્યાન રાખીને બાળકીની સારવાર કરતો બાળકીની તબિયતમાં સુધારો થતા બાળકીનું વજન એક કિલો ને 200 ગ્રામ થયું હતું. ત્યારબાદ બાળકની રજા આપવામાં આવી હતી જે સારવારનો ખર્ચ પ્રાઇવેટ હોસ્પિટલોમાં અંદાજે રૂપિયા બે થી ત્રણ લાખ જેટલો આવે છે તેની તમામ સારવાર બાળકને આયુષ હોસ્પિટલમાં વિનામૂલ્ય આયુષ્યમાન કાર્ડ કરવામાં આવતા પરિવારજનો અને સગા સંબંધીઓમાં આનંદ ની લાગણી પ્રસરી જવા પામી હતી. આવો લાભ સરકાર દ્વારા બીજા ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓને પણ મળી રહે તેવી આશા બાળકીના પરિવારજનોએ વ્યક્ત કરી હતી.

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

ગુજરાત બનશે AIનું ગ્લોબલ સેન્ટર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો યુવા સ્ટાર્ટઅપ્સ સાથે અનોખો સંવાદ
gandhinagar
March 18, 2026

ગુજરાત બનશે AIનું ગ્લોબલ સેન્ટર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો યુવા સ્ટાર્ટઅપ્સ સાથે અનોખો સંવાદ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના વિઝન સાથે ગુજરાત હવે AI ઈનોવેશન હબ બનવા તરફ પ્રયાણ કરી રહ્યું છે. ગાંધીનગર ખાતે યોજાયેલા AI સંવાદમાં મુખ્યમંત્રીએ દેશના ટોચના 24 સ્ટાર્ટઅપ્સ સાથે મુલાકાત કરી હતી. રાજ્યના સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગે Sarvam.ai સાથે ગુજરાતમાં Sovereign AI પાર્ક સ્થાપવા માટે MOU કર્યા છે.

મુસાફરોની સુવિધામાં વધારો: ગાંધીનગરથી 182 નવીન એસ.ટી. બસોને હર્ષ સંઘવી અને સીએમએ આપી લીલી ઝંડી
gandhinagar
March 18, 2026

મુસાફરોની સુવિધામાં વધારો: ગાંધીનગરથી 182 નવીન એસ.ટી. બસોને હર્ષ સંઘવી અને સીએમએ આપી લીલી ઝંડી

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા જનસેવાની પ્રતિબદ્ધતા દોહરાવતા 182 નવીન બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ગાંધીનગર ખાતે આયોજિત સમારોહમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ રાજ્યની તમામ 182 વિધાનસભા બેઠકો માટે ફાળવવામાં આવેલી આ બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.

આત્મનિર્ભર ગુજરાત: કારીગરો માટે 'સ્વદેશી મોલ' અને ડિજિટલ સહાયની જાહેરાત
gandhinagar
March 17, 2026

આત્મનિર્ભર ગુજરાત: કારીગરો માટે 'સ્વદેશી મોલ' અને ડિજિટલ સહાયની જાહેરાત

ગુજરાત સરકારે વર્ષ ૨૦૨૬-૨૭ માટે કુટીર અને ગ્રામોદ્યોગ વિભાગનું રૂ. ૯૭૯ કરોડનું બજેટ રજૂ કર્યું છે. જેમાં 'સ્વદેશી મોલ', ODOP અને કારીગરો માટે ડિજિટલ સહાય જેવી મુખ્ય જાહેરાતો કરવામાં આવી છે.

Braking News

તેલંગાણાના સીએમ કે ચંદ્રશેખર રાવે ડૉ. ભીમરાવ આંબેડકરની 125 ફૂટની પ્રતિમાનું અનાવરણ કર્યું
તેલંગાણાના સીએમ કે ચંદ્રશેખર રાવે ડૉ. ભીમરાવ આંબેડકરની 125 ફૂટની પ્રતિમાનું અનાવરણ કર્યું
April 14, 2023

પ્રતિમાના અનાવરણ પ્રસંગે હેલિકોપ્ટરમાંથી પુષ્પવર્ષા કરીને તેમને શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરવામાં આવી હતી

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

મીઠી સફળતા: કેવી રીતે Artificial Sweeteners વજન ઘટાડવાના પ્રયત્નોમાં મદદ કરે છે
મીઠી સફળતા: કેવી રીતે Artificial Sweeteners વજન ઘટાડવાના પ્રયત્નોમાં મદદ કરે છે
June 26, 2023
અદાણી પોર્ટ્સ મુખ્ય નાણાકીય સિદ્ધિ હાંસલ કરી: SBI મ્યુચ્યુઅલ ફંડને રૂ. 1500 કરોડની લોનની ચુકવણી કરી અને વ્યૂહાત્મક વિસ્તરણ યોજનાઓનું અનાવરણ કર્યું
અદાણી પોર્ટ્સ મુખ્ય નાણાકીય સિદ્ધિ હાંસલ કરી: SBI મ્યુચ્યુઅલ ફંડને રૂ. 1500 કરોડની લોનની ચુકવણી કરી અને વ્યૂહાત્મક વિસ્તરણ યોજનાઓનું અનાવરણ કર્યું
February 20, 2023
કરિશ્મા કપૂર 11 વર્ષ પછી મર્ડર મુબારકમાં કમબેક કરી રહી છે
કરિશ્મા કપૂર 11 વર્ષ પછી મર્ડર મુબારકમાં કમબેક કરી રહી છે
February 20, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express