Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • પશ્ચિમ રેલવે દ્વારા બાંદ્રા ટર્મિનસ અને ભગત કી કોઠી વચ્ચે વધારાની રક્ષાબંધન વિશેષ ટ્રેન

પશ્ચિમ રેલવે દ્વારા બાંદ્રા ટર્મિનસ અને ભગત કી કોઠી વચ્ચે વધારાની રક્ષાબંધન વિશેષ ટ્રેન

પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા અને તહેવારોની મોસમ રક્ષાબંધનના દરમિયાન તેમની મુસાફરીની માંગને પહોંચી વળવા માટે બાંદ્રા ટર્મિનસ અને ભગત કી કોઠી સ્ટેશનો વચ્ચે ખાસ ભાડા પર એક વિશેષ ટ્રેન ચલાવવામાં આવશે. આ ટ્રેનની વિગતો માટે વધુમાં વાંચો.

Mumbai August 08, 2025
પશ્ચિમ રેલવે દ્વારા બાંદ્રા ટર્મિનસ અને ભગત કી કોઠી વચ્ચે વધારાની રક્ષાબંધન વિશેષ ટ્રેન

પશ્ચિમ રેલવે દ્વારા બાંદ્રા ટર્મિનસ અને ભગત કી કોઠી વચ્ચે વધારાની રક્ષાબંધન વિશેષ ટ્રેન

પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા અને તહેવારોની મોસમ રક્ષાબંધનના દરમિયાન તેમની મુસાફરીની માંગને પહોંચી વળવા માટે બાંદ્રા ટર્મિનસ અને ભગત કી કોઠી સ્ટેશનો વચ્ચે ખાસ ભાડા પર એક વિશેષ ટ્રેન ચલાવવામાં આવશે. આ ટ્રેનની વિગતો નીચે મુજબ છે:

ટ્રેન નંબર 04828/04827 બાંદ્રા ટર્મિનસ-ભગત કી કોઠી સ્પેશિયલ [2 ફેરા]

ટ્રેન નં. 04828 બાંદ્રા ટર્મિનસ-ભગત કી કોઠી સ્પેશિયલ સોમવાર, 11 ઓગસ્ટ, 2025 ના રોજ બાંદ્રા ટર્મિનસથી 10:30 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે 04:30 વાગ્યે ભગત કી કોઠી પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન નં. 04827 ભગત કી કોઠી-બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ રવિવાર,10 ઓગસ્ટ, 2025 ના રોજ ભગત કી કોઠીથી 14:30 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે 07:25 વાગ્યે બાંદ્રા ટર્મિનસ પહોંચશે.

આ ટ્રેન બંને દિશાઓમાં બોરીવલી, વાપી, સુરત, ભરૂચ, વડોદરા, સાબરમતી, મહેસાણા, પાલનપુર, આબુ રોડ, પિંડવાડા, જવાઈ બાંધ, ફાલના, રાની, મારવાડ, પાલી મારવાડ અને લુની સ્ટેશન પર ઉભી રહેશે.

આ ટ્રેનમાં એસી 2 ટાયર, એસી-3 ટાયર, એસી-3 ટાયર (ઇકોનોમી), સ્લીપર ક્લાસ અને સેકન્ડ ક્લાસ ના જનરલ કોચ હશે.

ટ્રેન નંબર 04828 નું બુકિંગ 9 ઓગસ્ટ, 2025 થી PRS કાઉન્ટર અને IRCTC વેબસાઇટ પર શરૂ થશે. ટ્રેનોના સ્ટોપેજ, સમય અને સંરચના વિશે વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી  શકે છે.

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

ઉત્તરપૂર્વ રેલ્વેની મોટી એન્જિનિયરિંગ સિદ્ધિ! સીમાલુગુરી-મરાનહાટમાં વળાંક રિ-એલાઇનમેન્ટ પૂર્ણ
new delhi
February 20, 2026

ઉત્તરપૂર્વ રેલ્વેની મોટી એન્જિનિયરિંગ સિદ્ધિ! સીમાલુગુરી-મરાનહાટમાં વળાંક રિ-એલાઇનમેન્ટ પૂર્ણ

ઉત્તરપૂર્વ સરહદી રેલ્વેએ સીમાલુગુરી-મરાનહાટ સેક્શન પર વળાંક ફરીથી ગોઠવવાનું કાર્ય પૂર્ણ કર્યું! 80 કિમી/કલાકની PSR દૂર, હવે 110 કિમી/કલાકની મહત્તમ સ્પીડ. 650 મીટર 2-ડિગ્રી વળાંક, નવો પુલ નં. 31, નવા OHE – મુસાફરી સમય ઘટશે, સલામતી-કાર્યક્ષમતા વધશે. વિગતો જુઓ.

Who is Vinod Jakhar: વિનોદ જાખર NSUI ના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા. જાણો તેમણે ક્યાં અભ્યાસ કર્યો અને કઈ ડિગ્રી મેળવી
new delhi
February 20, 2026

Who is Vinod Jakhar: વિનોદ જાખર NSUI ના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા. જાણો તેમણે ક્યાં અભ્યાસ કર્યો અને કઈ ડિગ્રી મેળવી

Vinod Jakhar Education: વિનોદ જાખર NSUI ના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા છે. ચાલો જાણીએ કે વિદ્યાર્થી રાજકારણમાંથી રાષ્ટ્રીય સ્તરે ઉભરી આવેલા વિનોદ જાખર ક્યાં અભ્યાસ કર્યો અને કઈ ડિગ્રી મેળવી.

અરુણાચલ પ્રદેશમાં રેલ કનેક્ટિવિટી વધી. મુરકોંગસેલેક-સિલે (15.70 કિમી) પર ટ્રેન સંચાલનને CRS મંજૂરી
arunachal pradesh
February 19, 2026

અરુણાચલ પ્રદેશમાં રેલ કનેક્ટિવિટી વધી. મુરકોંગસેલેક-સિલે (15.70 કિમી) પર ટ્રેન સંચાલનને CRS મંજૂરી

મુરકોંગસેલેક-પાસીઘાટ રેલ પ્રોજેક્ટમાં મોટી સફળતા. CRSએ મુરકોંગસેલેક-સિલે (15.70 કિમી) વિભાગ પર ટ્રેન સંચાલન મંજૂર કર્યું – 110 કિમી/કલાકની મહત્તમ સ્પીડ. 27 પુલ, 3 નવા સ્ટેશનો સાથે પ્રોજેક્ટ અરુણાચલ પ્રદેશમાં કનેક્ટિવિટી વધારશે – મુસાફરી-માલ પરિવહનમાં વધારો થશે. વિગતો જુઓ.

Braking News

ઝોયા અખ્તર ફિલ્મ નિર્માણના 15 વર્ષ પૂર્ણ: પેશન અને સહયોગની સફર
ઝોયા અખ્તર ફિલ્મ નિર્માણના 15 વર્ષ પૂર્ણ: પેશન અને સહયોગની સફર
June 06, 2024

ઝોયા અખ્તરની 15 વર્ષની ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં તેની નમ્ર શરૂઆતથી લઈને પ્રખ્યાત વાર્તાકાર બનવા સુધીની અદભૂત સફરનું અન્વેષણ કરો.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

ક્રાંતિથી આક્રોશ સુધી: વિશ્વને હચમચાવી દેતા વિવાદાસ્પદ ખુલાસાઓનું અનાવરણ
ક્રાંતિથી આક્રોશ સુધી: વિશ્વને હચમચાવી દેતા વિવાદાસ્પદ ખુલાસાઓનું અનાવરણ
May 17, 2023
પાણી બચાવો: સમૃદ્ધ પર્યાવરણ અને સ્થિતિસ્થાપક સમાજ  માટે  જળ સંરક્ષણની જીવનશક્તિ પર શું થશે અસર એ જાણો
પાણી બચાવો: સમૃદ્ધ પર્યાવરણ અને સ્થિતિસ્થાપક સમાજ માટે જળ સંરક્ષણની જીવનશક્તિ પર શું થશે અસર એ જાણો
June 12, 2023
AAP તરફથી શેલી ઓબેરોય 150 મતો સાથે દિલ્હીના નવા મેયર તરીકે ચૂંટાયા
AAP તરફથી શેલી ઓબેરોય 150 મતો સાથે દિલ્હીના નવા મેયર તરીકે ચૂંટાયા
February 22, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express