ગુજરાત
3786 लेख
ગાંધીનગર સિવિલ ખાતે વોર્ડ નં. ૧૪માં ઓબેસીટી ક્લિનીક શરૂ કરાયું
ઓબેસીટી ક્લિનીકમાં નિષ્ણાંત તબીબો અને નર્સિંગ સ્ટાફ નિયુક્ત કરવામાં આવ્યો છે. ગાંધીનગર ખાતે મેદસ્વીતા ક્લિનીક શરૂ કર્યા પછી અત્યાર સુધીમાં ૫૬૯ દર્દીઓ વધારે વજન તથા મેદસ્વી કેટેગરી તપાસીને જરૂરી સારવાર તથા માર્ગદર્શન આપવામાં આવ્યું છે.
પશ્ચિમ રેલવે ચલાવશે અમદાવાદ અને પટના વચ્ચે સ્પેશિયલ ટ્રેન
પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખાતાં અમદાવાદ અને પટના વચ્ચે અઠવાડિક સ્પેશિયલ ટ્રેન વિશેષ ભાડા પર ચલાવવાનો નિર્ણય લીધો છે. એ ટ્રેનની વિગતો આ પ્રમાણે છે.
ગુજરાતભરમાં આવતીકાલ ફરી એક વાર સિવિલ ડિફેન્સની “ઓપરેશન શિલ્ડ” મોકડ્રીલ યોજાશે
ઓપરેશન સિંદૂરની ભવ્ય સફળતા બાદ આગોતરી તૈયારીના ભાગરૂપે ગુજરાતના તમામ જિલ્લામાં સાંજે ૫.૦૦ કલાકે મોકડ્રીલનું આયોજન થશે.
નર્મદા જિલ્લામાં ‘વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન’ હાથ ધરાશે
તા.૨૯ મેથી ૧૨ જૂન દરમિયાન યોજાનારા અભિયાન દરમિયાન કૃષિ તજજ્ઞો જિલ્લાના ખેડૂતોને ખેતી વિષયક જાણકારી આપશે.
ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિને જીવંત કરતું સુરતના યુવા ઉદ્યમીનું ગેમિંગ સ્ટાર્ટઅપ
સુરતના યુવાન એન્ટરપ્રિન્યોર જેમિશ લખાણીએ વિદેશી ગેમ્સને ટક્કર મારે એવી બેટલ રોયલ સ્ટાઈલની સ્વદેશી ગેમિંગ એપ ‘સ્કારફોલ’ બનાવી.
ક્રાંતિવીર શ્રી વિનાયક સાવરકરની ૧૪૨મી જન્મજયંતી નિમિતે વિધાનસભા ખાતે શંકરભાઈ ચૌધરીએ શ્રદ્ધાસુમન અર્પણ કર્યા
ક્રાંતિવીર વિનાયક દામોદર સાવરકરની ૧૪૨મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતેના પોડિયમમાં તેમના તૈલચિત્રને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.
ગુજરાતમાં કોરોના અપડેટ: અમદાવાદમાં 17, રાજકોટમાં 4 નવા કેસ, આરોગ્ય વિભાગ સતર્ક
ગુજરાતમાં કોરોનાના કેસ ફરી વધ્યા! અમદાવાદમાં 17 અને રાજકોટમાં 4 નવા કેસ નોંધાયા. આરોગ્ય વિભાગ સતર્ક, દર્દીઓ સારવાર હેઠળ. નવીનતમ અપડેટ જાણવા વાંચો!
પાટનગરના આંગણિયે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની શાનદાર સિંદૂર સન્માન યાત્રા સફળ
પ્રચંડ જનશક્તિ,અનેરા ઉત્સાહ અને દેશભક્તિના રંગે રંગાયું ગાંધીનગર. રાજ્યના પાટનગરમાં વડાપ્રધાનશ્રીનું ભવ્યાતિભવ્ય સ્વાગત અભિવાદન.
પ્રધાનમંત્રીને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ આપી ભાવભીની વિદાય
ઓપરેશન સિંદૂરની ઐતિહાસિક સફળતા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પ્રથમ વખત માતૃભૂમિ - ગુજરાત પધાર્યા હતા. ગાંધીનગરમાં રાજભવનમાં રાત્રિ વિશ્રામ કર્યા પછી આજે સવારે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પ્રધાનમંત્રી ને ભાવભીની વિદાય આપી હતી.
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં હૃદય રોગના નવા કેસ – જાણો તાજા આંકડા!
"અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં હૃદય રોગના દર્દીઓમાં ચિંતાજનક વધારો! 2025ના તાજા આંકડા, ઓપીડી, ઈન્ડોર, ઈકોકાર્ડિયો અને સારવારની વિગતો જાણો. વધુ વાંચો!"
ગુજરાતમાં નવો COVID-19 વેરિયન્ટ LF.7: 28 28 દર્દીઓ સારવાર હેઠળ, સરકારે જાહેર કર્યું એલર્ટ
ગુજરાતમાં કોરોનાના નવા વેરિયન્ટ LF.7 અને NB.1.8.1ના કેસ નોંધાયા. 28 દર્દીઓ સારવાર હેઠળ, જાણો લક્ષણો, WHO અભ્યાસ અને સરકારી એલર્ટ. વધુ માહિતી માટે વાંચો!
પંચમહાલમાં નકલી ચલણી નોટનો મોટો કેસ – રૂ.500 ની 361 નોટ જપ્ત
પંચમહાલના મોરવા હડફમાં રૂ.500ની 361 નકલી ચલણી નોટ સાથે એક શખ્સ ઝડપાયો. પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરી, 1.80 લાખની નકલી નોટ જપ્ત. તપાસ ચાલુ છે. વધુ જાણો!
ગુજરાતમાં 2 દિવસથી ભારે વરસાદ: 6 જિલ્લાઓમાં રેડ અલર્ટ, 37 તાલુકાઓમાં પાણી પાણી
ગુજરાતમાં 26-27 મે 2025ના રોજ ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ જાહેર. નર્મદા, સુરત, વલસાડ સહિત 6 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ. વધુ વાંચો!
ભરૂચ દહેજમાં કેમિકલ પ્લાન્ટમાં મોટી આગ – ફાયરફાઇટર્સની મુશ્કેલ મુહિમ
"ભરૂચના દહેજમાં કેમિકલ પ્લાન્ટમાં લાગેલી ભીષણ આગના તાજા સમાચાર. ફાયરફાઇટર્સની જોખમી કામગીરી અને આગના કારણો વિશે જાણો. વધુ વાંચો!"
ગુજરાતના 18 તાલુકાઓમાં ભારી વરસાદ: અમરેલી ટોચ પર – તાજા અપડેટ્સ
"ગુજરાતના 18 તાલુકાઓમાં ભારી વરસાદ, અમરેલીમાં 3.39 ઈંચ. જૂનાગઢ, લાઠીમાં પણ ધોધમાર વરસાદ. હવામાન વિભાગની આગાહી અને સાવચેતી જાણો. વધુ વાંચો!"
ગુજરાતમાં કોરોના વધીને 50+ | ભારતમાં JN.1 વેરિઅન્ટનો ખતરો | તાજા અપડેટ
"ગુજરાતમાં કોરોના JN.1 વેરિઅન્ટના 50+ કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં 45 નવા કેસ. લક્ષણો, સાવચેતી અને આરોગ્ય વિભાગની સૂચનાઓ જાણો. વધુ વાંચો!"
આણંદ-નડિયાદ એક્સપ્રેસ હાઈવે પર ગેસ ટેન્કર અકસ્માત: કેમિકલ લીકેજથી ટ્રાફિક જામ
"આણંદ-નડિયાદ એક્સપ્રેસ હાઈવે પર ગેસ ટેન્કર પલટી જતાં હાઈડ્રોજન પેરોક્સાઈડ લીકેજથી ટ્રાફિક જામ. બચાવ કાર્ય ચાલુ. વધુ જાણો!"
અમદાવાદ: રામોલમાં "વિધિ"ના બહાને ઠગ ભૂવાએ 5.90 લાખના સોનાના દાગીના લઈ ફર્યા!
"અમદાવાદના રામોલમાં ઠગ ભૂવાજી ચંદ્રકાંત પંચાલે વિધિના બહાને 5.90 લાખના સોનાના દાગીના લઈ ફરાર થયો. નંદલાલ પટેલની ફરિયાદ બાદ રામોલ પોલીસે ધરપકડની પ્રક્રિયા શરૂ કરી. વધુ જાણો."
ગોધરા ખનન માફિયાઓનો આતંક! ખાણખનિજ અધિકારીઓ પર જાનલેવા હુમલો – લેટેસ્ટ ન્યૂઝ
"ગોધરા ખનન માફિયાઓએ રણછોડપુરામાં ખાણખનીજ અધિકારીઓ પર પથ્થરમારો કરી ધમકી આપી. ગેરકાયદે રેતી ખનન રોકવા ગયેલા અધિકારીઓ પર હુમલો. વધુ જાણો!"
અમદાવાદમાં "કેમ્બે ગ્રાન્ડ" ખાતે "ચીની સાયબર ફ્રોડ" સિન્ડિકેટ ઝડપાયું
"અમદાવાદમાં સાયબર ક્રાઈમ બ્રાન્ચે ચીની સાયબર ફ્રોડ સિન્ડિકેટનો પર્દાફાશ કર્યો. SIP ટ્રંક દ્વારા ભારતીયોને છેતરતા આરોપીઓ ઝડપાયા. વધુ જાણો!"