મુખ્ય સામગ્રી પર જાઓ

પંજાબ

97 लेख
નીતિ આયોગની બેઠકમાં ભગવંત માનનો હુંકાર: પંજાબ માટે માંગ્યો 'વિશેષ શ્રેણીનો દરજ્જો'

નીતિ આયોગની બેઠકમાં ભગવંત માનનો હુંકાર: પંજાબ માટે માંગ્યો 'વિશેષ શ્રેણીનો દરજ્જો'

નીતિ આયોગની બેઠકમાં પંજાબના સીએમ ભગવંત માને પંજાબને વિશેષ શ્રેણીનો દરજ્જો આપવાની માંગ કરી છે. સરહદી સુરક્ષા, પૂરથી થયેલ આર્થિક નુકસાન અને મોહાલીને સેમિકન્ડક્ટર હબ બનાવવાના પ્રસ્તાવ સાથે પંજાબના વિકાસના વિઝન વિશે જાણો.

Kalpesh Kosti · એક દિવસ પેહલા
ભાજપ નેતાઓને માત્ર પ્યાદા તરીકે વાપરે છે, આપ પક્ષનો મોટો હુમલો

ભાજપ નેતાઓને માત્ર પ્યાદા તરીકે વાપરે છે, આપ પક્ષનો મોટો હુમલો

આમ આદમી પાર્ટીએ ભાજપની 'યુઝ એન્ડ થ્રો' નીતિની આકરી આલોચના કરી છે. હરપાલ ચીમાએ પંજાબના નેતાઓનું ઉદાહરણ આપી પ્રહારો કર્યા.

nila patel · 1 અઠવાડિયું પેહલા
સ્વાસ્થ્ય સેવામાં ક્રાંતિ: ‘મુખ્યમંત્રી આરોગ્ય યોજના’ હેઠળ પંજાબમાં ૪.૫ મિલિયનથી વધુ નાગરિકોની નોંધણી

સ્વાસ્થ્ય સેવામાં ક્રાંતિ: ‘મુખ્યમંત્રી આરોગ્ય યોજના’ હેઠળ પંજાબમાં ૪.૫ મિલિયનથી વધુ નાગરિકોની નોંધણી

પંજાબમાં ‘મુખ્યમંત્રી આરોગ્ય યોજના’ દ્વારા સ્વાસ્થ્ય સેવાઓમાં મોટું પરિવર્તન. ૪.૫ મિલિયનથી વધુ નાગરિકો નોંધાયા. ઓર્થોપેડિક સર્જરી પર ₹૮૪ કરોડનો ખર્ચ. ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોને મોંઘી સારવારમાંથી કેશલેસ મુક્તિ. સંપૂર્ણ વિગત અહીં વાંચો.

Kalpesh Kosti · 1 અઠવાડિયું પેહલા
ભગવંત માન સરકારે ખાનગી શાળાઓની ફી વધારા પર ૫ ટકાની મર્યાદા મૂકી

ભગવંત માન સરકારે ખાનગી શાળાઓની ફી વધારા પર ૫ ટકાની મર્યાદા મૂકી

ભગવંત માન સરકારે પંજાબની ખાનગી શાળાઓમાં મનસ્વી ફી વધારા પર રોક લગાવી વાલીઓને મોટી રાહત આપી છે. વધુ વિગત માટે ક્લિક કરો.

nila patel · 1 અઠવાડિયું પેહલા
કિસાન ક્રેડિટ કાર્ડ યોજનામાં પંજાબ સરકારે કર્યો ઐતિહાસિક વધારો

કિસાન ક્રેડિટ કાર્ડ યોજનામાં પંજાબ સરકારે કર્યો ઐતિહાસિક વધારો

કિસાન ક્રેડિટ કાર્ડ યોજના હેઠળ પંજાબ સરકારે લોનની મર્યાદા વધારીને ₹1.57 લાખ સુધી કરી છે. 13 લાખ ખેડૂતોને સીધો ફાયદો થશે. વધુ વિગત માટે ક્લિક કરો.

nila patel · 1 અઠવાડિયું પેહલા
કુલદીપ સિંહ ધાલીવાલ એ કેન્દ્રીય મંત્રી રવનીત બિટ્ટુ પર આકરા પ્રહારો કર્યા

કુલદીપ સિંહ ધાલીવાલ એ કેન્દ્રીય મંત્રી રવનીત બિટ્ટુ પર આકરા પ્રહારો કર્યા

આપ પ્રવક્તા કુલદીપ સિંહ ધાલીવાલ એ મ્યુનિસિપલ ચૂંટણીમાં પોલીસ સાથે ગેરવર્તન બદલ કેન્દ્રીય મંત્રી રવનીત બિટ્ટુ પર આકરા પ્રહારો કર્યા, વધુ વિગત માટે ક્લિક કરો.

nila patel · 2 અઠવાડિયા પેહલા
હરપાલ સિંહ ચીમાએ કેન્દ્ર સરકારને આપ્યા આકરા જવાબો

હરપાલ સિંહ ચીમાએ કેન્દ્ર સરકારને આપ્યા આકરા જવાબો

નાણામંત્રી હરપાલ સિંહ ચીમા વૈશ્વિક રોકાણ રેન્કિંગમાં ભારતના ઘટાડા બદલ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા, વધુ વિગત માટે ક્લિક કરો.

nila patel · 2 અઠવાડિયા પેહલા
બલતેજ પન્નુએ કેન્દ્રીય મંત્રી રવનીત બિટ્ટુ પર કર્યા તોફાની પ્રહારો

બલતેજ પન્નુએ કેન્દ્રીય મંત્રી રવનીત બિટ્ટુ પર કર્યા તોફાની પ્રહારો

આપ નેતા બલતેજ પન્નુ પંજાબ પોલીસના અપમાન બદલ કેન્દ્રીય મંત્રી રવનીત બિટ્ટુ પાસેથી માફીની માંગ કરી, વધુ વિગત માટે ક્લિક કરો.

nila patel · 2 અઠવાડિયા પેહલા
અમન અરોરા ના કેન્દ્રીય મંત્રી રવનીત બિટ્ટુ પર આકરા પ્રહારો કર્યા

અમન અરોરા ના કેન્દ્રીય મંત્રી રવનીત બિટ્ટુ પર આકરા પ્રહારો કર્યા

કેબિનેટ મંત્રી અમન અરોરા એ વિપક્ષી આક્ષેપો સામે પંજાબમાં મ્યુનિસિપલ ચૂંટણી વચ્ચે આકરા પ્રહારો કર્યા, વધુ વિગત માટે ક્લિક કરો.

nila patel · 2 અઠવાડિયા પેહલા
મુખ્યમંત્રી ભગવંત માન સીચેવાલમાં એસ્ટ્રોટર્ફ સ્ટેડિયમનું ભવ્ય ઉદ્ઘાટન કર્યું

મુખ્યમંત્રી ભગવંત માન સીચેવાલમાં એસ્ટ્રોટર્ફ સ્ટેડિયમનું ભવ્ય ઉદ્ઘાટન કર્યું

મુખ્યમંત્રી ભગવંત માન પંજાબમાં એસ્ટ્રોટર્ફ હોકી સ્ટેડિયમ સીચેવાલમાં ખુલ્લું મૂકી સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત કર્યું, વધુ વિગત માટે ક્લિક કરો.

nila patel · 2 અઠવાડિયા પેહલા
પંજાબ સ્થાનિક ચૂંટણી માં ૬૩.૯૪ ટકા મતદાન, જનતાએ બતાવ્યો ભારે ઉત્સાહ

પંજાબ સ્થાનિક ચૂંટણી માં ૬૩.૯૪ ટકા મતદાન, જનતાએ બતાવ્યો ભારે ઉત્સાહ

પંજાબ સ્થાનિક ચૂંટણી માં સરેરાશ ૬૩.૯૪ ટકા મતદાન નોંધાયું છે. નગર પંચાયત મતદાન ટકાવારી સૌથી વધુ રહી જ્યારે અરવિંદ કેજરીવાલ અપીલ ની પણ મોટી અસર જોવા મળી.

nila patel · 2 અઠવાડિયા પેહલા
પંજાબમાં ગરમીથી મળશે રાહત: ૨૮મી તારીખથી બદલાશે હવામાન

પંજાબમાં ગરમીથી મળશે રાહત: ૨૮મી તારીખથી બદલાશે હવામાન

પંજાબમાં ૨૮ મે થી ૩૦ મે દરમિયાન વાવાઝોડા, ભારે પવન અને હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે, જેનાથી ગરમીથી રાહત મળવાની શક્યતા છે. ૨૭ મેના રોજ પંજાબમાં હીટવેવ માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. લોકોએ બદલાતી હવામાન પરિસ્થિતિ દરમિયાન સાવધ રહેવા અને સુરક્ષિત રહેવાની અપીલ કરવામાં આવી છે.

Kalpesh Kosti · 2 અઠવાડિયા પેહલા
PSPCL વર્કશોપમાં આગની તબાહી: ડઝનબંધ ગામોમાં વીજળી ગુલ, તંત્રમાં મચી દોડધામ

PSPCL વર્કશોપમાં આગની તબાહી: ડઝનબંધ ગામોમાં વીજળી ગુલ, તંત્રમાં મચી દોડધામ

દોરાહાના દક્ષિણ બાયપાસ પર સ્થિત PSPCL ટ્રાન્સફોર્મર રિપેર વર્કશોપમાં મંગળવારે બપોરે ભીષણ આગ લાગી હતી. હજારો ટ્રાન્સફોર્મર્સ અને ઓઇલ ડ્રમ્સમાં થયેલા સતત વિસ્ફોટોને કારણે સમગ્ર વિસ્તારમાં ગભરાટ ફેલાયો હતો. આ ઘટનાને પગલે દોરાહા શહેર અને આસપાસના ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો છે. ફાયર બ્રિગેડની ટીમોએ કલાકોની મહેનત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.

Kalpesh Kosti · 2 અઠવાડિયા પેહલા
પેટ્રોલ-ડીઝલ ભાવવધારા મુદ્દે કુલવંત સિદ્ધૂનો કેન્દ્ર સરકાર પર પ્રહાર

પેટ્રોલ-ડીઝલ ભાવવધારા મુદ્દે કુલવંત સિદ્ધૂનો કેન્દ્ર સરકાર પર પ્રહાર

AAP ધારાસભ્ય કુલવંત સિદ્ધૂએ પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવ મુદ્દે કેન્દ્ર સરકારની ટીકા કરી. ખેડૂત અને મધ્યમવર્ગ પર ભારે અસરની ચિંતા વ્યક્ત કરી.

Kalpesh Kosti · 2 અઠવાડિયા પેહલા
લુધિયાણામાં એક હૃદયદ્રાવક અકસ્માત: બાઇક પરથી પડી ગયેલી એક મહિલાને એક ઝડપી ટ્રકે કચડી નાખી

લુધિયાણામાં એક હૃદયદ્રાવક અકસ્માત: બાઇક પરથી પડી ગયેલી એક મહિલાને એક ઝડપી ટ્રકે કચડી નાખી

લુધિયાણાના હામ્બ્રા વિસ્તારમાં બનેલી આ દુર્ઘટના અત્યંત દુઃખદ અને આઘાતજનક છે. એક સરકારી કર્મચારીનું આ રીતે અકાળે અવસાન થવું એ પરિવાર માટે મોટી ખોટ છે, ખાસ કરીને જ્યારે તે એકલી પોતાની પુત્રીનો ઉછેર કરી રહી હતી.

Kalpesh Kosti · 2 અઠવાડિયા પેહલા
પેટ્રોલ-ડીઝલ ભાવવધારા મુદ્દે હરપાલ સિંહ ચીમાનો ભાજપ સરકાર પર હુમલો

પેટ્રોલ-ડીઝલ ભાવવધારા મુદ્દે હરપાલ સિંહ ચીમાનો ભાજપ સરકાર પર હુમલો

AAP નેતા હરપાલ સિંહ ચીમાએ પેટ્રોલ-ડીઝલ ભાવવધારા મુદ્દે ભાજપ સરકાર પર પ્રહાર કર્યો. ખેડૂતો અને મધ્યમવર્ગ પર ભારે અસરની ચિંતા વ્યક્ત કરી.

nila patel · 2 અઠવાડિયા પેહલા
પંજાબ નગરપાલિકા ચૂંટણીમાં AAPને જીતાડવાની માલવિંદર કંગની અપીલ

પંજાબ નગરપાલિકા ચૂંટણીમાં AAPને જીતાડવાની માલવિંદર કંગની અપીલ

AAP સાંસદ માલવિંદર કંગે પંજાબની નગરપાલિકા ચૂંટણીમાં મતદારોને મોટી સંખ્યામાં AAP ઉમેદવારોને જીતાડવાની અપીલ કરી.

Kalpesh Kosti · 2 અઠવાડિયા પેહલા
ભગવંત માને ખેલાડીઓને ₹32 કરોડ આપ્યા, પંજાબમાં મોટા એલાન

ભગવંત માને ખેલાડીઓને ₹32 કરોડ આપ્યા, પંજાબમાં મોટા એલાન

ભગવંત માને પંજાબમાં 1070 ખેલાડીઓને ₹32.05 કરોડ આપ્યા. સાથે ₹1763 કરોડના ખેલ બજેટ અને નવા સ્ટેડિયમોની જાહેરાત કરી.

Kalpesh Kosti · 2 અઠવાડિયા પેહલા
શ્રી ગુરુ રવિદાસ જીના ઉપદેશો પર પંજાબમાં યોજાયો ખાસ સેમિનાર

શ્રી ગુરુ રવિદાસ જીના ઉપદેશો પર પંજાબમાં યોજાયો ખાસ સેમિનાર

શ્રી ગુરુ રવિદાસ જીના ૬૫૦મા પ્રકાશ પૂરબ નિમિત્તે સીટી યુનિવર્સિટી ખાતે સેમિનાર યોજાયો. મનીષ સિસોદિયાએ સમાનતા પર ભાર મૂક્યો. વધુ વિગત માટે ક્લિક કરો.

Kalpesh Kosti · 3 અઠવાડિયા પેહલા
પંજાબ સરકારે હાઇપરટેન્શનના દર્દીઓ માટે મફત સારવારની સુવિધા વધારી

પંજાબ સરકારે હાઇપરટેન્શનના દર્દીઓ માટે મફત સારવારની સુવિધા વધારી

પંજાબ સરકારે હાઇપરટેન્શન વિરુદ્ધ મોટું અભિયાન શરૂ કર્યું છે. મુખ્યમંત્રી સેહત યોજના હેઠળ લોકોને કેશલેસ સારવાર અપાશે. વધુ વિગત માટે ક્લિક કરો.

nila patel · 3 અઠવાડિયા પેહલા