ગુજરાત
3770 लेख
ગુજરાતમાં ભારે વરસાદ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્થળાંતરનો આદેશ આપ્યો, રેડ એલર્ટ જારી
ગુજરાતમાં સતત વરસાદ પડી રહ્યો છે, જેના કારણે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે નીચાણવાળા વિસ્તારોમાંથી રહેવાસીઓને સ્થળાંતર કરવાનો આદેશ આપ્યો.
કૃષ્ણ જન્માષ્ટમી: ભીડને સમાવવા માટે દ્વારકાધીશ મંદિર મોડી રાત સુધી ખુલ્લું રહેશે.
ભગવાન કૃષ્ણનો 5251મો જન્મદિવસ, જેને શ્રીકૃષ્ણ દ્વારકાધીશ તરીકે પણ ઓળખવામાં આવે છે, આવતીકાલે, 26 ઓગસ્ટ, 2024 ના રોજ ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવશે.
ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ,વલસાડમાં ઓરંગા નદી ઓવરફ્લો
આગામી પાંચ દિવસમાં ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી સાથે ગુજરાત તીવ્ર વરસાદના સમયગાળા માટે તૈયારી કરી રહ્યું છે.
ખેડા અને આણંદ જિલ્લામાં ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ સર્જાઈ
હવામાન વિભાગે છેલ્લા સપ્તાહના અંતે ખેડા અને આણંદ જિલ્લામાં નોંધપાત્ર વરસાદ નોંધ્યો હતો. શુક્રવાર અને શનિવારે, દસ તાલુકાઓમાં અંદાજે બે ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો,
દ્વારકામાં જન્માષ્ટમી નિમિત્તે વિશેષ સુરક્ષા વ્યવસ્થા
જન્માષ્ટમીનો તહેવાર વિશેષ મહત્વ ધરાવે છે, ખાસ કરીને દ્વારકામાં, જ્યાં ઉજવણી ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા આતુર ભક્તોની મોટી ભીડને આકર્ષે છે.
સુરત: ધાર્મિક વિધિની આડમાં મહિલાનું શોષણ, બે વ્યક્તિઓ સામે પોલીસ ફરિયાદ દાખલ
સુરતમાં એક મહિલા સાથે દુષ્કર્મની ઘટના અંગે મહારાજ સહિત બે વ્યક્તિઓ સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ફરિયાદમાં આરોપ છે કે આરોપીએ ધાર્મિક વિધિની આડમાં મહિલાનું શોષણ કર્યું હતું.
રાજકોટમાં જૈન દેરાસરમાં છરી વડે હુમલાની ઘટનાથી ચકચાર
રાજકોટમાં જૈન દેરાસર પર છરી વડે હુમલાની ઘટનાથી ચકચાર વ્યાપી ગઈ છે. સીસીટીવીમાં કેદ થયેલી આ ઘટના, અમિત સગપરિયા નામના એક યુવકને પ્રાર્થના કર્યા પછી પાઠ વાંચતી વખતે હુમલો કરવામાં આવ્યો હોવાનું દર્શાવવામાં આવ્યું છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બિન-રહેણાંક બાંધકામોને નિયમિત કરવાની નવી નીતિ રજૂ કરી
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગ્રામીણ વિસ્તારોમાં 4.5 સુધીના ફ્લોર સ્પેસ ઈન્ડેક્સ (FSI) સાથે અનધિકૃત બિન-રહેણાંક બાંધકામોને નિયમિત કરવાની મંજૂરી આપતી નવી નીતિ રજૂ કરી છે.
નાંદોદના નીકોલી ગામની સીમમાં ફરતા દીપડા પૈકી એક દીપડો ગત રાત્રે ગામમાં આવી પડતાં લોકોમાં ભય
નિકોલી ગામની સીમમાં ગઈ રાત્રે એક કદાવર દિપડો ખેતર માર્ગે ગામમાં ઘુસતા ગ્રામજનો આ નજારો જોઈ ફફડી ઊઠયા હતા.
ડેડીયાપાડા પોલીસે હરીપુરા ગામમાં જુગાર પર રેડ કરી 10 જુગારીઓને ઝડપી લીધા
નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના હરીપુરા ગામમાં ચાલતા જુગાર પર પોલીસે છાપો મારી મુદ્દામાલ સાથે જુગારીઓને ઝડપી લીધા હતા.
જશોદામાની મૂર્તિ બનાવવાની પરંપરા જાળવતા વિરાણી મોટી પાટીદારના યુવાનો
જન્માષ્ટમી એટલે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન વિષ્ણુનો આઠમો કૃષ્ણ તરીકેનો અવતાર જે આખાય ભારત સહિત વિશ્વના ખૂણે ખૂણે વસતા સનાતન સમાજના લોકો ભક્તિભાવ પૂર્વક આનંદ ઉલ્હાસ પૂર્વક ઉજવતા હોય છે.
નર્મદા ડેમમાં આજની પાણીની આવક 1.16 લાખ ક્યુસેક સામે 95.000 ક્યુસેક પાણી છોડાયું
ચોમાસા દરમિયાન ડેમનું રૂલ લેવલ જાળવવા ડેમના ૦૯ દરવાજા ૦.૮૦ મીટર ખોલવામાં આવ્યા.
ચાણસ્મા પંથકમાં ગોગા બાપાના સ્થાનકે નાગપાંચમે લોકમેળા ભરાયા
ચાણસ્મા રબારી નેસડાના 1200 વર્ષ પ્રાચીન શેષનારાયણ મંદિરે લઘુરૂદ્ર યજ્ઞ યોજાયો.
નાગવીરી ગામે ભગવાન શ્રી લક્ષ્મી નારાયણ નૂતન મંદિરનો ભાવ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો
નાનકડા નાગવીરી ગામે ચાલી રહેલા તા.૨૧ થી ૨૪ ઑગસ્ટ એમ ચાર દિવસીય ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ, ઉમિયા માતાજી, અંબા માતાજી તેમજ અન્ય દેવ દેવીઓની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે વિવિઘ કાર્યક્રમો યોજાયા હતા.
વરસાદી માહોલ જામ્યો,ત્રણ દિવસની રજાઓનાં પગલે ગિરિમથક સાપુતારા હાઉસફુલ...
ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા, શામગહાન, ગલકુંડ, બોરખલ,આહવા,પિંપરી,વઘઇ,સાકરપાતળ,સુબિર, ચીંચલી, સિંગાણા સહિત પૂર્વપટ્ટી અને સરહદીય પંથકોમાં થોડાક સમય માટે ધોધમાર સ્વરૂપેનો વરસાદ તૂટી પડતા સર્વત્ર પાણીની રેલમછેલ ફરી વળી હતી.
સાપુતારાથી મહારાષ્ટ્રનાં નાસિક ધોરીમાર્ગ સતત ચોથા દિવસે પણ ચક્કાજામ, વાહનચાલકોની હાલત કફોડીજનક....
મહારાષ્ટ્રનાં સુરગાણા તાલુકાનાં કોમ્યુનિષ્ટ પાર્ટીનાં પૂર્વ ધારાસભ્ય જે.પી.ગાવીતની આગેવાની હેઠળ છેલ્લા ચાર દિવસથી સાપુતારા નાસિક માર્ગ પર અનિશ્ચિત ચક્કાજામ તથા રસ્તા રોકો આંદોલન કરવામાં આવી રહ્યુ છે.જેની સીધી અસર ગુજરાતનાં વાહનચાલકો પર પડી રહી છે.
જાફરાબાદ નવા બ્રિજ ઉપર રોડ રસ્તા પર અડિંગો જમાવીને બેઠેલા પશુઓ યમદૂત સમાન
ધમધમતા ટ્રાફિકમાં અકસ્માતે નિર્દોષોનો ભોગ લેવાય તે પહેલાં રોડ રસ્તાઓ પરથી પશુઓને અન્ય ખસેડવાની માંગ ઉઠી.
રાજ્યના ત્રણ વીજ મથકોમાં ૮૦૦ મેગાવોટના સુપર ક્રિટિકલ થર્મલ પાવર એક્સટેન્શનની સૈદ્ધાંતિક મંજૂરી
ગાંધીનગર થર્મલ પાવર સ્ટેશન, સિક્કા થર્મલ પાવર સ્ટેશન અને ઉકાઈ થર્મલ પાવર સ્ટેશન એમ પ્રત્યેક TPSમાં ૮૦૦ મેગાવોટના આવા પ્લાન્ટ સ્થપાતા રાજ્યની હાલની કુલ ૫૩૩૬૮ મેગાવોટની ઇન્સ્ટોલ્ડ કેપેસિટીમાં ૨૪૦૦ મેગાવોટનો વધારો થશે.
પશ્ચિમ રેલવે અમદાવાદ અને ઓખા વચ્ચે જન્માષ્ટમી સ્પેશિયલ ટ્રેન દોડાવશે
પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની સુવિધાને ધ્યાનમાં રાખતાં જન્માષ્ટમી તહેવારને ધ્યાનમાં રાખીને અમદાવાદ અને ઓખા વચ્ચે જન્માષ્ટમી ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન વિશેષ ભાડા પર ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેની વિગતો નીચે પ્રમાણે છે.
પશ્ચિમ રેલવે દ્વારા ત્રણ ટ્રેનોના કેટલાક સ્ટેશનો પર આગમન/પ્રસ્થાનના સમયમાં આંશિક પરિવર્તન
પશ્ચિમ રેલવે દ્વારા ટ્રેનોના સમય પાલનને વધુ બહેતર બનાવવા માટે ત્રણ ટ્રેનોના કેટલાક સ્ટેશનો પર આગમન/પ્રસ્થાનના સમયમાં ફેરફાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ટ્રેનોનું વિગતવાર વર્ણન માટે વધુમાં વાંચો.