દેવઘરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિમાનમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી જેના કારણે તેમને થોડો સમય દેવઘર એરપોર્ટ પર રોકાવું પડ્યું હતું. પ્લેનમાં ખામીને કારણે તેમના દિલ્હી પરત ફરવામાં થોડો વિલંબ થયો હતો. વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે ઝારખંડ-બિહાર સરહદે જમુઈની મુલાકાતે હતા અને દેવઘર એરપોર્ટથી દિલ્હી પાછા ફરવાનું હતું. પરંતુ, છેલ્લી ઘડીએ તેમના પ્લેનમાં ટેક્નિકલ ખામી સર્જાઈ હતી જેના કારણે તેમને થોડો સમય દેવઘર એરપોર્ટ પર રોકાવું પડ્યું હતું.
PM મોદીના વિમાનમાં ટેકનિકલ ખામી, દેવઘર એરપોર્ટ પર રોકવું પડ્યું
પીએમ મોદીએ દેવઘર એરપોર્ટ પર જ થોડો સમય રોકાવું પડ્યું હતું. પ્લેનમાં ખામીને કારણે તેમના દિલ્હી પરત ફરવામાં થોડો વિલંબ થયો હતો.
સંબંધિત સમાચાર
આગ્રા: પત્નીએ પતિની હત્યા કરી બાથરૂમમાં દાટી દીધો, 45 દિવસ સુધી 'ગુમ' થયાનો દેખાવ કરતી રહી
દિલ્હીમાં ₹6,970 કરોડનો નવો પ્રોજેક્ટ: 8.1 કિમી કોરિડોર અને 3.14 કિમી ટનલ કનેક્ટિવિટીને કેવી રીતે સુધારશે?
બેંગલુરુની ડે-કેર હોરર: કેપજેમિની ક્રેશમાં બાળકો સાથે દુર્વ્યવહાર બદલ 2ની ધરપકડ