મુખ્ય સામગ્રી પર જાઓ

ઇન્ડિયા

11595 लेख
એક્સપાયર્ડ દવાઓનું રિલેબલીંગ કરી વેચાણ કરતા એકમોને ત્યાં રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્રના દરોડા

એક્સપાયર્ડ દવાઓનું રિલેબલીંગ કરી વેચાણ કરતા એકમોને ત્યાં રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્રના દરોડા

ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર ડૉ. એચ. જી. કોશિયાએ જણાવ્યું કે, જનઆરોગ્ય સાથે ચેડા કરનાર વ્યક્તિઓ સામે કડક કાર્યવાહી કરવા સઘન કામગીરી હાથ ધરવામાં આવી રહી છે જેના ભાગરૂપે એક્સપાયર્ડ દવાઓનું રિલેબલીંગ કરી વેચાણ કરતા એકમો/વ્યક્તિઓને ત્યાં રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા દરોડા પાડી ‘સ્કર્વી’ રોગમાં વપરાતા SCORBINT-C INJECTIONના રિલેબલીંગના કૃત્યમાં સંડોવાયેલા તેજેન્‍દ્ર મહેશભાઇ ઠક્કર તેમજ પુજારા સ્વપનીલ મહેશભાઇ સામે સઘન તપાસ હાથ ધરવામાં આવી છે.

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
ગુજરાત રાજ્ય તકેદારી આયુક્તના અધ્યક્ષ સ્થાને નર્મદા જિલ્લા કલેક્ટર કચેરી  ખાતે પડતર કેસો અંગે સમીક્ષા બેઠક યોજાઈ

ગુજરાત રાજ્ય તકેદારી આયુક્તના અધ્યક્ષ સ્થાને નર્મદા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પડતર કેસો અંગે સમીક્ષા બેઠક યોજાઈ

સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે તકેદારી સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે અને લોકોજાગૃતિ અંગે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
૧૨મી જૂને કચ્છ-ભુજના કુરન ગામ ખાતેથી શાળા પ્રવેશોત્સવના ૨૦માં  તબક્કાનો રાજ્યવ્યાપી શુભારંભ

૧૨મી જૂને કચ્છ-ભુજના કુરન ગામ ખાતેથી શાળા પ્રવેશોત્સવના ૨૦માં તબક્કાનો રાજ્યવ્યાપી શુભારંભ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તા. ૧૨મી જૂને કચ્છ-ભુજના કુરન ગામ ખાતેથી શાળા પ્રવેશોત્સવના ૨૦માં તબક્કાનો કરાવશે રાજ્યવ્યાપી શુભારંભ

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
અમદાવાદ-મેંગલુરુ વિશેષ ટ્રેનને ડૉ.કિરીટ સોલંકી દ્વારા લીલી ઝંડી બતાવી રવાના કરવામાં આવી

અમદાવાદ-મેંગલુરુ વિશેષ ટ્રેનને ડૉ.કિરીટ સોલંકી દ્વારા લીલી ઝંડી બતાવી રવાના કરવામાં આવી

પશ્ચિમ રેલવેના અમદાવાદ સ્ટેશન પરથી તારીખ 09 જૂન 2023ના રોજ માનનીય સાંસદ ડૉ. કિરીટ પી. સોલંકી દ્વારા માનનીય મેયર અમદાવાદ શ્રી કિરીટ પરમાર અને માનનીય ધારાસભ્ય શ્રી દિનેશ સિંહ કુશવાહ, માનનીય ધારાસભ્ય શ્રી કૌશિક જૈન અને અન્ય મહાનુભાવોની ભવ્ય ઉપસ્થિતિમાં ટ્રેન નંબર 09424/09423 અમદાવાદ-મેંગલુરુ-અમદાવાદ સમર સ્પેશ્યલ ટ્રેનને લીલી ઝંડી બતાવીને રવાના કરવામાં આવી. 

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
વિશ્વ મહાસાગર દિવસ નિમિત્તે દરિયાઈ જીવસૃષ્ટિ તેમજ  દરિયાઈ મત્સ્યોદ્યોગ સંબંધિત સેમિનાર યોજાયો

વિશ્વ મહાસાગર દિવસ નિમિત્તે દરિયાઈ જીવસૃષ્ટિ તેમજ દરિયાઈ મત્સ્યોદ્યોગ સંબંધિત સેમિનાર યોજાયો

જુવેનાઇલ ફિશિંગથી થતી અસર અને દરિયાઈ પ્રદૂષણ વિશે વિવિધ  વિષયો પર નિષ્ણાંતો દ્વારા અપાયું માર્ગદર્શન, જિલ્લા વિકાસ અધિકારી શ્રી રવીન્દ્ર ખતાલેની ઉપસ્થિતિમાં તાંતીવેલા ગ્રામ પંચાયત ભવનનું થયું લોકાર્પણ,ગીર સોમનાથમાં વરસાદની આગાહીના સંદર્ભે ખેતપેદાશની નુકસાની નિવારવા માટે પગલાં લેવા સૂચનો

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
આદિજાતિના ૧૪ જિલ્લામાં ધો.૧ થી ૮માં અભ્યાસ કરતાં ૮,૭૨૪ શાળાઓના ૭.૬૪ લાખ વિદ્યાર્થીઓને રૂા. ૧૧,૨૬૬ લાખના ખર્ચે ‘દૂધ સંજીવની’ યોજનાનો લાભ

આદિજાતિના ૧૪ જિલ્લામાં ધો.૧ થી ૮માં અભ્યાસ કરતાં ૮,૭૨૪ શાળાઓના ૭.૬૪ લાખ વિદ્યાર્થીઓને રૂા. ૧૧,૨૬૬ લાખના ખર્ચે ‘દૂધ સંજીવની’ યોજનાનો લાભ

આદિજાતિ બાળકોના વિકાસ માટે સરકાર સંકલ્પબદ્ધ, આ યોજના હેઠળ વર્ષ ૨૦૧૪-૧૫ થી ૨૦૨૨-૨૩ સુધીમાં કુલ રૂા.૭૬૯ કરોડથી વધુના ખર્ચે કુલ ૭૪.૭૧ લાખ આદિજાતિ બાળકોને લાભ અપાયો

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
ગૌરવ પુરસ્કાર માટે લલિતકલા અકાદમી દ્વારા  વર્ષ ૨૦૨૦-૨૧, ૨૦૨૧-૨૨ તેમજ ૨૦૨૨-૨૩ માટે કલાકારોના નામોની ભલામણો મંગાવાઈ

ગૌરવ પુરસ્કાર માટે લલિતકલા અકાદમી દ્વારા વર્ષ ૨૦૨૦-૨૧, ૨૦૨૧-૨૨ તેમજ ૨૦૨૨-૨૩ માટે કલાકારોના નામોની ભલામણો મંગાવાઈ

કલાકારના નામોની ભલામણ જરૂરી સાધનિક પૂરવા સાથે આગામી તા. ૧૦મી જુલાઈ સુધીમાં મોકલવાની રહેશે

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
પ્રાકૃતિક ખેતી વિશુદ્ધ વિજ્ઞાન છે : રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી

પ્રાકૃતિક ખેતી વિશુદ્ધ વિજ્ઞાન છે : રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી

કૃષિ યુનિવર્સિટીઓને પ્રાકૃતિક ખેતીમાં સંશોધનો કરવા રાજ્યપાલશ્રીનો અનુરોધ : ખેડૂતોને સાચી સમજણ મળશે તો વધુ ખેડૂતો જોડાશે, રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓના કુલપતિઓ, સંશોધકો અને વિસ્તરકો સાથે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની સમીક્ષા બેઠક.  

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
મહેસાણા ખાતે સરદારધામ દ્વારા આયોજિત ત્રિ-દિવસીય ગ્લોબલ પાટીદાર બિઝનેસ ઓર્ગેનાઈઝેશન મેગા એક્સ્પો-૨૦૨૩નો મુખ્યમંત્રીના હસ્તે પ્રારંભ

મહેસાણા ખાતે સરદારધામ દ્વારા આયોજિત ત્રિ-દિવસીય ગ્લોબલ પાટીદાર બિઝનેસ ઓર્ગેનાઈઝેશન મેગા એક્સ્પો-૨૦૨૩નો મુખ્યમંત્રીના હસ્તે પ્રારંભ

શ્રી નરેન્દ્રભાઈ મોદીના કાર્યકાળથી ગુજરાતમાં શરુ થયેલી અવિરત વિકાસની સફળતાને કારણે આજે ગુજરાત સમગ્ર દેશમાં વિકાસનું ગ્રોથ એન્જિન બન્યું, આ એક્સ્પો થકી પાટીદાર સમાજે તમામ સમાજને સાથે રાખીને આગળ વધવાનો પ્રયાસ કર્યો

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
વડોદરા જિલ્લામાં શાળા પ્રવેશોત્સવમાં ૧૭૬૮૯ બાળકોનો વિદ્યારંભ થશે

વડોદરા જિલ્લામાં શાળા પ્રવેશોત્સવમાં ૧૭૬૮૯ બાળકોનો વિદ્યારંભ થશે

વડોદરા શહેર અને જિલ્લામાં તા. ૧૨થી ૧૪ જૂન સુધી મહાનુભાવો વિદ્યામંદિરોમાં જઇને બાળકોનું નામાંકન કરાવશે, પદાધિકારીઓ અને અધિકારીઓ વડોદરા જિલ્લાના ગામડાઓ ખુંદી બાળકોને વાજતેગાજતે શાળામાં આવકારશે.

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
ડભોઈ-કરજણ નગરપાલિકામાં તૈયાર થયેલ અદ્યતન સિટી સિવિક સેન્ટરનું ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ઈ- લોકાર્પણ

ડભોઈ-કરજણ નગરપાલિકામાં તૈયાર થયેલ અદ્યતન સિટી સિવિક સેન્ટરનું ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ઈ- લોકાર્પણ

ડભોઈ અને કરજણ શહેરના નાગરિકોને સિટી સિવિક સેન્ટર ખાતેથી વિવિધ સેવાઓ ઉપલબ્ધ થશે, કરજણ ખાતે  ધારાસભ્યશ્રી અક્ષયભાઈ પટેલ તેમજ ડભોઈ ખાતે ધારાસભ્યશ્રી શૈલેશભાઈ મહેતા ઉપસ્થિત રહેશે

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
પાદરા તાલુકાનું સાધી ગામ – વડોદરા જિલ્લાનું સ્માર્ટ વિલેજ !

પાદરા તાલુકાનું સાધી ગામ – વડોદરા જિલ્લાનું સ્માર્ટ વિલેજ !

સાધી ગામ – સ્વચ્છતા, સુવિધા અને આધુનિકતા સાથે તાલબદ્ધ રીતે વિકસતું ગામ,‘આત્મા ગામડાનો, સુવિધા શહેરની’ વિભાવનાને ચરિતાર્થ કરતું વડોદરાનું સાધી ગામ, અનેક પુરસ્કારોથી સન્માનિત સાધી ગામની સ્માર્ટ વિલેજ તરીકે પસંદગીથી ગ્રામજનો ઉત્સાહિત

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
ઉજવણી...ઉજ્જવળ ભવિષ્યની – શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ

ઉજવણી...ઉજ્જવળ ભવિષ્યની – શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ

નવું સત્ર શરૂ થતાં જ બાળકોને મળ્યા શ્યાહીની ‘સુગંધ’વાળા નવા પાઠ્યપુસ્તકો, વડોદરા જિલ્લામાં ડેસર તાલુકામાં ૬૯૭૯ સેટ, ડભોઇમાં ૧૩૨૮૫ સેટ, સાવલીમાં ૧૫૬૭૬ સેટ, શિનોરમાં ૩૯૫૬ સેટ, કરજણ તાલુકામાં ૧૦૨૮૬ સેટનું વિતરણ

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
અમરનાથ યાત્રાની સુરક્ષા માટે ગૃહ મંત્રાલય દ્વારા હાઇલેવલ બેઠક

અમરનાથ યાત્રાની સુરક્ષા માટે ગૃહ મંત્રાલય દ્વારા હાઇલેવલ બેઠક

એક મહત્વપૂર્ણ ઘટનાક્રમમાં, ગૃહ મંત્રાલયે આગામી અમરનાથ યાત્રા માટે સુરક્ષા વ્યવસ્થા પર ચર્ચા કરવા અને તેને સંબોધવા માટે આજે એક મહત્વપૂર્ણ બેઠક બોલાવી છે. આ નિર્ણાયક મેળાવડામાં ઇન્ટેલિજન્સ બ્યુરો (IB) અને રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (RAW) ના અધિકારીઓની હાજરી જોવા મળશે, જે યોજાનારી ચર્ચાઓની ગંભીરતા દર્શાવે છે. અમરનાથ યાત્રા ભારતમાં સૌથી વધુ આદરણીય અને વ્યાપકપણે હાજરી આપતી યાત્રાધામોમાંની એક હોવાથી, શ્રદ્ધાળુઓની સલામતી અને સુખાકારી સુનિશ્ચિત કરવી એ સર્વોચ્ચ પ્રાથમિકતા છે. ચાલો આ મીટિંગમાંથી ઉદ્ભવતા મુ

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
ભારતીય હવામાન વિભાગ દ્વારા નર્મદા જિલ્લામા વરસાદ થવાની કરાયેલી આગાહી

ભારતીય હવામાન વિભાગ દ્વારા નર્મદા જિલ્લામા વરસાદ થવાની કરાયેલી આગાહી

જિલ્લામાં તા.૧૧ અને ૧૨ જૂન ૨૦૨૩ દરમિયાન ભારે પવન સાથે વરસાદ પડવાની સંભાવના

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
NCP પ્રમુખ શરદ પવાર અને સંજય રાઉતને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી: પોલીસ ફરિયાદ દાખલ

NCP પ્રમુખ શરદ પવાર અને સંજય રાઉતને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી: પોલીસ ફરિયાદ દાખલ

ઘટનાઓના આઘાતજનક વળાંકમાં, એનસીપી પ્રમુખ શરદ પવાર અને પક્ષના અગ્રણી સભ્ય સંજય રાઉતને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી હોવાની જાણ કરવામાં આવી છે, જેના કારણે પોલીસમાં ઔપચારિક ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ ચિંતાજનક ઘટનાની આસપાસના નવીનતમ વિકાસ વિશે અપડેટ રહો.

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
સરકારે લોન્ચ કરી 'એન્ટીવાયરસ એપ': જાણો કેવી રીતે ડાઉનલોડ કરવી અને તેની આકર્ષક સુવિધાઓ શોધો

સરકારે લોન્ચ કરી 'એન્ટીવાયરસ એપ': જાણો કેવી રીતે ડાઉનલોડ કરવી અને તેની આકર્ષક સુવિધાઓ શોધો

બિગ ગવર્મેન્ટે તાજેતરમાં તેની ગ્રાઉન્ડબ્રેકિંગ 'એન્ટીવાયરસ એપ્લિકેશન'નું અનાવરણ કર્યું છે, જે ડિજિટલ સુરક્ષાને સુનિશ્ચિત કરવા માટે શક્તિશાળી સુવિધાઓથી સજ્જ છે. એપ્લિકેશન કેવી રીતે ડાઉનલોડ કરવી અને તેની નવીન કાર્યક્ષમતાઓનું અન્વેષણ કરવું તે જાણવા માટે આગળ વાંચો. 

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
મુખ્તાર અંસારી ગેંગના શૂટર જીવાની હત્યામાં મોટો ખુલાસો - જૌનપુરમાં મર્ડરનો કોન્ટ્રાક્ટ અપાયો

મુખ્તાર અંસારી ગેંગના શૂટર જીવાની હત્યામાં મોટો ખુલાસો - જૌનપુરમાં મર્ડરનો કોન્ટ્રાક્ટ અપાયો

એક ચોંકાવનારા ઘટસ્ફોટમાં, તાજેતરના અહેવાલોએ મુખ્તાર અન્સારીના કુખ્યાત ગુલામ જીવાની હત્યા કેસમાં એક મોટી સફળતા બહાર પાડી છે. તપાસમાં જાણવા મળ્યું છે કે જીવની હત્યાનો કોન્ટ્રાક્ટ જોનપુરમાં સોંપવામાં આવ્યો હતો, જેના કારણે સમગ્ર પ્રદેશમાં આઘાત ફેલાયો હતો. આ ઘટનાક્રમે અંસારી અને તેના સહયોગીઓની આસપાસની ગુનાહિત પ્રવૃત્તિઓના જટિલ વેબ પર નવો પ્રકાશ ફેંક્યો છે. તાજા પુરાવા અને લીડ બહાર આવવા સાથે, સત્તાવાળાઓ સત્યને ઉજાગર કરવા અને ગુનેગારોને ન્યાય સુધી પહોંચાડવાના તેમના પ્રયાસોને વધુ તીવ્ર બનાવી રહ્યા છે. આ

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
કુસ્તીબાજોને આપેલા તમામ આશ્વાસનો સરકાર પૂરા કરશેઃ અનુરાગ ઠાકુર

કુસ્તીબાજોને આપેલા તમામ આશ્વાસનો સરકાર પૂરા કરશેઃ અનુરાગ ઠાકુર

15 જૂન સુધીમાં આઉટગોઇંગ રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહ સામે ચાર્જશીટ દાખલ કરવાની વિરોધી કુસ્તીબાજોની માંગ સાથે સંમત થયાના એક દિવસ પછી, અનુરાગ ઠાકુરે ગુરુવારે જણાવ્યુ હતું કે કુસ્તીબાજોને આપવામાં આવેલી દરેક ખાતરી સરકાર પૂરી કરશે.

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
ક્યાક ગર્લફ્રેન્ડના શરીરના ટુકડાઓને કૂકરમાં ઉકાળ્યા, ક્યાંક હથોડી વડે માર્યા તો ક્યાંક ગળું દબાવી હત્યા... આવી 3 ઘટનાઓથી દેશ હચમચી ગયો છે...

ક્યાક ગર્લફ્રેન્ડના શરીરના ટુકડાઓને કૂકરમાં ઉકાળ્યા, ક્યાંક હથોડી વડે માર્યા તો ક્યાંક ગળું દબાવી હત્યા... આવી 3 ઘટનાઓથી દેશ હચમચી ગયો છે...

જધન્ય ગુનાની દુનિયામાંથી આવા સમાચાર બહાર આવતા હોય છે, જેનાથી વ્યક્તિ હચમચી જાય છે. આવા સમાચારો જે દર્શાવે છે કે કોઈ વ્યક્તિ કેવી રીતે નિર્દયતા તેમજ ક્રૂરતાની તેની તમામ હદો પાર કરી શકે છે. આવા વ્યક્તિ કેવી રીતે માણસમાંથી ખૂની રાક્ષસ બની જાય છે. આવા સમાચારો કે જે એક વાર જાણીએ તો કદાચ આપણે ક્યારેય ફરી તેને સાંભળવા તેમજ જોવા નહિ ઈચ્છીએ. છેલ્લા 24 કલાકમાં આવા ખૂની ૩સમાચારોએ દેશને હચમચાવી નાખ્યો છે. દેશના જુદા-જુદા રાજ્યો અને શહેરોમાંથી મલતા આ સમાચારોએ અપરાધ તેમજ બર્બરતાની નવી કહાની લખી છે. આપને જણાવી

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા