મુખ્ય સામગ્રી પર જાઓ

ઇન્ડિયા

11587 लेख
પોલીસ ભવનનું 'જનસંપર્ક કેન્દ્ર': હવે નાગરિકોને મળશે ત્વરિત અને પારદર્શક ન્યાય

પોલીસ ભવનનું 'જનસંપર્ક કેન્દ્ર': હવે નાગરિકોને મળશે ત્વરિત અને પારદર્શક ન્યાય

ગાંધીનગર પોલીસ ભવન ખાતે શરૂ કરાયેલું 'જનસંપર્ક કેન્દ્ર' નાગરિકોની ફરિયાદોના ઝડપી અને પારદર્શક નિવારણ માટેનું નવું માધ્યમ બન્યું છે. કેવી રીતે કામ કરે છે આ સિંગલ-વિન્ડો સિસ્ટમ? સંપૂર્ણ વિગત અહીં વાંચો.

Kalpesh Kosti · 3 દિવસ પેહલા
કાળો સૂટ માત્ર ફેશન નથી, સંદેશ છે! તમિલનાડુના CM વિજયે પોશાક અંગેની ટીકાનો આપ્યો જડબાતોડ જવાબ

કાળો સૂટ માત્ર ફેશન નથી, સંદેશ છે! તમિલનાડુના CM વિજયે પોશાક અંગેની ટીકાનો આપ્યો જડબાતોડ જવાબ

તમિલનાડુના મુખ્યમંત્રી થલાપતિ વિજયે તેમના કાળા અને સફેદ સૂટ પાછળનો રાજકીય સંદેશ સ્પષ્ટ કર્યો છે. ટીવીકે ચીફ વિજયે પ્રથમ રેલીમાં DMK પર પ્રહાર કરતા કહ્યું કે તેમનું રાજકારણ પારદર્શક રહેશે. સંપૂર્ણ સમાચાર અહીં વાંચો.

Kalpesh Kosti · 4 દિવસ પેહલા
ગુજરાત માટે ગૌરવવંતો દિવસ: UPSC માં સફળ થયેલા 35 તેજસ્વી તારલાઓનું ભવ્ય સન્માન

ગુજરાત માટે ગૌરવવંતો દિવસ: UPSC માં સફળ થયેલા 35 તેજસ્વી તારલાઓનું ભવ્ય સન્માન

UPSC-2025 માં સફળ થયેલા ગુજરાતના 35 યુવાનોનો સન્માન સમારોહ યોજાયો. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ યુવાનોને જનસેવાનું માધ્યમ બનીને કામ કરવાની સલાહ આપી. સ્પીપાની સિદ્ધિઓ અને આગામી આયોજન વિશે જાણો સંપૂર્ણ વિગત.

Kalpesh Kosti · 4 દિવસ પેહલા
અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિની પુત્રી ટિફની ટ્રમ્પ જામનગરના મહેમાન, વંતારામાં કરશે રાત્રિ રોકાણ

અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિની પુત્રી ટિફની ટ્રમ્પ જામનગરના મહેમાન, વંતારામાં કરશે રાત્રિ રોકાણ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી ટિફની ટ્રમ્પ જામનગરના વંતારા પ્રોજેક્ટની મુલાકાતે પહોંચ્યા છે. તેમણે ભારતીય સંસ્કૃતિ અને આતિથ્યના વખાણ કર્યા છે. વંતારામાં તેઓ વન્યજીવન સંરક્ષણના પ્રયાસોનું નિરીક્ષણ કરશે. સંપૂર્ણ વિગત અહીં વાંચો.

Kalpesh Kosti · 4 દિવસ પેહલા
વિશ્વ તમાકુ નિષેધ દિન નિમિત્તે નર્મદા જિલ્લામાં જનજાગૃતિ રેલી યોજાઈ

વિશ્વ તમાકુ નિષેધ દિન નિમિત્તે નર્મદા જિલ્લામાં જનજાગૃતિ રેલી યોજાઈ

વિશ્વ તમાકુ નિષેધ દિન-૨૦૨૬ નિમિત્તે નર્મદા જિલ્લામાં રાજપીપલા ખાતે વિશાળ જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. તમાકુના સેવનથી થતી ગંભીર બીમારીઓ અંગે લોકોને માહિતગાર કરી તમાકુ મુક્ત સમાજ બનાવવા માટે અપીલ કરવામાં આવી હતી. સંપૂર્ણ અહેવાલ અહીં વાંચો.

Kalpesh Kosti · 6 દિવસ પેહલા
ગામડાંનું વહીવટી કામ હવે વધુ સરળ: સાવરકુંડલાના ૩ ગામોમાં નવા પંચાયત ઘરના નિર્માણનો પ્રારંભ

ગામડાંનું વહીવટી કામ હવે વધુ સરળ: સાવરકુંડલાના ૩ ગામોમાં નવા પંચાયત ઘરના નિર્માણનો પ્રારંભ

સાવરકુંડલા-લીલિયાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાના હસ્તે પિયાવા, જેજાદ અને વીરડી ગામે રૂ. ૭૫ લાખના ખર્ચે નવા ગ્રામ સચિવાલયો (પંચાયત ઘર) ના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યા. આ સુવિધાથી ગ્રામજનોને વહીવટી સેવાઓ હવે વધુ સરળતાથી મળશે.

Kalpesh Kosti · 6 દિવસ પેહલા
અમદાવાદમાં કેન્સરની સારવાર વધુ આધુનિક: નારાયણા હોસ્પિટલમાં 'હેલ્સિયન' ટેકનોલોજી સાથે નવા સેન્ટરનો પ્રારંભ

અમદાવાદમાં કેન્સરની સારવાર વધુ આધુનિક: નારાયણા હોસ્પિટલમાં 'હેલ્સિયન' ટેકનોલોજી સાથે નવા સેન્ટરનો પ્રારંભ

અમદાવાદની નારાયણા હોસ્પિટલમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા અત્યાધુનિક 'હેલ્સિયન' ટેકનોલોજીથી સજ્જ રેડિયેશન ઓન્કોલોજી સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ સુવિધાથી કેન્સરના દર્દીઓને એક જ સ્થળે સંપૂર્ણ સારવાર મળશે. સંપૂર્ણ વિગતો અહીં વાંચો.

Kalpesh Kosti · 6 દિવસ પેહલા
ગતિ શક્તિ વિશ્વવિદ્યાલય: ભારતના ટ્રાન્સપોર્ટ અને લોજિસ્ટિક્સ ક્ષેત્ર માટે ભવિષ્યના નેતૃત્વનું ઘડતર

ગતિ શક્તિ વિશ્વવિદ્યાલય: ભારતના ટ્રાન્સપોર્ટ અને લોજિસ્ટિક્સ ક્ષેત્ર માટે ભવિષ્યના નેતૃત્વનું ઘડતર

વડોદરા સ્થિત ગતિ શક્તિ વિશ્વવિદ્યાલય (GSV) દેશની પ્રથમ ટ્રાન્સપોર્ટેશન અને લોજિસ્ટિક્સ કેન્દ્રિત કેન્દ્રીય યુનિવર્સિટી છે. ઉદ્યોગ-આધારિત શિક્ષણ, AI અને આધુનિક કોર્સ દ્વારા આ સંસ્થા ભારતને 'વિકસિત ભારત @2047' તરફ દોરી રહી છે. જાણીએ તેની સિદ્ધિઓ અને પ્લેસમેન્ટ વિશે.

Kalpesh Kosti · 6 દિવસ પેહલા
ખાખીનું માનવીય રૂપ: નડિયાદ જેલની પોલીસે મહિલા કેદીને નવજાત શિશુ સાથે વતન પહોંચાડી

ખાખીનું માનવીય રૂપ: નડિયાદ જેલની પોલીસે મહિલા કેદીને નવજાત શિશુ સાથે વતન પહોંચાડી

નડિયાદ જિલ્લા જેલ અને ગુજરાત પોલીસે માનવતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. જામીન મળ્યા છતાં પરિવારની ગેરહાજરીમાં એક મહિલા કેદીને તેના નવજાત બાળક અને બે વર્ષના સંતાન સાથે વતન મધ્યપ્રદેશ સુરક્ષિત પહોંચાડીને પોલીસે 'ખાખીમાં ધબકતા હૃદય'નો પરિચય કરાવ્યો છે. સંપૂર્ણ અહેવાલ અહીં વાંચો.

Kalpesh Kosti · 6 દિવસ પેહલા
વડોદરામાં આદિજાતિ વિકાસ માટે મંથન: ITDA/ITDP ના નવા રોડમેપ અંગે રાજ્ય કક્ષાનો વર્કશોપ યોજાયો

વડોદરામાં આદિજાતિ વિકાસ માટે મંથન: ITDA/ITDP ના નવા રોડમેપ અંગે રાજ્ય કક્ષાનો વર્કશોપ યોજાયો

વડોદરા ખાતે કેન્દ્રીય આદિજાતિ નિયામક ડૉ. વર્નાલી ડેકાની અધ્યક્ષતામાં ITDA/ITDP ના રોડમેપ માટે રાજ્ય કક્ષાનો વર્કશોપ યોજાયો. રાજ્યના ૧૪ આદિજાતિ જિલ્લાના અધિકારીઓએ વિકાસલક્ષી યોજનાઓના સુદ્રઢ અમલીકરણ અને વહીવટી ખામીઓ દૂર કરવા અંગે વિસ્તૃત ચર્ચા કરી.

Kalpesh Kosti · 6 દિવસ પેહલા
કડવા પાટીદાર સમાજના 1600 વિદ્યાર્થીઓને મળી અધ્યતન હોસ્ટેલ | લોકાર્પણ કરાયું

કડવા પાટીદાર સમાજના 1600 વિદ્યાર્થીઓને મળી અધ્યતન હોસ્ટેલ | લોકાર્પણ કરાયું

કડવા પાટીદાર સમાજના 1600 દીકરા-દીકરીઓને સુરક્ષિત અને આધુનિક સુવિધાઓથી ભરપૂર હોસ્ટેલ મળી. સમાજના આ અગ્રણી પગલાનું લોકાર્પણ કરવામાં આવ્યું. વિદ્યાર્થીઓ માટે સુરક્ષિત, આધુનિક અને સુવિધાયુક્ત વસવાટની શરૂઆત.

nila patel · 1 અઠવાડિયું પેહલા
ન્યૂ બોંગાઈગાંવ વર્કશોપમાં રેલવેનું મોટું અપગ્રેડ: LHB કોચના આધુનિકીકરણને વેગ

ન્યૂ બોંગાઈગાંવ વર્કશોપમાં રેલવેનું મોટું અપગ્રેડ: LHB કોચના આધુનિકીકરણને વેગ

નોર્થઈસ્ટ ફ્રન્ટીયર રેલ્વે (NFR) એ ન્યૂ બોંગાઈગાંવ વર્કશોપમાં LHB કોચના આધુનિકીકરણ અને સલામતી માટે અનેક મહત્વના પગલાં લીધા છે. મિડ-લાઈફ રિહેબિલિટેશન (MLR), બોગી લોડ ટેસ્ટિંગ અને શોટ બ્લાસ્ટિંગ જેવી અદ્યતન ટેકનોલોજી વિશેની સંપૂર્ણ માહિતી અહીં વાંચો.

Kalpesh Kosti · 1 અઠવાડિયું પેહલા
ગાંધીગ્રામ-પ્રયાગરાજ વચ્ચે દોડશે નવી સ્પેશિયલ ટ્રેન: મુસાફરોને મળશે મોટી રાહત

ગાંધીગ્રામ-પ્રયાગરાજ વચ્ચે દોડશે નવી સ્પેશિયલ ટ્રેન: મુસાફરોને મળશે મોટી રાહત

પશ્ચિમ રેલવે દ્વારા ગાંધીગ્રામ અને પ્રયાગરાજ વચ્ચે નવી દ્વિ-સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન શરૂ કરવામાં આવી છે. ૩૧ મે, ૨૦૨૬ થી દોડનારી આ ટ્રેન માટે બુકિંગ ૩૦ મે થી શરૂ થશે. ટ્રેનનો સમય, સ્ટોપેજ અને રૂટની વિગતવાર માહિતી અહીં મેળવો.

Kalpesh Kosti · 1 અઠવાડિયું પેહલા
અમદાવાદથી મુંબઈ જવા માટે નવી ટ્રેનોનું આયોજન: IRCTC પર બુકિંગ ૩૦ મે થી ઉપલબ્ધ

અમદાવાદથી મુંબઈ જવા માટે નવી ટ્રેનોનું આયોજન: IRCTC પર બુકિંગ ૩૦ મે થી ઉપલબ્ધ

પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ અને મુંબઈ વચ્ચે બે જોડી વિશેષ સુપરફાસ્ટ ટ્રેનોની જાહેરાત કરવામાં આવી છે. મુસાફરોની વધતી ભીડને ધ્યાનમાં રાખીને દોડાવવામાં આવતી આ ટ્રેનો માટે બુકિંગ ૩૦ મે થી શરૂ થશે. સમયપત્રક અને સ્ટેશન સ્ટોપેજની સંપૂર્ણ માહિતી અહીં વાંચો.

Kalpesh Kosti · 1 અઠવાડિયું પેહલા
વિશ્વ તમાકુ નિષેધ દિવસ નિમિત્તે નર્મદા જિલ્લામાં જનજાગૃતિ રેલી યોજાશે

વિશ્વ તમાકુ નિષેધ દિવસ નિમિત્તે નર્મદા જિલ્લામાં જનજાગૃતિ રેલી યોજાશે

વિશ્વ તમાકુ નિષેધ દિવસ નિમિત્તે નર્મદા જિલ્લાના રાજપીપલામાં ૩૦ મે, ૨૦૨૬ના રોજ સવારે ૮ વાગ્યે જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. તમાકુના સેવનથી થતા આરોગ્ય અને પર્યાવરણના નુકસાન વિશે લોકોને જાગૃત કરવા માટે યોજાતી આ રેલી જૂની સિવિલ હોસ્પિટલથી શરૂ થશે. વધુ વિગતો અહીં વાંચો.

Kalpesh Kosti · 1 અઠવાડિયું પેહલા
ગીરના સિંહોના સંરક્ષણ માટે સરકાર એક્શન મોડમાં: વન મંત્રી અર્જુન મોઢવાડિયાએ આપી મહત્વની વિગતો

ગીરના સિંહોના સંરક્ષણ માટે સરકાર એક્શન મોડમાં: વન મંત્રી અર્જુન મોઢવાડિયાએ આપી મહત્વની વિગતો

ગીરના રેવેન્યુ વિસ્તારમાં બાળસિંહોના શંકાસ્પદ મોતને પગલે ગુજરાત વન વિભાગ એક્શન મોડમાં છે. મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું કે સ્થિતિ નિયંત્રણમાં છે અને PMO સુધી આ મામલાની દેખરેખ રાખવામાં આવી રહી છે. સિંહોની સુરક્ષા માટે કરાયેલી વિશેષ કામગીરી અને રોગના કારણો વિશેના લેટેસ્ટ અપડેટ્સ વાંચો.

Kalpesh Kosti · 1 અઠવાડિયું પેહલા
ગાંધીનગરનું ઇન્દ્રોડા પાર્ક બન્યું 'કૂલ ઝોન': પ્રાણીઓ માટે ઊભું કરાયું આધુનિક માઇક્રો ક્લાઇમેટ

ગાંધીનગરનું ઇન્દ્રોડા પાર્ક બન્યું 'કૂલ ઝોન': પ્રાણીઓ માટે ઊભું કરાયું આધુનિક માઇક્રો ક્લાઇમેટ

ગાંધીનગરના ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાને કાળઝાળ ગરમીથી અબોલ વન્યજીવોને બચાવવા વિશેષ આયોજન કર્યું છે. 15 જમ્બો કૂલર્સ, હાઇ-ટેક સ્પ્રીન્ક્લર્સ અને ડાયેટમાં ફેરફાર કરીને તાપમાનમાં 4 ડિગ્રી સુધીનો ઘટાડો કરાયો છે. પ્રાણીઓની સુરક્ષા માટે વન વિભાગની આ સંવેદનશીલ પહેલ અંગેનો અહેવાલ વાંચો.

Kalpesh Kosti · 1 અઠવાડિયું પેહલા
કુલદીપ સિંહ ધાલીવાલ એ કેન્દ્રીય મંત્રી રવનીત બિટ્ટુ પર આકરા પ્રહારો કર્યા

કુલદીપ સિંહ ધાલીવાલ એ કેન્દ્રીય મંત્રી રવનીત બિટ્ટુ પર આકરા પ્રહારો કર્યા

આપ પ્રવક્તા કુલદીપ સિંહ ધાલીવાલ એ મ્યુનિસિપલ ચૂંટણીમાં પોલીસ સાથે ગેરવર્તન બદલ કેન્દ્રીય મંત્રી રવનીત બિટ્ટુ પર આકરા પ્રહારો કર્યા, વધુ વિગત માટે ક્લિક કરો.

nila patel · 1 અઠવાડિયું પેહલા
હરપાલ સિંહ ચીમાએ કેન્દ્ર સરકારને આપ્યા આકરા જવાબો

હરપાલ સિંહ ચીમાએ કેન્દ્ર સરકારને આપ્યા આકરા જવાબો

નાણામંત્રી હરપાલ સિંહ ચીમા વૈશ્વિક રોકાણ રેન્કિંગમાં ભારતના ઘટાડા બદલ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા, વધુ વિગત માટે ક્લિક કરો.

nila patel · 1 અઠવાડિયું પેહલા
બલતેજ પન્નુએ કેન્દ્રીય મંત્રી રવનીત બિટ્ટુ પર કર્યા તોફાની પ્રહારો

બલતેજ પન્નુએ કેન્દ્રીય મંત્રી રવનીત બિટ્ટુ પર કર્યા તોફાની પ્રહારો

આપ નેતા બલતેજ પન્નુ પંજાબ પોલીસના અપમાન બદલ કેન્દ્રીય મંત્રી રવનીત બિટ્ટુ પાસેથી માફીની માંગ કરી, વધુ વિગત માટે ક્લિક કરો.

nila patel · 1 અઠવાડિયું પેહલા