ઇન્ડિયા
12395 लेख
જસવંતસિંહ ભાભોરે પંચમહાલ જિલ્લા પંચાયતની મુલાકાત લીધી
સાંસદ જસવંતસિંહ ભાભોરે પંચમહાલ જિલ્લા પંચાયત ગોધરા ખાતે શુભેચ્છા મુલાકાત લીધી. પ્રમુખ નીરજભાઈ પટેલ અને હોદ્દેદારોને માર્ગદર્શન આપ્યું.
મોટા હાથીધરા ગૌશાળામાં ગુપ્ત દાતા દ્વારા ₹35,700 નું ગૌદાન
મોટા હાથીધરા પાંજરાપોળ ગૌશાળામાં ગુપ્ત દાતાએ જન્મદિવસ નિમિત્તે 21 બોરી ચણા ચૂરીનું દાન કર્યું. રાષ્ટ્રીય હિન્દુ સંઘે ગૌસેવા કરવા અપીલ કરી. વધુ વાંચો.
દીકરીઓના સારા સ્વાસ્થ્ય, આત્મવિશ્વાસ અને શિક્ષણ માટે પંજાબ સરકારની મહત્વપૂર્ણ પહેલ
પંજાબ સરકારે "દીકરીઓ માટે સારું સ્વાસ્થ્ય" અભિયાન હેઠળ સરકારી શાળાઓમાં દેશની સૌથી મોટી માસિક ધર્મ સ્વાસ્થ્ય શિક્ષણ પહેલ શરૂ કરી છે, જેનો લાભ ૩.૪ લાખથી વધુ દીકરીઓને મળશે.
રાણી કી વાવનાં 3D પ્રોજેક્શન મેપિંગ શોએ 'WOW એવોર્ડ્સ એશિયા 2026'માં ગોલ્ડ મેડલ જીત્યો
પાટણ સ્થિત યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ 'રાણી કી વાવ' ખાતેના 3D પ્રોજેક્શન મેપિંગ શો અને હેરિટેજ લાઇટિંગ પ્રોજેક્ટને 17મા WOW એવોર્ડ્સ એશિયા 2026માં પ્રતિષ્ઠિત ગોલ્ડ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો છે.
રથયાત્રાની સુરક્ષા વ્યવસ્થા: DGP જ્ઞાનેન્દ્રસિંહ મલિકે પોલીસ અધિકારીઓ સાથે કરી સમીક્ષા.
રાજ્યના પોલીસ વડા શ્રી જ્ઞાનેન્દ્રસિંહ મલિકે રથયાત્રા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ સુરક્ષા વ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવવા માટે રાજ્યના તમામ પોલીસ કમિશનર, રેન્જ આઈજી અને જિલ્લા પોલીસ વડાઓ સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા સમીક્ષા કરી હતી.
વડોદરા મંડળની પ્રશંસનીય પહેલ, રેલ સહાયકોને નવા ગણવેશનું વિતરણ
પશ્ચિમ રેલવેના વડોદરા મંડળ દ્વારા પોતાના ફ્રન્ટલાઈન કર્મચારીઓના કલ્યાણ અને યાત્રી સુવિધાને વધુ સુદ્રઢ બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પહેલ હેઠળ વડોદરા સ્ટેશન પર કાર્યરત કુલિઓ (સહાયકો) ને નવા ગણવેશનું વિતરણ કરવામાં આવ્યું.
ગુજરાતની મોટી સિદ્ધિ: ઊંઝાના જીરું અને વરિયાળીને મળ્યો વૈશ્વિક GI ટેગ
ઉત્તર ગુજરાતના ઊંઝાના પ્રખ્યાત મસાલા - જીરું અને વરિયાળીને ભારત સરકારની GI રજિસ્ટ્રી દ્વારા સત્તાવાર ભૌગોલિક માન્યતા (GI ટેગ) આપવામાં આવી છે. આ સિદ્ધિ વડાપ્રધાનના ‘લોકલ ટુ ગ્લોબલ’ વિઝનને સાકાર કરે છે.
લુણાવાડા એસટી ડેપોની ઉદાસીનતા: ખારોલ રૂટ પર મુસાફરોને હાલાકી
લુણાવાડા એસટી ડેપો દ્વારા દર રવિવારે સાંજે ૫:૧૦ કલાકની લુણાવાડા-ખારોલ બસ બંધ કરી દેવાતા મુસાફરો અને વિદ્યાર્થીઓમાં તંત્ર સામે ઉગ્ર રોષ.
જાફરાબાદ સામાકાંઠામાં પાણીની ભયંકર કટોકટી: નગરપાલિકા સામે ઉગ્ર રોષ
જાફરાબાદ સામાકાંઠાના બાલકૃષ્ણ સોસાયટી સહિતના વિસ્તારોમાં મહિના દિવસથી પાણી વિતરણ ઠપ્પ થતાં નાગરિકોમાં આક્રોશ. ચીફ ઓફિસરને રજૂઆત છતાં પરિણામ શૂન્ય.
મહીસાગરમાં નેશનલ લોક અદાલત સફળ: કુલ ૯,૮૬૮ કેસોનો નિકાલ
મહીસાગર જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા મુખ્ય જિલ્લા ન્યાયાધીશ એમ.એન.ગડકરીના માર્ગદર્શન હેઠળ પ્રિલિટીગેશન અને પેન્ડિંગ કેસોનો સમાધાનથી નિકાલ કરાયો.
દાહોદ જિલ્લામાં શૈક્ષિક મહાસંઘનું સદસ્યતા અભિયાન: સમીક્ષા બેઠક યોજાઈ
દાહોદ જિલ્લા અધ્યક્ષ દેસિંગભાઈ તડવીના અધ્યક્ષપદે શૈક્ષિક મહાસંઘ સદસ્યતા અભિયાનની સમીક્ષા બેઠક યોજાઈ. મહત્તમ શિક્ષકોને જોડવા માટે વિસ્તૃત માર્ગદર્શન અપાયું.
નખત્રાણા ઘોડમ ટેકરી પર મોમાય માતાજીનો ૧૯મો પાટોત્સવ યોજાશે
નખત્રાણા સ્થિત ઘોડમ ટેકરી શ્રી મોમાય માતાજી મંદિરે અષાઢ સુદ ૧૧, ગુરુવાર તા. ૧૬ જુલાઈના રોજ ૧૯મો પાટોત્સવ અને મહાપ્રસાદનું ભવ્ય આયોજન કરાયું છે.
દિલ્હીમાં બે બાળકોના મોત: ખુલ્લા ખાડામાં ડૂબી જતાં કરુણ અંજામ
દિલ્હીના અલીપુર વિસ્તારમાં નાગરિકોની બેદરકારીનો વધુ એક કરુણ કિસ્સો સામે આવ્યો છે, જ્યાં બે નિર્દોષ બાળકોના ખુલ્લા વરસાદી પાણીથી ભરેલા ખાડામાં ડૂબી જવાથી મોત થયા...
ગુરુગ્રામમાં ભયાનક ઘટના: ટેકીએ ગર્લફ્રેન્ડની હત્યા કરી, પછી ટ્રેન નીચે કૂદી આત્મહત્યા કરી - અમદાવાદ એક્સપ્રેસ
ગુરુગ્રામના સેક્ટર 55 માંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં એક 25 વર્ષીય સોફ્ટવેર એન્જિનિયરે તેની ગર્લફ્રેન્ડની છરીના ઘા ઝીંકી હત્યા કરી દીધી હતી. આ કરુણ...
દતિયામાં નારોત્તમ મિશ્રાને ટિકિટ ન મળતા હિંસા: 6 પોલીસકર્મી ઘાયલ | અમદાવાદ એક્સપ્રેસ
મધ્યપ્રદેશના દતિયામાં પૂર્વ ગૃહમંત્રી નારોત્તમ મિશ્રાને વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપની ટિકિટ ન મળતા તેમના સમર્થકો દ્વારા બોલાવેલા 'ચક્કા જામ' દરમિયાન ભારે હિંસા...
પંજાબ સરકારનો ઐતિહાસિક નિર્ણય 67,000 થી વધુ કર્મચારીઓ માટે સન્માન, સુરક્ષા અને કાયમી રોજગારનો માર્ગ ખોલે છે
પંજાબમાં રોજગાર પ્રણાલીને વધુ પારદર્શક, સુરક્ષિત અને કર્મચારી-મૈત્રીપૂર્ણ બનાવવા તરફ એક મોટું પગલું લેવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભગવંત સિંહ માનના નેતૃત્વમાં, પંજાબ સરકારે કરાર પ્રણાલી નાબૂદ કરવાનો અને 67,000 થી વધુ કરાર આધારિત કર્મચારીઓની સેવાઓને નિયમિત કરવાની પ્રક્રિયા શરૂ કરવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે.
લીમખેડામાં રથયાત્રાના મુખ્ય માર્ગ પર ખાડા પડતાં ભક્તોમાં ભારે રોષ
લીમખેડા નગરમાં ૧૬ જુલાઈએ નીકળનારી ૯મી રથયાત્રાના મુખ્ય માર્ગ ઝાલોદ રોડ પર ચોમાસાના પ્રથમ વરસાદમાં જ ખાડા પડી જતાં તંત્ર સામે ભક્તોમાં ભારે આક્રોશ.
શિક્ષક રોનકભાઈ પટેલનો વિદાય સમારંભ: પ્રતાપપુરા શાળામાં ૨૧ વર્ષની સેવા બદલ સન્માન
રેલ ફળીયા વર્ગ પ્રતાપપુરા શાળાના શિક્ષક શ્રી રોનકભાઈ પટેલનો ભવ્ય અને ભાવભીનો વિદાય સમારંભ યોજાયો. ૨૧ વર્ષની શૈક્ષણિક સેવાઓને ગૌરવભેર બિરદાવવામાં આવી.
રાજપીપલા APMC ની ચૂંટણી મોકૂફ: ભાજપની આંતરિક જૂથબંધી ચર્ચામાં
નર્મદા જિલ્લા મથક રાજપીપલા APMC ની ચૂંટણી મતદાનના ચાર કલાક પહેલાં મોકૂફ રખાતા ડિરેક્ટરો નારાજ. આદિવાસી અને બિન-આદિવાસી ચેરમેન પદ માટે ખેંચાતાણી.
રાજુલાના ત્રણ ગામ માટે સર્વિસ રોડ અને માર્ગ સલામતી અંગે સંયુક્ત અભ્યાસ
રાજુલાના કથીવદર, વિસળીયા અને હિંડોરાણા ગામે નેશનલ હાઈવે પર અકસ્માત નિવારવા NHAI, RTO અને પોલીસ વિભાગના અધિકારીઓએ સંયુક્ત સ્થળ મુલાકાત લીધી.