ઇન્ડિયા
12506 लेख
પ્રજાના સ્વાસ્થ્ય સાથે બેદરકારી નહીં ચાલે: આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની કડક ચેતવણી
રાજ્યભરમાં FDCA દ્વારા દરોડા: ૮૪૨ વેપારી પેઢીઓની તપાસ કરી રૂ. ૫.૨૮ લાખની કિંમતનો બનાવટી ‘ડેરી એનાલોગ’ જથ્થો જપ્ત કરી નાશ કરાયો.
બદલો લેવા માટે નહીં પરંતુ દેશના પુનઃનિર્માણ માટે પાછી ફરી રહી છું: શેખ હસીના
5 ઓગસ્ટ, 2024 ના રોજ બળવાને કારણે શેખ હસીનાને બાંગ્લાદેશ છોડવાની ફરજ પડી હતી. ત્યારથી તેઓ ભારતમાં છે, અને બુધવારે આંતરરાષ્ટ્રીય મીડિયાને સંબોધતા તેમણે કહ્યું કે તેઓ ડિસેમ્બરમાં પાછા ફરવા માંગે છે.
અમદાવાદ–પટના સ્પેશિયલ ટ્રેનનું બુકિંગ ૦૬ ઓગસ્ટથી શરૂ: ટ્રેન નં. ૦૯૪૪૭ અને ૦૯૪૪૮ ની વિગતો
મુસાફરોની સુવિધા માટે ઓગસ્ટ ૨૦૨૬ સુધી ટ્રેન દોડાવવાનો નિર્ણય લેવાયો છે. સંપૂર્ણ અહેવાલ વાંચો.
ડોગ સ્ક્વોડના શ્વાન "જીકો"ની સતર્કતા: ડેરોલ રેલવે સ્ટેશન પર મુસાફર પાસેથી એલપીજી સિલિન્ડર જપ્ત
પશ્ચિમ રેલવેના વડોદરા મંડળ અંતર્ગત જ્વલનશીલ પદાર્થો સામે ચલાવવામાં આવી રહેલા વિશેષ અભિયાનની સફળતા.
ગુજરાતમાં ખાતર વિતરણ વ્યવસ્થા વધુ પારદર્શક બનશે: જીતુભાઈ વાઘાણી દ્વારા મોટી જાહેરાત
રાજ્ય સરકાર દ્વારા લેવાયેલા આ જમીની સ્તરના પગલાંથી અન્નદાતાઓને થશે મોટો ફાયદો.
સામખ્યાલી-ભચાઉ ક્વાડ્રપ્લીંગ પ્રોજેક્ટ: નવી રેલ્વે લાઇન માટે CRS સલામતી નિરીક્ષણ શરૂ
પશ્ચિમ રેલ્વેના અમદાવાદ મંડળ અંતર્ગત સામખ્યાલીથી ભચાઉ સુધીની ત્રીજી અને ચોથી રેલ્વે લાઇનનું રેલ્વે સલામતી કમિશનર દ્વારા નિરીક્ષણ.
પશ્ચિમ રેલવે દ્વારા નોન-ઇન્ટરલોકિંગ કાર્ય: ૦૮ ઓગસ્ટે અમદાવાદ મંડળના ૭ લેવલ ક્રોસિંગ અસ્થાયી રહેશે બંધ
સાણંદ-છારોડી-વિરોચન નગર-ઝખવાડા રેલખંડ પર સવારે ૫:૦૦ થી રાત્રે ૮:૦૦ વાગ્યા સુધી વાહનવ્યવહાર પ્રભાવિત રહેશે.
ગુજરાત સમાચાર: કોમનવેલ્થ ગેમ્સ ૨૦૩૦ની તૈયારીઓ અંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન
ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશન અને સ્પોર્ટ્સ ઓથોરિટીના માર્ગદર્શન હેઠળ ચાલી રહેલી સુચારુ કામગીરીની વિગતો.
બાળ વૈજ્ઞાનિક બનવાની સુવર્ણ તક: નેશનલ ચિલ્ડ્રન સાયન્સ કોંગ્રેસ(NCSC) -2026 માટે નોંધણી શરૂ
GUJCOST દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં ૧૦ થી ૧૭ વર્ષના વિદ્યાર્થીઓ ૧૫ ઓગસ્ટ સુધી નિઃશુલ્ક ઓનલાઇન નોંધણી કરાવી શકશે.
યુવાનો માટે રોજગારની તકો અને માર્ગદર્શન પૂરું પાડતું ‘ગુજરાત રોજગાર સમાચાર’ હવે ડિજિટલ માધ્યમથી ઉપલબ્ધ
ગત વર્ષે હજારો વાચકો દ્વારા ડાઉનલોડ કરાયેલા આ લોકપ્રિય પ્રકાશનની સંપૂર્ણ માહિતી અહીં વાંચો.
ભારે વરસાદની સ્થિતિ વચ્ચે ગુજરાત સરકારનું આરોગ્ય તંત્ર એલર્ટ મોડ પર: યુદ્ધના ધોરણે કામગીરી
૨૪/૭ કંટ્રોલ રૂમ, ૧૮,૦૦૦થી વધુ સર્વેલન્સ ટીમ અને મેડિકલ કેમ્પ દ્વારા નાગરિકોને સ્થળ પર જ આપવામાં આવી રહી છે સારવાર.
દિલ્હીમાં વિદ્યાર્થીઓ પર દમન મામલે અમિત ચાવડાનું મોટું નિવેદન: "જનરલ ડાયર" ગણાવી તાત્કાલિક બરતરફ કરવાની માંગ
પેપર લીક અને શિક્ષણના વેપારીકરણ સામે Gen-Z હવે ડરવાની નથી તેમ જણાવી કોંગ્રેસે સરકાર સામે મોરચો ખોલ્યો.
અંગદાન ક્ષેત્રે ગુજરાતની મોટી સિદ્ધિ: નવી દિલ્હી ખાતે રાષ્ટ્રીય સ્તરે એવોર્ડથી સન્માનિત થઈ ત્રણ સરકારી હોસ્પિટલો
૧૬મા ઇન્ડિયન ઓર્ગન ડોનેશન ડે (IODD-2026) પ્રસંગે IKDRC, અમદાવાદ સિવિલ અને સુરત સિવિલ હોસ્પિટલને એવોર્ડ મળ્યા.
પશ્ચિમ બંગાળના CM સુવેન્દુ અધિકારીએ તસ્લીમા નસરીનને આવકારી: 'ધમકીઓની સંસ્કૃતિનો અંત, જેટલી વાર આવવું હોય તેટલી વાર આવો'
કોલકાતા: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીએ શનિવારે કોલકાતામાં આયોજિત એક સન્માન સમારોહમાં નિર્વાસિત બાંગ્લાદેશી લેખિકા તસ્લીમા નસરીનનું સ્વાગત કર્યું...
અમદાવાદ: 'ભૂલથી ટ્રાન્સફર'ની જાળમાં ફસાયા કન્સલ્ટન્ટ, ₹99,000 ગુમાવ્યા
અમદાવાદ, 25 જુલાઈ: સાયબર ફ્રોડનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં એલિસબ્રિજ સ્થિત 64 વર્ષીય કન્સલ્ટન્ટે સાયબર ગુનેગારોની ચાલાકીભરી જાળમાં ફસાઈને ₹99,000 ગુમાવ...
તેલંગાણાના થેલેસેમિયા અને સિકલ સેલ દર્દીઓ માટે પેન્શન: 15મી ઓગસ્ટથી અમલ
તેલંગાણાના મુખ્યમંત્રી એ. રેવંત રેડ્ડીએ રાજ્યના થેલેસેમિયા અને સિકલ સેલ એનિમિયાના દર્દીઓ માટે પેન્શન યોજનાની જાહેરાત કરી છે. આ મહત્વપૂર્ણ નિર્ણય 15મી ઓગસ્ટ, થી...
ગુજરાતમાં પૂરગ્રસ્ત રસ્તાઓનું 94% પુનર્નિર્માણ, IMDની નવી ચેતવણી: અમદાવાદમાં WFHની સલાહ - અમદાવાદ એક્સપ્રેસ
અભૂતપૂર્વ ભારે વરસાદ બાદ ગુજરાતમાં મોટા પાયે પુનર્નિર્માણ અને રાહત કાર્ય ચાલી રહ્યું છે. રાજ્યના માર્ગ અને મકાન વિભાગે પૂરને કારણે ક્ષતિગ્રસ્ત અથવા બંધ થયેલા લગ...
ભારતીય રેલવેનો ઐતિહાસિક ઇતિહાસ: વંદે ભારત એક્સપ્રેસ દ્વારા સુરતથી અમદાવાદ સફળતાપૂર્વક પહોંચાડાયું જીવંત હૃદય
વંદે ભારત ટ્રેન મારફતે પ્રથમ વખત જીવંત હૃદયનું પરિવહન. અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલમાં થશે હૃદયનું પ્રત્યારોપણ.
ગાંધીનગર સ્થિત સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC): ગુજરાતનું અડીખમ સુરક્ષા કવચ
૨૪ કલાક કાર્યરત SEOC દ્વારા આપત્તિ વ્યવસ્થાપન, રિયલ-ટાઇમ સંકલન અને અત્યાધુનિક ટેક્નોલોજીથી નાગરિકોને સુરક્ષા પૂરી પાડવામાં આવે છે.
રાજપીપળા સેન્ટર હોમ ખાતે સ્થળાંતરિત નાગરિકો માટે તંત્ર દ્વારા ચા-નાસ્તા અને આશ્રયની વિશેષ વ્યવસ્થા
ભારે વરસાદની આગાહી વચ્ચે રાજપીપળાના નરસિંહ ટેકરી વિસ્તારના રહેવાસીઓનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર, તંત્ર દ્વારા તમામ સુવિધાઓ ઉપલબ્ધ.