ઇન્ડિયા
12395 लेख
સંખેડા શિક્ષણ વિભાગમાં મોટો ફેરબદલ: ત્રણ કર્મનિષ્ઠ શિક્ષણ અધિકારીઓની જિલ્લા ફેરબદલી, વિદાય અને સત્કાર સમારંભ યોજાયો
સંખેડા સમગ્ર શિક્ષા કચેરી ખાતે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીની અધ્યક્ષતામાં વિદાય સમારંભ યોજાયો. વિમલભાઈ પટેલ સહિત ૩ અધિકારીઓને અપાઈ વિદાય.
ડીસામાં ભવ્ય રોજગાર ભરતીમેળો: મંત્રી પ્રવીણભાઈ માળીના હસ્તે પ્રારંભ, ૪૦થી વધુ અગ્રણી કંપનીઓએ ૧,૭૦૦થી વધુ યુવાનો માટે ખોલ્યા દ્વાર
બનાસકાંઠાના ડીસામાં મંત્રી પ્રવીણભાઈ માળીના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાનો ભરતી મેળો યોજાયો. ૧,૭૦૦થી વધુ ખાલી જગ્યાઓ માટે પ્રક્રિયા હાથ ધરાઈ.
રાજપીપળાના ભદામમાં હાઈવોલ્ટેજ ડ્રામા: પંચાયતના કામ પર ખાણ ખનીજ વિભાગે દંડ ફટકારતા ગ્રામજનોએ ગાડી ઘેરી, ૬ કલાક સુધી અધિકારીઓ કેદ
નર્મદાના ભદામ ગામે ગ્રામ પંચાયતના ખાડા પૂરવાના કામ પર ખાણ ખનીજ વિભાગે ફટકાર્યો દંડ. ગ્રામજનોએ અધિકારીઓની ગાડી ઘેરી લેતા ભારે તંગદિલી.
જૂનાગઢ સિવિલ હોસ્પિટલની ઐતિહાસિક સિદ્ધિ: માત્ર ૧ મહિનાના નવજાત શિશુ પર જટિલ લેપ્રોસ્કોપિક સર્જરી સફળ
જૂનાગઢ GMERS સિવિલ હોસ્પિટલ ખાતે ૧ મહિનાના બાળક ‘રામ’ની જન્મજાત સારણગાંઠની સફળ લેપ્રોસ્કોપિક સર્જરી. ખાનગીમાં થતો લાખ રૂપિયાનો ખર્ચ બચ્યો.
વિદેશ અભ્યાસ લોન યોજના: ગરીબી અવરોધ ન બની, જૂનાગઢના જયદીપનું ગ્લોબલ એજ્યુકેશનનું સ્વપ્ન સરકારે કર્યું સાકાર
ગુજરાત સરકારની ડૉ. આંબેડકર વિદેશ અભ્યાસ લોન યોજના હેઠળ રૂ. ૧૫ લાખની સહાય. જૂનાગઢના ચાર વિદ્યાર્થીઓએ વર્ષ ૨૦૨૫-૨૬માં વિદેશ ભણવાનું સ્વપ્ન કર્યું સાકાર.
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી: શિક્ષણ ક્ષેત્રે ગૌરવપૂર્ણ સિદ્ધિ, ૪૬ પીએચ.ડી. વિદ્યાર્થીઓને મળશે પ્રતિષ્ઠિત 'SHODH' ફેલોશીપ
ગુજરાત સરકારના શિક્ષણ વિભાગની 'SHODH' યોજના હેઠળ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના ૪૬ પીએચ.ડી. વિદ્યાર્થીઓની પસંદગી. ખેડૂતોને થશે મોટો ફાયદો.
જૂનાગઢ સમાચાર: સરકારી પેન્શન ધારકો સાવધાન, આગામી આઠ દિવસમાં હયાતીની ખરાઈ નહીં કરાવો તો યોજનાનો લાભ અટકી જશે
જૂનાગઢ શહેર મામલતદાર કચેરી દ્વારા નિરાધાર વૃદ્ધ, ઇન્દીરા ગાંધી પેન્શન અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓ માટે હયાતીની ખરાઈ (KYC) કરાવવા આદેશ.
જિલ્લા રોજગાર વિનિમય કચેરી: જૂનાગઢના યુવાનો માટે રોજગારીની મોટી તક, ૧૦ જુલાઈએ ખાનગી કંપનીઓ કરશે સીધી ભરતી
જૂનાગઢ બહુમાળી ભવન ખાતે ૧૦ જુલાઈએ જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા ભરતી મેળો. મધર ડેરી અને સ્ટાર હેલ્થ જેવી કંપનીઓમાં સીધી પસંદગી.
જૂનાગઢમાં યોગ ક્રાંતિ: ૧૫૦ જેટલા ક્લાસ કાર્યરત, તણાવ અને રોગો સામે લોકોએ અપનાવ્યું હથિયાર
જૂનાગઢમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ૧૫૦થી વધુ ક્લાસ શરૂ. ડાયાબિટીસ, સ્થૂળતા અને તણાવ સામે લડવા જૂનાગઢવાસીઓએ અપનાવી સ્વસ્થ જીવનશૈલી.
એસ.ટી. બસ સેવા: અમદાવાદ એક્સપ્રેસના અહેવાલની ધારદાર અસર, ૧૫ દિવસથી બંધ ભુજ-હાજીપીર રૂટ ફરી ધમધમ્યો
ભુજ-ભીટારા-હાજીપીર નાઈટ બસ સેવા 15 દિવસ બાદ ફરી શરૂ. અહેવાલની અસર અને ઉમેશભાઈ આચાર્યની રજૂઆત બાદ એસ.ટી. તંત્ર હરકતમાં આવ્યું.
ઝારખંડનું વિઝન 2050: દિલ્હીમાં આયોજિત પરામર્શ બેઠકમાં IT અને AI પર મુખ્યમંત્રી સોરેનનો ભાર
ઝારખંડ સરકાર દ્વારા નવી દિલ્હીમાં બે દિવસીય "રાષ્ટ્રીય હિસ્સેદારો પરામર્શ" પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પરિષદનો મુખ્ય ઉદ્દેશ્ય ઝારખંડને માત્ર ખનિજ સંપત્તિ ધરાવતા રાજ્યમાંથી બદલીને 'જ્ઞાન-આધારિત અર્થતંત્ર' (Knowledge-based Economy) તરફ લઈ જવાનો છે. કાર્યક્રમમાં મુખ્યમંત્રી હેમંત સોરેને જણાવ્યું હતું કે, ઝારખંડ હવે માત્ર ખાણો પર નહીં, પરંતુ સંશોધન અને નવીનતા (Innovation) પર આધારિત વિકાસ કરવા માટે પ્રતિબદ્ધ છે.
તારાપુરના ખાનપુરને મળી આધુનિક એમ્બ્યુલન્સ: સાંસદ મિતેશભાઇ પટેલની ગ્રાન્ટમાંથી આરોગ્ય સુવિધામાં વધારો
છેવાડાના માનવી સુધી આરોગ્ય સેવાઓ ઝડપથી પહોંચાડવાના ઉમદા હેતુ સાથે, આણંદના સાંસદ શ્રી મિતેશભાઇ પટેલે તેમની વર્ષ 2025-26ની ગ્રાન્ટમાંથી તારાપુર તાલુકાના ખાનપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને રૂપિયા 11 લાખના ખર્ચે એક આધુનિક 'ઇકો એમ્બ્યુલન્સ' ફાળવી છે.
અમિત શાહના નેતૃત્વમાં પર્યાવરણ અભિયાન: સાણંદમાં 52 લાખથી વધુ વૃક્ષો વાવવાનું આયોજન
કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહના નેતૃત્વમાં ગાંધીનગર લોકસભા મતક્ષેત્રને હરિયાળું બનાવવા માટે એક વિશાળ ‘સામૂહિક વૃક્ષારોપણ અભિયાન’નું આયોજન કરવામાં આવ્યું છે.
સોમનાથ સ્વાભિમાન પર્વ: મહારાષ્ટ્રથી વિશેષ ટ્રેન દ્વારા 1000 શ્રદ્ધાળુઓ સોમનાથ પહોંચ્યા
પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવની પવિત્ર ભૂમિ પર 'સોમનાથ સ્વાભિમાન પર્વ' અંતર્ગત ભક્તિમય વાતાવરણ જોવા મળી રહ્યું છે. મહારાષ્ટ્રથી ખાસ વિશેષ ટ્રેન દ્વારા 1000થી વધુ શ્રદ્ધાળુઓ પ્રભાસ તીર્થક્ષેત્રમાં આવી પહોંચ્યા છે, જેમનું સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.
ઐતિહાસિક કદવાર વરાહ મંદિર: 1800 વર્ષ જૂના વારસા અને આસ્થાનું પ્રતિક
ગીર સોમનાથના સુત્રાપાડા તાલુકાના કદવાર ગામે જેઠ વદ અગિયારસના દિવસે ભગવાન વિષ્ણુના ત્રીજા અવતાર 'શ્રી વરાહ'નો ભવ્ય મેળો યોજાવા જઈ રહ્યો છે. આ વર્ષે આ મેળો ૧૦ જુલાઈ ૨૦૨૬, શુક્રવારના રોજ ઉજવવામાં આવશે.
આણંદમાં ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગનો વિકાસ: PMFME યોજના હેઠળ 9 નવા એકમોને મળી મંજૂરી
આણંદ જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીની અધ્યક્ષતામાં મળેલી જિલ્લા સ્તરીય સમિતિની બેઠકમાં ‘પ્રધાનમંત્રી ફોર્મલાઈઝેશન ઓફ માઈક્રો ફૂડ પ્રોસેસિંગ એન્ટરપ્રાઈઝ’ (PMFME) યોજના હેઠળ 9 વિવિધ પ્રોજેક્ટ્સને મંજૂરી આપવામાં આવી છે. ટેકનોલોજીનો ઉપયોગ કરી વર્ચ્યુઅલ માધ્યમથી યોજાયેલી આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતી અને અન્ય સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાતનાં બાળકોમાં શિક્ષણનો મજબૂત પાયો નાંખવો : યુરોકિડ્સ તમામ 10 મહત્વપૂર્ણ શહેરોમાં વિસ્તરણ કરવા આતુર
20થી વધારે નવી પ્રીસ્કૂલ સ્થાપિત કરવાની યોજના, સમગ્ર ગુજરાતમાં બાળકો અને પરિવારજનો સુધી બાળમંદિરનું ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ પહોંચાડવા સજ્જ.
અમદાવાદ રેલવે મંડળની ચોમાસાની તૈયારી: મુસાફરોની સુરક્ષા માટે રેલવે તંત્ર એલર્ટ
પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ દ્વારા ચોમાસાની સંભવિત પડકારોને ધ્યાનમાં રાખીને સુરક્ષા અને સંચાલન માટે વ્યાપક આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદ મંડળ રેલ પ્રબંધક (DRM) શ્રી વેદ પ્રકાશની અધ્યક્ષતામાં યોજાયેલી આ સમીક્ષા બેઠકમાં રેલવે બોર્ડના પૂર્વ સભ્ય (ઇન્ફ્રાસ્ટ્રક્ચર) શ્રી અનિલ કુમાર ખંડેલવાલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
ED દ્વારા TMC ના ₹ કરોડના બેંક ખાતા સીલ: મની લોન્ડરિંગ તપાસમાં મોટો ખુલાસો
કોલકાતા: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ મની લોન્ડરિંગ તપાસના ભાગરૂપે તૃણમૂલ કોંગ્રેસ (TMC) સાથે સંકળાયેલા ત્રણ બેંક ખાતા સીલ કર્યા છે, જેમાં આશરે ₹ કરોડની રકમ...
અમદાવાદ મંડળે જૂન-2026માં વાણિજ્યિક ક્ષેત્રે સર્જ્યો નવો કીર્તિમાન
પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે જૂન-2026 દરમિયાન મંડળ રેલ પ્રબંધક શ્રી વેદ પ્રકાશના નેતૃત્વ હેઠળ વાણિજ્યિક ક્ષેત્રમાં નોંધપાત્ર સિદ્ધિઓ હાંસલ કરી છે. મ