ઇન્ડિયા
12395 लेख
કોંગ્રેસના વાંધાજનક પોસ્ટથી રાજકીય તોફાન: PM મોદીના ઇન્ડોનેશિયા પ્રવાસ પર વિવાદ
મહારાષ્ટ્ર કોંગ્રેસ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઇન્ડોનેશિયા પ્રવાસ સંબંધિત એક વિડીયો ક્લિપ શેર કરવા બદલ ભારે ટીકાનો સામનો કરવો પડ્યો છે. આ વિડીયોમાં વડાપ્ર...
પંજાબનો ઔદ્યોગિક ઉદય: ₹60,000 કરોડથી વધુનું રોકાણ, માન સરકારની નીતિઓ રંગ લાવી
પંજાબ હવે માત્ર 'ભારતના અન્નભંડાર' તરીકે જ નહીં, પરંતુ એક ઉભરતા ઔદ્યોગિક હબ તરીકે પોતાની ઓળખ સ્થાપિત કરી રહ્યું છે. નવી ઔદ્યોગિક નીતિ 2026 અને સરકારના પ્રો-એક્ટિવ અભિગમને કારણે રાજ્યમાં આર્થિક પ્રવૃત્તિઓને વેગ મળ્યો છે.
ગુજરાત પોલીસને મળ્યા 449 નવા PSI: મુખ્યમંત્રીએ નિમણૂક પત્રો એનાયત કરી આપી નવી જવાબદારી
પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ ડૉ. નિરજા ગોટરુએ જણાવ્યું હતું કે, માર્ચ 2024માં બોર્ડની રચના થયા બાદ આ પ્રથમ સફળ બેચ છે. 472 જગ્યાઓ માટે 4.60 લાખથી વધુ ઉમેદવારોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું, જેમાંથી પારદર્શક પ્રક્રિયા દ્વારા આ પસંદગી કરવામાં આવી છે. રાજ્યના પોલીસ વડા શ્રી જી.એસ. મલિકે આ સમગ્ર પ્રક્રિયાને વિવાદરહિત અને સફળ ગણાવી હતી.
સિંહ હુમલાથી ગ્રામજનોમાં રોષ: ગુજરાતના ગામડાઓમાં સાવધાન રહેવાની જરૂર
તાજેતરમાં ગારજીયા ગામમાં એક સિંહના હુમલાની ઘટનાએ ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં વન્યજીવન અને માનવીય સંઘર્ષના ગંભીર મુદ્દાને ફરી સપાટી પર લાવી દીધો છે. કાળુ પરમાર...
ટ્રેન સમોસા માટે રોકાઈ? વાયરલ વીડિયોનું રેલવેએ આપ્યું સત્ય, જાણો હકીકત | Ahmedabad Express
ઇન્દોર: મધ્યપ્રદેશમાં એક લોક પાયલટે મુસાફરોની ટ્રેનને અધવચ્ચે રોકીને સમોસા અને કચોરી ખરીદ્યા હોવાનો દાવો કરતો એક વીડિયો વાયરલ થયો છે, જેના કારણે સોશિયલ મીડિયા પ...
વિકાસ ભી, વિરાસત ભી: માધવપુર કૃષ્ણ-રુક્મિણી યાત્રાધામ બનશે આધુનિક પર્યટન સ્થળ
રાજ્ય સરકાર દ્વારા ₹43.72 કરોડના ખર્ચે બીજા તબક્કાના કામો શરૂ કરવામાં આવ્યા છે, જેનો ઉદ્દેશ્ય આ યાત્રાધામને વૈશ્વિક કક્ષાના પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાનો છે.
અમદાવાદ બ્લાસ્ટ કેસ: 38ને ફાંસી, 11ને આજીવન કેદ – હાઇકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
ગુજરાત હાઈકોર્ટે 2008ના અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં 38 દોષિતોની ફાંસીની સજા અને 11 અન્યની આજીવન કેદની સજાને યથાવત રાખી છે. 26 જુલાઈ, 2008ના રોજ થયેલા આ ભયાનક...
ઇન્સ્ટાગ્રામ પ્રેમ પ્રકરણનો કડવો અંત: પ્રેમીએ 6 વર્ષના બાળકને મોતને ઘાટ ઉતાર્યો – અમદાવાદ એક્સપ્રેસ
ઉત્તર પ્રદેશના લખનઉમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં ઇન્સ્ટાગ્રામ પર શરૂ થયેલા પ્રેમ પ્રકરણનો કરુણ અંત આવ્યો છે. એક છ વર્ષના નિર્દોષ બાળકને તેની માતાના...
ઉસ્તાદ બિસ્મિલ્લાહ ખાન યુવા પુરસ્કાર-૨૦૨૫ માટે હવેલી સંગીતના વિદ્વાન આચાર્ય શ્રી રણછોડલાલજી ગોસ્વામીની પસંદગી
ભારતીય શાસ્ત્રીય સંગીતની પ્રાચીન અને સમૃદ્ધ પરંપરામાં મહત્વનું સ્થાન ધરાવતા પુષ્ટિમાર્ગીય હવેલી સંગીતને રાષ્ટ્રીય સ્તરે સન્માન મળ્યું છે. કેન્દ્ર સરકારના સંસ્કૃતિ મંત્રાલય હેઠળ કાર્યરત સંગીત નાટક અકાદમી દ્વારા વર્ષ ૨૦૨૪-૨૫ માટે જાહેર કરાયેલા ઉસ્તાદ બિસ્મિલ્લાહ ખાન યુવા પુરસ્કાર-૨૦૨૫ માટે અમદાવાદના કાલુપુર સ્થિત ગોસ્વામી હવેલીના ૧૬ મી પેઢીના આચાર્ય અને હવેલી સંગીતના વિદ્વાન આચાર્ય શ્રી રણછોડલાલજી ગોસ્વામીની પસંદગી કરવામાં આવી છે.
E-20 પેટ્રોલ મુદ્દે મોદી સરકાર પર કેજરીવાલનો પ્રહાર: ‘લોકો પર જબરદસ્તી લાદવામાં આવી રહ્યું છે’ - Ahmedabad Express
E-20 પેટ્રોલને લઈને અરવિંદ કેજરીવાલે મોદી સરકાર અને ઓટો કંપનીઓ પર ગંભીર આક્ષેપો કર્યા. કંપનીઓના ઓનર મેન્યુઅલનો હવાલો આપીને અનેક સવાલો ઊભા કર્યા.
E20 પેટ્રોલ વિવાદ: ગડકરીનો ટીકાકારોને ખુલ્લો પડકાર, ઇથેનોલ-મિશ્રિત ઇંધણને કારણે સમસ્યાનો સામનો કરતી એક પણ કારનું નામ જણાવો
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ E20 પેટ્રોલ વિશે ઉઠાવવામાં આવેલા પ્રશ્નોના જવાબમાં કહ્યું કે અત્યાર સુધી તેના કારણે કોઈ કાર ખરાબ થઈ હોવાના કોઈ પુરાવા મળ્યા નથી. તેમણે ટીકાકારોને આવી એક પણ કારનું નામ આપવા પડકાર ફેંક્યો. ગડકરીએ કહ્યું કે E20 તેલની આયાત ઘટાડશે, પ્રદૂષણ ઘટાડશે અને ખેડૂતોની આવક વધારશે.
‘અન્નપૂર્ણા દેવી ફાઉન્ડેશન’ કાર્યક્રમમાં અનુપ જલોટા સહિત પ્રખ્યાત કલાકારો દ્વારા પ્રદર્શન
સંગીતની દુનિયામાં અન્નપૂર્ણા દેવીનું સન્માન કરવામાં આવે છે. તેઓ વિશ્વ વિખ્યાત *સુરબહાર* વાદક હતા. તેમને સુપ્રસિદ્ધ કલાકાર ઉસ્તાદ અલાઉદ્દીન ખાનની પુત્રી અને પંડિત રવિશંકરની પત્ની તરીકે પણ ઓળખવામાં આવે છે. તાજેતરમાં નોઈડા અને ગુરુગ્રામમાં યોજાયેલા કાર્યક્રમોમાં તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.
ભારે વરસાદથી પ્રભાવિત ઉના તાલુકામાં ગ્રામ્યવિસ્તારમાં ફૂડપેકેટ વિતરણ કરાયા
કલેક્ટર જીતેન્દ્રસિંહ વાઘેલાના માર્ગદર્શનમાં ઈન્ડિયન રેડક્રોસ અને સખાવતી સંસ્થાઓના સ્વયંસેવકોની સરાહનીય કામગીરી, ૨૦૦ કિલો ફરસાણમાંથી તૈયાર કરાયેલા ૨૨૦૦ ફૂડ પેકેટનું વિતરણ કરાયું.
દાર્જિલિંગ હિમાલયન રેલ્વેનો દબદબો: 'ટોય ટ્રેન ડે' ની ભવ્ય ઉજવણી સાથે આવકમાં પણ તોડ્યો રેકોર્ડ
યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ એવા દાર્જિલિંગ હિમાલયન રેલ્વે (DHR) એ સુકના રેલ્વે સ્ટેશન પર 'ટોય ટ્રેન ડે' ની શાનદાર ઉજવણી કરી છે. આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય વારસાના સંરક્ષણ અને સ્થાનિક યુવાનો સાથે સાંસ્કૃતિક જોડાણ સ્થાપિત કરવાનો હતો. આ સાથે જ, રેલ્વેએ જૂન ૨૦૨૬માં આવકના નવા શિખરો સર કર્યા છે.
ગ્રામીણ વિકાસની નવી દિશા: આધુનિક પુસ્તકાલયો બની રહ્યા છે નવા પંજાબનું પ્રતીક
પંજાબના મુખ્યમંત્રી ભગવંત સિંહ માનના નેતૃત્વમાં શરૂ કરવામાં આવેલું 'ગ્રામીણ પુસ્તકાલય મિશન' રાજ્યના ગ્રામીણ યુવાનો માટે એક નવી આશાનું કિરણ બની ગયું છે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય શિક્ષણ અને ટેકનોલોજીના માધ્યમથી યુવાનોને ડ્રગ્સ જેવી કુટેવોથી દૂર રાખીને તેમને ઉજ્જવળ ભવિષ્ય તરફ વાળવાનો છે.
ચોમાસાને લઈને ગુજરાત સરકાર એલર્ટ: SEOC ખાતે યોજાઈ 'વેધર વોચ ગ્રૂપ'ની મહત્વની બેઠક
ગાંધીનગર સ્થિત સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) ખાતે રાહત નિયામક શ્રી સુભાષ સાવલિયાના અધ્યક્ષસ્થાને 'વેધર વોચ ગ્રૂપ'ની ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય ચોમાસા દરમિયાન સંભવિત આપત્તિઓને ટાળવા અને કોઈપણ ઈમરજન્સી સ્થિતિમાં ત્વરિત પ્રતિસાદ આપવાનો છે.
"ડેવલપ્ડ ઇન્ડિયા કોન્ક્લેવ" ખાતે શિશિર બજાજને પ્રતિષ્ઠિત "પ્રાઇડ ઓફ મહારાષ્ટ્ર" એવોર્ડ મળ્યો
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી અને અન્ય પ્રતિષ્ઠિત મહેમાનોએ ઉદ્યોગ, સેવા અને સામાજિક પરિવર્તનમાં બજાજ ગ્રુપના 100 વર્ષના યોગદાનનું સન્માન કર્યું.
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી: "ભારતની ધરતી પર આતંકવાદ માટે કોઈ સ્થાન નથી."
નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ આ ચુકાદાને નિર્દોષ નાગરિકોને મળેલો સાચો ન્યાય ગણાવ્યો છે. તેમણે આ કેસની તપાસ કરનાર સમગ્ર ઇન્વેસ્ટિગેશન ટીમની કામગીરીની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, તપાસ ટીમે વર્ષો સુધી કોઈ પણ બાંધછોડ વગર કરેલી મહેનતને કારણે આજે આ સફળતા મળી છે. તેમણે સ્પષ્ટ કર્યું કે રાજ્ય સરકાર પીડિત પરિવારોની સાથે સદાય ઉભી છે.
ગુજરાતમાં વરસાદી માહોલ: આરોગ્ય વિભાગ એલર્ટ, ૧૦૮ એમ્બ્યુલન્સ અને તમામ આરોગ્ય કેન્દ્રો સજ્જ
આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ સ્પષ્ટ કર્યું છે કે હાલ રાજ્યમાં કોઈ ચિંતાજનક પરિસ્થિતિ નથી, પરંતુ નાગરિકોની સુરક્ષા માટે અગમચેતીના ભાગરૂપે સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. જરૂર પડ્યે તાત્કાલિક અસરથી આરોગ્ય સેવાઓ પૂરી પાડવા માટે વિભાગ સજ્જ છે.
ગાંધીનગરમાં પોલીસ ભરતી મહોત્સવ: ૪૪૯ PSI ને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ આપશે નિમણૂક પત્રો
ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા પોલીસ વિભાગમાં યુવા પ્રતિભાઓને સામેલ કરવાની પ્રક્રિયાના ભાગરૂપે એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ગાંધીનગર ખાતે યોજાનાર આ સમારોહમાં ૪૪૯ બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરોને રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ નિમણૂક પત્રો એનાયત કરશે.