ઇન્ડિયા
11587 लेख
રાજુલા નજીક પેટ્રોલ-ડીઝલના ટેન્કરમાં ભીષણ આગ: ભાવનગર-સોમનાથ હાઇવે ૨ કલાક સુધી બંધ
ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર રાજુલા નજીક છતડીયા અને ભેરાઈ ગામ વચ્ચે ઈંધણ ભરેલા ટેન્કરમાં ભીષણ આગ લાગવાની ઘટના બની છે. પીપાવાવથી ૧૯,૦૦૦ લીટર ડીઝલ અને ૫,૦૦૦ લીટર પેટ્રોલ ભરી બગસરા જઈ રહેલા ટેન્કરમાં અચાનક આગ ભભૂકતા હાઇવે પર ૨ કલાક સુધી ટ્રાફિક જામ સર્જાયો હતો.
તેલ મંત્રી હરદીપ સિંહ પુરીની સ્પષ્ટતા: “દેશમાં ઈંધણની અછત નથી, પણ ભાવ વધી શકે છે”, જાણો કારણો
કેન્દ્રીય તેલ મંત્રી હરદીપ સિંહ પુરીએ દેશમાં ઈંધણની અછત અંગેની અફવાઓને ફગાવી દેતા જણાવ્યું છે કે ભારત પાસે હાલમાં ૬૦ દિવસનો ક્રૂડ ઓઈલ અને ૪૫ દિવસનો LPG ભંડાર ઉપલબ્ધ છે. જોકે, તેમણે વૈશ્વિક તણાવને કારણે ભાવમાં સંભવિત વધારાના સંકેત આપ્યા છે. મ
તમિલનાડુમાં 'થલપતિ' વિજયનું શાસન શરૂ: દારૂની ૭૧૭ દુકાનો પર લાગશે તાળા, જાણો માસ્ટર પ્લાન
તમિલનાડુના નવા મુખ્યમંત્રી જોસેફ વિજયે પદ સંભાળતાની સાથે જ અનેક ક્રાંતિકારી નિર્ણયો લીધા છે. વહીવટી તંત્રને એક્શન મોડમાં લાવતા, તેમણે રાજ્યભરમાં શાળાઓ, પૂજા સ્થળો અને બસ સ્ટેન્ડની ૫૦૦ મીટરની ત્રિજ્યામાં આવેલી ૭૧૭ દારૂની દુકાનો (TASMAC) ને બે અઠવાડિયામાં બંધ કરવાનો આદેશ આપ્યો છે.
ભગવંત માન દ્વારા બેઅદબી વિરોધી ઐતિહાસિક કાયદો બનાવવા બદલ સન્માન
ભગવંત માન સરકારે શ્રી ગુરુ ગ્રંથ સાહિબની પવિત્રતા માટે કડક કાયદો બનાવ્યો. ગ્રંથિ સભાએ મુખ્યમંત્રીનું વિશેષ સન્માન કર્યું. વધુ વિગત માટે ક્લિક કરો.
સોમનાથ અમૃત મહોત્સવમાં પીએમ મોદીનું નિવેદન: ભારત હવે દબાણ સામે ઝૂકશે નહીં
પીએમ મોદીએ સોમનાથ અમૃત મહોત્સવમાં ભાગ લીધો. 1998ના પરમાણુ પરીક્ષણ અને સોમનાથ મંદિરના પુનઃનિર્માણનો ઉલ્લેખ કરી રાષ્ટ્રીય ગૌરવ પર ભાર મૂક્યો. વધુ વિગત માટે ક્લિક કરો.
પીએમ મોદીની વડોદરામાં ‘વોકલ ફોર લોકલ’ની અપીલ, વિદેશી પ્રવાસ ટાળવા વિનંતી
પીએમ મોદીએ વડોદરામાં સરદારધામ હોસ્ટેલનું ઉદ્ઘાટન કર્યું. પશ્ચિમ એશિયા યુદ્ધ સંકટ વચ્ચે વિદેશી વસ્તુઓનો વપરાશ ઘટાડવા અને સ્થાનિકને પ્રોત્સાહન આપવા હાકલ કરી.
સોમનાથ મંદિરના અભિષેકની 75મી વર્ષગાંઠ: ભારતની સ્વતંત્ર ભાવનાની જીત - નરેન્દ્ર મોદી
પીએમ મોદીએ સોમનાથ મંદિરના ૭૫ વર્ષના ઈતિહાસ અને તેના પર થયેલા આક્રમણોનો ઉલ્લેખ કરતા કહ્યું કે, શારીરિક બાંધકામને નષ્ટ કરી શકાય છે પણ રાષ્ટ્રના આત્મા અને આસ્થાને નહીં. આ કાર્યક્રમ સોમનાથ મંદિરના આધુનિક અવતારના અભિષેકની ૭૫મી વર્ષગાંઠની ઉજવણી નિમિત્તે યોજાયો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથની મુલાકાતે: હર્ષ સંઘવીએ કરી સમીક્ષા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 11 મેના રોજ સોમનાથની મુલાકાતે પધારશે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં વીડિયો કોન્ફરન્સ દ્વારા આયોજનની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી.
બોટાદ રેલવે સ્ટેશન પર મુસાફરો માટે નિઃશુલ્ક છાશ અને પાણીનું વિતરણ
બોટાદ રેલવે સ્ટેશન પર ભીષણ ગરમીમાં મુસાફરોને રાહત આપવા ભાવનગર મંડળ દ્વારા નિઃશુલ્ક છાશ અને ઠંડા પાણીનું વિતરણ કરાયું. વિવિધ સંસ્થાઓના સહયોગથી જનહિતકારી પહેલ.
પીપાવાવ મરીન ખૂન અને અપહરણ કેસ: અમરેલી LCBએ આરોપીઓને દબોચ્યા
પીપાવાવ મરીન પોલીસ મથકે નોંધાયેલ અપહરણ અને મર્ડરના ગુનામાં અમરેલી એલ.સી.બી.એ ગણતરીની કલાકોમાં 7 આરોપીઓને પકડી પાડ્યા. અર્ટીગા કાર સહિતનો મુદ્દામાલ કબજે કરાયો.
ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી કેમેસ્ટ્રી વિભાગ ને પ્લેસમેન્ટમાં મોટી સફળતા
જૂનાગઢની ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કેમેસ્ટ્રી વિભાગમાં પ્લેસમેન્ટ ડ્રાઇવ યોજાઈ. 20થી વધુ વિદ્યાર્થીઓને પ્રતિષ્ઠિત ફાર્મા કંપનીઓમાં નોકરીની તકો મળી.
ચાણસ્મા હાઇવે પોલીસ ચોકી ખાતે સત્યનારાયણ ભગવાનની કથા યોજાઈ
ચાણસ્મા હાઇવે પોલીસ ચોકી ખાતે નગરની સુખ-શાંતિ માટે સત્યનારાયણ ભગવાનની કથા યોજાઈ. પોલીસ કર્મચારીઓ અને નગરના અગ્રણીઓની ઉપસ્થિતિમાં ધાર્મિક કાર્યક્રમ સંપન્ન થયો.
રાજુલામાં ફાટક નંબર 12 રાત્રે બંધ રહેતા ખેડૂતોની રેલ રોકોની ચીમકી
રાજુલાના ભચાદર-દેવકા માર્ગ પર રેલ્વે ફાટક નંબર 12 રાત્રે બંધ રહેતા ખેડૂતો મુશ્કેલીમાં. જંગલી જાનવરોના ડર વચ્ચે 24 કલાક ફાટક ખુલ્લું રાખવા રેલ રોકો આંદોલનની ચેતવણી.
થરાદ માં પ્રિ-મોન્સુન સમીક્ષા બેઠક: પૂર અને અતિવૃષ્ટિ સામે પૂર્વ તૈયારી
થરાદ કલેક્ટર કચેરીમાં અધિક કલેક્ટર ટી.કે.જાનીના અધ્યક્ષસ્થાને પ્રિ-મોન્સુન સમીક્ષા બેઠક યોજાઈ. ઝીરો કેઝ્યુઆલિટીના લક્ષ્ય સાથે આપત્તિ વ્યવસ્થાપનનું માઇક્રો પ્લાનિંગ.
જૂનાગઢમાં મહિલા જાગૃતિ માટે 'સંકલ્પ' હેઠળ 221 કાર્યક્રમો યોજાયા
જૂનાગઢ જિલ્લામાં મહિલા અને બાળ અધિકારી સી.જી. સોજીત્રાના માર્ગદર્શન હેઠળ સંકલ્પ DHEW દ્વારા 221 જાગૃતિ કાર્યક્રમો યોજાયા. મહિલા સશક્તિકરણ માટે શું છે વ્યાપક અભિયાન એ જાણો.
ખોરાસા PHC ખાતે સગર્ભા માતાઓ માટે વિશેષ ANC તપાસ કેમ્પ યોજાયો
માળીયા હાટીનાના ખોરાસા PHC ખાતે સગર્ભા બહેનો માટે ANC તપાસ કેમ્પનું આયોજન. ખિલખિલાટ યોજનાની મદદથી મહિલાઓને આરોગ્ય સેવાઓ અને હીટવેવ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું.
ભાવિકાબેન પટેલે વિરમપુરા ગામને પાણીનું ટેન્કર ભેટ આપી સમસ્યા હલ કરી
બોરતળાવ તાલુકા પંચાયતના સદસ્ય ભાવિકાબેન પટેલે વિરમપુરા ગામને નવું પાણીનું ટેન્કર અર્પણ કર્યું. ચૂંટણી જીત્યા બાદ પાણીની અછત નિવારવા તેમણે આ મહત્વનો નિર્ણય લીધો.
ડાંગ પોલીસે ઓપરેશન મિલાપ હેઠળ ગુમ સગીરાનું પરિવાર સાથે મિલન કરાવ્યું
ડાંગ પોલીસ ઓપરેશન મિલાપ અંતર્ગત ગુમ થયેલી સગીરાને ગણતરીના કલાકોમાં શોધી કાઢી. આહવા બસ સ્ટેશનથી સગીરા મળી આવતા પરિવારે પોલીસનો આભાર માન્યો.
પંજાબના રાજ્યસભા સાંસદો સામે કાર્યવાહી કરવા ભગવંત માનની માંગ
પંજાબના રાજ્યસભા સાંસદો દ્વારા પક્ષાંતર બદલ ભગવંત માને રાષ્ટ્રપતિને આવેદન આપ્યું. લોકશાહી બચાવવા સાંસદોને બરતરફ કરી નવો જનાદેશ લેવા મુખ્યમંત્રીની રજૂઆત.
અરવિંદ કેજરીવાલનો હુંકાર: પંજાબમાં ભાજપનો વિજય રથ અટકશે
અરવિંદ કેજરીવાલે પંજાબના ધારાસભ્યો સાથે સંવાદ કરતા જણાવ્યું કે ભાજપનો અશ્વમેઘ ઘોડો પંજાબ રોકશે. ભગવંત માન સરકારની કામગીરી અને આગામી ચૂંટણી પર કરી મોટી વાત.