ઇન્ડિયા
11595 लेख
‘મન કી બાત @100’ એ ભારતનો પાયો છે: ઉપરાષ્ટ્રપતિ
ઉપરાષ્ટ્રપતિએ કોન્ક્લેવ ‘મન કી બાત @100’નું ઉદ્ઘાટન કર્યું, આ પ્રસંગે બે પુસ્તકોનું વિમોચન કર્યું
પ્રધાનમંત્રીએ વન અર્થ વન હેલ્થ – એડવાન્ટેજ હેલ્થકેર ઈન્ડિયા 2023ની છઠ્ઠી આવૃત્તિનું ઉદ્ઘાટન કર્યું
"ભારતનું ધ્યેય માત્ર આપણા નાગરિકો માટે જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ માટે આરોગ્યસંભાળને સુલભ અને સસ્તું બનાવવાનું છે":PM
પીઢ ભારતીય રાજકારણી પ્રકાશ સિંહ બાદલનું 95 વર્ષની વયે નિધન,PMએ આપી શ્રદ્ધાંજલિ
પંજાબના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને પીઢ ભારતીય રાજકારણી પ્રકાશ સિંહ બાદલનું 95 વર્ષની વયે અવસાન થયું છે. તેમના જીવન અને વારસા વિશે વધુ જાણવા માટે આગળ વાંચો.
Naxal Attack Breaking News : દંતેવાડામાં નક્સલી હુમલામાં 11 જવાન શહીદ
છત્તીસગઢના દંતેવાડામાં નક્સલી હુમલામાં 10 DRG જવાન તેમજ એક ડ્રાઈવર શહીદ થયા છે
વડાપ્રધાનની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં સોમનાથમાં યોજાયો સૌરાષ્ટ્ર તમિલ સંગમ સમાપન સમારોહ
"ભારત સૌથી મુશ્કેલ સંજોગોમાં પણ નવીનતા લાવવાની શક્તિ ધરાવે છે" : PM
મદુરાઈથી ટ્રેનમાં વેરાવળ આવી પહોંચેલા તમિલ બાંધવોને મંત્રીશ્રીઓએ લાગણીભેર આવકાર્યા
મનમાં વતનને મળવાનો હરખ છે અને અહીં બધા લોકો અમારા છે એવી ભાવના મનમાં લઈ પહોંચ્યા સોમનાથ
વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં "એક ભારતને શ્રેષ્ઠ ભારત" બનાવવાનું કાર્ય થઈ રહ્યું છે - કેન્દ્રીય મંત્રી
વડાપ્રધાનશ્રીના માર્ગદર્શન અને રાજ્યના મુખ્યમંત્રીશ્રીના દિશાનિર્દેશ દ્વારા સોમનાથ ખાતે યોજાયેલા સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમના સુંદર આયોજન બદલ હર્ષ અનુભવતા કેન્દ્રીય મંત્રી
દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાની પત્નીની તબિયત લથડી
અપોલો હોસ્પિટલના ન્યુરોલોજી વિભાગમાં દાખલ કરવામાં આવ્યા છે. ડોક્ટરો દ્વારા આ અંગેનું અપડેટ ટૂંક સમયમાં જારી કરવામાં આવશે
ખરાબ હવામાનની ચેતવણીને કારણે 30 એપ્રિલ સુધી કેદારનાથ ધામનું રજિસ્ટ્રેશન બંધ
હવામાન વિભાગે 29 એપ્રિલ સુધી વરસાદ અને હિમવર્ષાની આગાહી જાહેર કરી છે. કેદારઘાટીમાં છેલ્લા દિવસોથી વરસાદ અને હિમવર્ષા થઈ રહી છે.
PMએ 3200 કરોડથી વધુનાં મૂલ્યની વિવિધ વિકાસ પરિયોજનાઓનો શિલાન્યાસ કર્યો
કોચી વૉટર મેટ્રોનું રાષ્ટ્રને લોકાર્પણ, વિવિધ રેલ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને તિરુવનંતપુરમ્‌માં ડિજિટલ સાયન્સ પાર્ક પણ રાષ્ટ્રને સમર્પિત
સંત નિરંકારી મિશન દ્વારા ‘માનવ એકતા દિવસ’ પર દેશવ્યાપી રક્તદાન અભિયાન
દેશભરમાં ૫૦૦૦૦ થી પણ વધારે યુનિટ રક્ત એકત્રિત કર્યું, અમદાવાદમાં ૪૧७ યુનિટ નિરંકારી ભક્તોએ કર્યું રક્તદાન
નાગાલેન્ડના રાજ્યપાલ કેવડિયા-એકતાનગર ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે
પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનની ભારોભાર પ્રશંસા કરી એક ભારત શ્રેષ્ઠ ભારતનું સ્વપ્ન સાકાર થતું નજરે નિહાળ્યું
જીટીયુ આઈડિયા લેબ દ્વારા ડિઝાઈન એન્જિનિયરીંગ વિષય પર 6 દિવસીય FDPનું આયોજન
આઈડીયાથી લઈને ઈનોવેશન અને તેની પેટન્ટ થકી ભારત ખરા અર્થમાં આત્મનિર્ભર થશે
વિરમગામ ખાતે જીલ્લાકક્ષાના વિશ્વ મેલેરીયા દિવસની ઉજવણી
રેલી, સેમીનાર, હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ દ્વારા સઘન ઇન્ટ્રા અને પેરીડોમેસ્ટિક કામગીરી, પોરાનાશક કામગીરી, ફિવર સર્વેલન્સ અને પોરાભક્ષક માછલી, પોરાનું લાઈવ ડેમોસ્ટ્રેશન કરવામાં આવ્યુ
શિવ ..શિવ અને જય રણછોડના નાદ સાથે વસઈ ગામમાં આનંદોત્સવ
દ્વારકાના વસઈ ગામમાં સૌરાષ્ટ્ર તમિલ સંગમના તમિલનાડુના પ્રવાસીઓનું ભવ્ય સ્વાગત
UP Board 10th Result 2023: યુપી બોર્ડનું 10માનું પરિણામ જાહેર, આ ડાયરેક્ટ લિંક પરથી તપાસો
યુપી બોર્ડે આજે 10મા ધોરણની બોર્ડ પરીક્ષાનું પરિણામ જાહેર કર્યું છે. પરીક્ષામાં ઉપસ્થિત રહેલા વિદ્યાર્થીઓ સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને પરીણામ ચકાસી શકે છે.
મશહૂર જેમિની સર્કસના સ્થાપક શંકરનનું નિધન
સિંહ, હાથી, જોકરો, હવામાં અદ્ભુત સ્ટંટ અને જબરજસ્ત સ્ટંટ કરતા કલાકારો.અમે બોલિવૂડની ફિલ્મની વાત નથી કરી રહ્યા, અમે સર્કસની વાત કરી રહ્યા છીએ, આવો વધુ જાણીએ....
NIAએ શ્રીનગરમાં હિઝબુલ ચીફના પુત્રની સંપત્તિ જપ્ત કરી
નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ હિઝબુલ મુજાહિદ્દીનના વડા સૈયદ સલાહુદ્દીનના પુત્ર સૈયદ શકીલ અહમદની શ્રીનગરમાં મિલકત જપ્ત કરી છે. વધુ વિગતો માટે આગળ વાંચો
સુપ્રીમ કોર્ટે ન્યાયાધીશોને પેન્ડિંગ કેસ વિશે ઇન્ટરવ્યુ આપવા પર મૂક્યો પ્રતિબંધ
ભારતની સર્વોચ્ચ અદાલતે ન્યાયાધીશોને પડતર કેસો અંગે મીડિયા ઇન્ટરવ્યુ પર પ્રતિબંધ મૂક્યો છે. આ નવીનતમ અપડેટ અને તેની અસર વિશે વધુ જાણવા માટે આગળ વાંચો.
ગુજરાત સરકારનો SWAGAT ઓનલાઇન ફરિયાદ નિવારણ કાર્યક્રમ યુએન એવોર્ડથી સન્માનિત
જાહેર સેવામાં ટેક્નોલોજીનો ઉપયોગ કરીને વધુ અસરકારક વહીવટ માટે સ્વાગત કાર્યક્રમને બે દસકમાં વિવિધ એવોર્ડ્સ પ્રાપ્ત થયા