ઇન્ડિયા
11587 लेख
ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટીની ગુજરાત શાખાની વાર્ષિક સાધારણ સભા અમદાવાદમાં યોજાઈ
ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખાને અંગદાન મેળવવા માટે વધુ સક્રિય થવા રાજ્યપાલ અને ગુજરાત રાજ્ય શાખાના પ્રમુખ શ્રી આચાર્ય દેવવ્રતજીએ અનુરોધ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી પણ અંગદાન માટે સમાજમાં વિશેષ જાગૃતિ આવે એ માટે પ્રયત્નશીલ છે. વર્તમાન સમયની આ માંગ છે વધુને વધુ લોકો અંગદાન માટે આગળ આવે એ જરૂરી છે.
મનીષ સિસોદિયાની જામીન અરજી સામે ED મક્કમ
મનીષ સિસોદિયાની જામીન અરજી સામે ED મક્કમ છે. આ ચાલી રહેલી કાનૂની લડાઈમાં નવીનતમ સમાચાર સાથે અપડેટ રહો.
Amazon.in પર 6થી 9 એપ્રિલ દરમિયાન યોજાનારીહૉમ શોપિંગ સ્પ્રીમાંથી ખરીદી કરીને ઉનાળાનો સામનો કરવા માટે તૈયાર થઈ જાઓ
આ વર્ષે ઉનાળાની ઋતુમાં Amazon.in પર પ્રેસ્ટિજના સમર્થનથી યોજાવા જઈ રહેલા ‘હૉમ શોપિંગ સ્પ્રી’માંથી ખરીદી કરીતમારા ઘરમાંઠંડક ફેલાવો અને તેને આરામદાયક બનાવો.
રાજ્યપાલશ્રીના હસ્તે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોનું સન્માન કરાયું
રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું છે કે, જળવાયુ પરિવર્તનના પડકારો સામે ભારત વર્ષની જમીન, નાગરીકોનું આરોગ્ય, પાણી, પર્યાવરણ અને ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ જ બચાવી શકશે. પ્રાકૃતિક કૃષિએ ધાર્મિક ભાવ નહી, પરંતુ શુદ્ધ વિજ્ઞાન છે, તેમ તેમણે ઉમેર્યું હતું. રાજ્યપાલશ્રીએ ઉમેર્યું કે, ધરતી માતાને બચાવવા માટે રાસાયણિક પદ્ધતિથી થતી ખેતી છોડવી પડશે. રાસાયણિક ખેતીથી જમીનની ફળદ્રુપતા ઘટી છે, એટલું જ નહી તેમાંથી ઉત્પન્ન થતા ધાન્યો પણ ઝેરયુક્ત બન્ય
ગુજરાતમાં સર્વપ્રથમવાર નેશનલ ફોટોગ્રાફી ફેસ્ટીવલનો 6 એપ્રિલથી આરંભ થશે
દેશનાં ચુનંદા તસ્વીરકારોનાં ફોટોગ્રાફ્સ સહિતનાં ફોટોગ્રાફીનાં વિવિધ પાસાઓને આવરી લેતો નેશનલ ફોટોગ્રાફી ફેસ્ટીવલ ગુજરાતમાં સર્વપ્રથમવાર યોજાઈ રહ્યો છે. નવજીવન ટ્રસ્ટ અને અન્ય સહયોગી સંસ્થાઓનાં ઉપક્રમે યોજાઈ રહેલો આ ફેસ્ટીવલ નવજીવન ટ્રસ્ટ કેમ્પસમાં તા. 6 એપ્રિલથી તા. 9 એપ્રિલ 2023 દરમિયાન યોજાશે.
તાજા સમાચાર: કાયદા મંત્રીએ અન્ડરટ્રાયલ માટે ફાસ્ટ ટ્રેક કોર્ટનો ઇનકાર કર્યો
બ્રેકિંગ ન્યૂઝ: અંડરટ્રાયલ માટે ફાસ્ટટ્રેક કોર્ટને નકારવાનો કાયદા પ્રધાનનો આઘાતજનક નિર્ણય - ન્યાય પ્રણાલી માટે આનો અર્થ શું છે? હવે શોધો!
"બ્રેકિંગ ન્યૂઝ: પીએમ મોદી કર્ણાટક ચૂંટણી પહેલા લગભગ 20 રેલીઓ કરશે!"
બ્રેકિંગ ન્યૂઝ: કર્ણાટક ચૂંટણી પહેલા PM મોદી 20 રેલીઓ કરશે! નવીનતમ અપડેટ્સ અને વિશ્લેષણને ચૂકશો નહીં. વિશિષ્ટ કવરેજ માટે હમણાં ક્લિક કરો.
નાંદોદ ખાતે પોષણ પખવાડિયા અંતર્ગત “સ્વસ્થ બાળક-બાલિકા સ્પર્ધા” યોજાઈ
“આંગણવાડી કાર્યકર બહેનો સહિત બાળકોના પોષણસ્તરમાં સુધારો કરવા માટે વાલીઓની ભુમિકા અતિમહત્વપૂર્ણ”, સ્પર્ધામાં યોગ્ય ઉંચાઈ અને વજનની દ્રષ્ટિએ પ્રથમ ત્રણ બાળકોને શૈક્ષણિક કીટ અને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરાયા
2જી એનર્જી ટ્રાન્ઝિશન વર્કિંગ ગ્રૂપની બેઠક ગાંધીનગર, ગુજરાતમાં સફળતાપૂર્વક પૂર્ણ
ભારતના G20 પ્રેસિડેન્સી હેઠળ 2જી એનર્જી ટ્રાન્ઝિશન વર્કિંગ ગ્રૂપ મીટિંગ (ETWG) 3 એપ્રિલ, 2023ના રોજ ગાંધીનગરમાં સફળતાપૂર્વક પૂર્ણ થઈ. બે દિવસીય બેઠકમાં G20 સભ્ય દેશો, 10 વિશેષ આમંત્રિત દેશો અને 14 આંતરરાષ્ટ્રીય સંગઠનોના 100 થી વધુ પ્રતિનિધિઓની સહભાગિતા જોવા મળી.
માનવ કલ્યાણ યોજનાનો લાભ લેવા ઇ-કુટિર પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવાનો શુભારંભ
આર્થિક રીતે પછાત વર્ગના નાગરિકો સાધન-ઓજારો (ટૂલકિટ)નો લાભ લેવા આજથી બે મહિના સુધી ઇ-કુટિર પોર્ટલ મારફતે ઓનલાઈન અરજી કરી શકશે.ગાંધીનગર ખાતેથી ગ્રામોદ્યોગ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતના હસ્તે અરજીઓ મંગાવવાનો શુભારંભ કરાયો
ટ્રેનમાં સીટ પર વિવાદ બાદ આરોપીઓએ સહ-મુસાફરને સળગાવ્યા, 3ના મોત, 8 ઘાયલ
આ ઘટના અલપ્પુઝા-કન્નુર એક્ઝિક્યુટિવ એક્સપ્રેસમાં લગભગ 9.45 વાગ્યે બની હતી. ટ્રેન કોઝિકોડ શહેરને પાર કરી ગઈ હતી. આ પછી કોરાપુઝા રેલવે બ્રિજ આવ્યો. ત્યારબાદ એક મુસાફરે સહ-મુસાફરને આગ ચાંપી દીધી. આ ઘટનામાં આઠ લોકો ઘાયલ થયા છે. થોડા કલાકો બાદ અલાથુર રેલ્વે સ્ટેશન પાસે પાટા પરથી ત્રણ લોકોના મૃતદેહ મળી આવ્યા હતા. તેમાં એક પુરુષ, એક મહિલા અને એક વર્ષનું બાળક પણ છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર ત્રણેયના મૃતદેહ મળી આવ્યા છે.રવિવારે આગની ઘટના બાદ ત્રણેય ટ્રેનમાંથી ગાયબ હતા.
દાંડીયાત્રીઓના દેશભક્તિના નારાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીના પરિસરનું વાતાવરણ દેશભક્તિના રંગમાં રંગાયુ
સરદાર વલ્લભભાઈ પટેલ અને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના એક ભારત-શ્રેષ્ઠ ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે દાંડીયાત્રીઓનો પ્રયાસ
"બિહારને રમખાણોથી સુરક્ષિત રાખવા માટે ભાજપની બોલ્ડ વ્યૂહરચના"
શું બિહારમાં રમખાણોનો ખતરો છે? રાજ્યને સુરક્ષિત રાખવા માટે ભાજપની બોલ્ડ વ્યૂહરચના શોધો. વિશિષ્ટ આંતરદૃષ્ટિ માટે આગળ વાંચો!
ઉત્તર પ્રદેશમાં ડિસ્કાઉન્ટેડ જમીન ખરીદીઓ સાથે ભારતના તેજીમય અર્થતંત્રમાં રોકાણ કરવાની તક મેળવો
ઉત્તર પ્રદેશના સમૃદ્ધ રિયલ એસ્ટેટ માર્કેટમાં રોકાણ કરવાની તક ગુમાવશો નહીં. હમણાં જ ડિસ્કાઉન્ટવાળી જમીન ખરીદો અને તમારું ભવિષ્ય સુરક્ષિત કરો!
બ્રેકિંગ: મધ્યપ્રદેશના પચમઢીમાં 3.6ની તીવ્રતાનો ભૂકંપ
"ભૂકંપની ચેતવણી! મધ્યપ્રદેશના પચમઢીમાં 3.6ની તીવ્રતાનો આંચકો. નવીનતમ અપડેટ્સ મેળવો અને સુરક્ષિત રહો. હમણાં અહીં ક્લિક કરો!"
ધો.૯ થી ૧૨ તેમજ કોલેજના વિદ્યાર્થીઓને ઈલેક્ટ્રિક ટુ-વ્હીલરની ખરીદી માટે 12000ની રાજ્ય સરકાર દ્વારા આર્થિક સહાય
તમામ વર્ગના નાગરિકોની સુવિધા અને સુરક્ષાને પ્રાધાન્ય આપતી મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી ગુજરાત સરકાર પર્યાવરણની જાળવણી-સંવર્ધન માટે પણ યોગ્ય દિશામાં પગલાં ભરી રહી છે. જેની સાબિતી આપતી ઈ-બાઈક સહાય યોજના વિદ્યાર્થી વર્ગમાં લોકપ્રિય બની રહી છે.
ખેડૂતોના હિતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો વધું એક મહત્વનો નિર્ણય
સૌરાષ્ટ્રના જિલ્લાઓની સાથે પાટણ અને વડોદરા જિલ્લાના લાલ ડુંગળી-બટાટા પકવતા ખેડૂતોને પણ રૂ. ૩૩૦ કરોડના પેકેજનો લાભ આપવા મુખ્યમંત્રીશ્રી પટેલનો ત્વરિત નિર્ણય
MNRE G20 એનર્જી ટ્રાન્ઝિશન વર્કિંગ ગ્રૂપની સાથે-સાથે 'ગ્રીન હાઇડ્રોજન - એક્સિલરેટિંગ નેટ-ઝીરો પાથવેઝ' ઇવેન્ટનું આયોજન કરશે
નવી અને પુનઃપ્રાપ્ય ઊર્જા મંત્રાલય (MNRE) 2જી એપ્રિલ 2023ના રોજ 2જી એનર્જી ટ્રાન્ઝિશન વર્કિંગ ગ્રૂપની બેઠકની બાજુમાં એક ઇવેન્ટ ‘ગ્રીન હાઇડ્રોજન – એક્સિલરેટીંગ નેટ-ઝીરો પાથવેઝ’નું આયોજન કરશે. આ ઈવેન્ટ સોલાર એનર્જી કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (SECI) અને ઈન્ટરનેશનલ સોલર એલાયન્સ (ISA) સાથે નોલેજ પાર્ટનર તરીકે વર્લ્ડ રિસોર્સિસ ઈન્સ્ટિટ્યૂટ ઈન્ડિયા (WRI ઈન્ડિયા)ની ભાગીદારીમાં મહાત્મા મંદિર કન્વેન્શન એન્ડ એક્ઝિબિશન સેન્ટર, ગાંધીનગર, ગુજરાત, ભારત ખાતે
રાજકોટ ખાતે બિઝનેસ- ટેક્સટાઇલ સેમીનારો યોજાશે : આર્થિક-સાંસ્કૃતિક ક્ષેત્રે ગુજરાત અને તમિલનાડુનું અનોખું સંધાન રચાશે
આગામી તારીખ ૧૭મીથી ૩૦ મી એપ્રિલ સુધી તમિલનાડુના લોકો ગુજરાતના પ્રવાસે પધારશે. સૌરાષ્ટ્રના દ્વારકા, સોમનાથ, પોરબંદર,રાજકોટ સહિતના મહત્વના જિલ્લાઓના સ્થળોએ ફરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના નર્મદા જિલ્લામાં એકતાનગર સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇ એકતા અને ભાઈચારાના દર્શન કરાવશે.
જીટીયુ , એજ્યુનેટ ફાઉન્ડેશન અને SAPના સંયુક્ત ઉપક્રમે ઈનોવેશન મેરેથોનનું આયોજન કરાયું
વિદ્યાર્થીઓમાં ટેક્નિકલ જ્ઞાનનો વધારો થાય તથા ઈનોવેશન અને સ્ટાર્ટઅપને પ્રોત્સાહન મળી રહે તે માટે આ પ્રકારની મેરેથોન ખૂબ જ મદદરૂપ થશે. જે આત્મનિર્ભર ભારત અભિયાનને વેગ પૂરો પાડશે. -પ્રો. ડૉ. પંકજરાય પટેલ કુલપતિ