અમરનાથ યાત્રા 2023: શ્રી અમરનાથ યાત્રાનો ધમધમાટ શરૂ, તારીખો જાહેર કરવા માટે આ મહિને બેઠકની દરખાસ્ત
આ મહિનાના અંત સુધીમાં યાત્રાની તારીખો અંગે શ્રી અમરનાથ શ્રાઈન બોર્ડની બેઠકનો પ્રસ્તાવ છે. આ વખતે પ્રવાસ બે મહિના પૂરો કરવાની ચર્ચા છે.
Kalpesh Kosti
·
3 વર્ષ પેહલા