મુંબઈ : ભારતમાં જાહેર ક્ષેત્રની અગ્રણી બેંકોમાંની એક બેંક ઓફ ઈન્ડિયાએ રિટેલ ગ્રાહકો (રૂ. 2 કરોડથી ઓછીની થાપણો માટે) માટે 26મી મે, 2023ની અસરથી એક વર્ષ માટે વ્યાજ દર વધારીને 7% કર્યા છે. આ રિવિઝન બાદ બેંક 7 દિવસથી 10 વર્ષની રેન્જમાં પાકતી થાપણો માટે સામાન્ય ગ્રાહકો માટે 3% થી 7.00% ની રેન્જમાં વ્યાજ દર ઓફર કરે છે. તે વરિષ્ઠ નાગરિકો માટે 7.50% અને સુપર વરિષ્ઠ નાગરિકો માટે 1 વર્ષની થાપણ મુદત માટે 7.65% વ્યાજ દર પ્રદાન કરે છે. સુધારેલા વ્યાજ દરો સ્થાનિક, NRO અને NRE થાપણો માટે લાગુ પડે છે.
બેંક ઓફ ઈન્ડિયાએ એક વર્ષની મુદત માટે ફિક્સ્ડ ડિપોઝિટ રેટમાં વધારો કર્યો
સુપર સિનિયર સિટિઝન્સ માટે 7.65% સુધીના વ્યાજ દરની ઓફર કરે છે
સંબંધિત સમાચાર
જેપી એસોસિએટ્સ બિડ વિવાદ: અનિલ અગ્રવાલે ઉઠાવ્યા સવાલ, પણ અદાણીના 'ફાસ્ટ રિકવરી પ્લાન' ને એનાલિસ્ટ્સનું સમર્થન
પશ્ચિમ એશિયા સંકટ વચ્ચે ભારતમાં પેટ્રોલ-ડીઝલનો પર્યાપ્ત જથ્થો; સરકારે એક્સાઈઝ ડ્યુટીમાં ૧૦ રૂપિયાનો કર્યો ઘટાડો
અદાણી ડિફેન્સનો કમાલ: ભારતીય સેનાને સમય કરતા ૧૧ મહિના વહેલી સોંપી ૨,૦૦૦ 'પ્રહાર' LMG 2026


