ભારતના મહાન સ્વાતંત્ર્ય સેનાની, શિક્ષક, રાજનેતા અને બિહારના પૂર્વ મુખ્યમંત્રી કર્પૂરી ઠાકુરને ભારત રત્ન આપવામાં આવશે. કર્પુરી ઠાકુરને તેમની લોકપ્રિયતાના કારણે જનનાયક કહેવામાં આવતા હતા. તેમનો જન્મ બિહારના સમસ્તીપુરમાં થયો હતો.
બિહારના પૂર્વ મુખ્યમંત્રી કર્પૂરી ઠાકુરને ભારત રત્ન એવોર્ડ આપવાની જાહેરાત. મોડી સાંજે રાષ્ટ્રપતિ ભવને જાહેરાત કરી.
ભારતના મહાન સ્વાતંત્ર્ય સેનાની, શિક્ષક, રાજનેતા અને બિહારના પૂર્વ મુખ્યમંત્રી કર્પૂરી ઠાકુરને ભારત રત્ન આપવામાં આવશે. કર્પુરી ઠાકુરને તેમની લોકપ્રિયતાના કારણે જનનાયક કહેવામાં આવતા હતા. તેમનો જન્મ બિહારના સમસ્તીપુરમાં થયો હતો.