પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની તબિયત લથડી છે. તેમને ગુરુવારે સાંજે દિલ્હીની AIIMSમાં દાખલ કરવામાં આવ્યા છે. સમાચાર એજન્સીના જણાવ્યા અનુસાર 92 વર્ષીય મનમોહન સિંહને સાંજે ઈમરજન્સી વોર્ડમાં લાવવામાં આવ્યા હતા. તબીબોની વિશેષ ટીમ સિંહની તપાસ કરી રહી છે. તેની હાલત ગંભીર છે. મનમોહન સિંહ બે વખત દેશના પીએમ રહી ચૂક્યા છે. તેમની તબિયત ઘણા સમયથી સારી નથી.
પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની તબિયત બગડી, દિલ્હી AIIMSના ઈમરજન્સી વોર્ડમાં દાખલ
Manmohan Singh Health Update: પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની તબિયત લથડી છે. તેમને ગુરુવારે સાંજે દિલ્હીની AIIMSમાં દાખલ કરવામાં આવ્યા છે. મનમોહન સિંહને આજે સાંજે ઈમરજન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા.
સંબંધિત સમાચાર
પલક્કડમાં PM મોદીનો હુંકાર: LDF અને UDF ને 'ભ્રષ્ટ અને મેગા-ભ્રષ્ટ' ગણાવી કેરળમાં પરિવર્તનનું આહવાન
AAP એ કેરળ અને આસામ વિધાનસભા ચૂંટણી 2026 માટે સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી; કેજરીવાલ અને ભગવંત માન સંભાળશે મોરચો
સોનિયા ગાંધીની તબિયત લથડી: સીએમ સ્ટાલિને પાઠવી શુભેચ્છા


