મુખ્ય સામગ્રી પર જાઓ
trendy

પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની તબિયત બગડી, દિલ્હી AIIMSના ઈમરજન્સી વોર્ડમાં દાખલ

Manmohan Singh Health Update: પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની તબિયત લથડી છે. તેમને ગુરુવારે સાંજે દિલ્હીની AIIMSમાં દાખલ કરવામાં આવ્યા છે. મનમોહન સિંહને આજે સાંજે ઈમરજન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા.

પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની તબિયત બગડી, દિલ્હી AIIMSના ઈમરજન્સી વોર્ડમાં દાખલ

પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની તબિયત લથડી છે. તેમને ગુરુવારે સાંજે દિલ્હીની AIIMSમાં દાખલ કરવામાં આવ્યા છે. સમાચાર એજન્સીના જણાવ્યા અનુસાર 92 વર્ષીય મનમોહન સિંહને સાંજે ઈમરજન્સી વોર્ડમાં લાવવામાં આવ્યા હતા. તબીબોની વિશેષ ટીમ સિંહની તપાસ કરી રહી છે. તેની હાલત ગંભીર છે. મનમોહન સિંહ બે વખત દેશના પીએમ રહી ચૂક્યા છે. તેમની તબિયત ઘણા સમયથી સારી નથી.

fashion

સંબંધિત સમાચાર

travel