પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની તબિયત લથડી છે. તેમને ગુરુવારે સાંજે દિલ્હીની AIIMSમાં દાખલ કરવામાં આવ્યા છે. સમાચાર એજન્સીના જણાવ્યા અનુસાર 92 વર્ષીય મનમોહન સિંહને સાંજે ઈમરજન્સી વોર્ડમાં લાવવામાં આવ્યા હતા. તબીબોની વિશેષ ટીમ સિંહની તપાસ કરી રહી છે. તેની હાલત ગંભીર છે. મનમોહન સિંહ બે વખત દેશના પીએમ રહી ચૂક્યા છે. તેમની તબિયત ઘણા સમયથી સારી નથી.
પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની તબિયત બગડી, દિલ્હી AIIMSના ઈમરજન્સી વોર્ડમાં દાખલ
Manmohan Singh Health Update: પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની તબિયત લથડી છે. તેમને ગુરુવારે સાંજે દિલ્હીની AIIMSમાં દાખલ કરવામાં આવ્યા છે. મનમોહન સિંહને આજે સાંજે ઈમરજન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા.
સંબંધિત સમાચાર
કેરળમાં રેલ કનેક્ટિવિટીને મળશે નવી પાંખો: ₹220 કરોડના મારારિકુલમ-અલપ્પુઝા ડબલિંગ પ્રોજેક્ટને મંજૂરી
મમતા બેનર્જીને મોટો ઝટકો: ભ્રષ્ટાચાર અને સગાવાદના આરોપ સાથે સુખેન્દુ શેખર રોયે છોડી ટીએમસી
અંડમાનમાં કુદરતી ગેસનો ભંડાર મળ્યો, સમુદ્ર મંથન મિશનને મોટી સફળતા