પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની તબિયત લથડી છે. તેમને ગુરુવારે સાંજે દિલ્હીની AIIMSમાં દાખલ કરવામાં આવ્યા છે. સમાચાર એજન્સીના જણાવ્યા અનુસાર 92 વર્ષીય મનમોહન સિંહને સાંજે ઈમરજન્સી વોર્ડમાં લાવવામાં આવ્યા હતા. તબીબોની વિશેષ ટીમ સિંહની તપાસ કરી રહી છે. તેની હાલત ગંભીર છે. મનમોહન સિંહ બે વખત દેશના પીએમ રહી ચૂક્યા છે. તેમની તબિયત ઘણા સમયથી સારી નથી.
પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની તબિયત બગડી, દિલ્હી AIIMSના ઈમરજન્સી વોર્ડમાં દાખલ
Manmohan Singh Health Update: પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની તબિયત લથડી છે. તેમને ગુરુવારે સાંજે દિલ્હીની AIIMSમાં દાખલ કરવામાં આવ્યા છે. મનમોહન સિંહને આજે સાંજે ઈમરજન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા.
સંબંધિત સમાચાર
પેપર લીકના વિવાદનો અંત: સરકાર ચોમાસુ સત્રમાં કાયદાકીય એજન્ડા સાફ કરવા સજ્જ
ગ્રેટર નોઇડા: સુએજ ટાંકીમાં ઝેરી વાયુથી 2ના મોત, સુરક્ષા વ્યવસ્થા પર ઉઠ્યા પ્રશ્નો
કારગિલ વિજય દિવસ: PM મોદીએ શહીદોના અદમ્ય સાહસને બિરદાવ્યું, રાષ્ટ્રીય ગૌરવનો સ્ત્રોત ગણાવ્યો