પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં મોટો આતંકી હુમલો થયો છે. આ હુમલામાં 38 લોકોના મોત થયા છે. આ હુમલો ખૈબર પખ્તુનખ્વાના ડાઉન કુર્રમ વિસ્તારમાં પેસેન્જર વાન પર થયો હતો. હુમલામાં એક પોલીસ અધિકારી અને મહિલાઓ સહિત ડઝનેક લોકો ઘાયલ પણ થયા હતા. મળતી માહિતી મુજબ, ઉત્તર-પશ્ચિમ પાકિસ્તાનના અશાંત પ્રાંત ખૈબર પખ્તુનખ્વામાં આતંકવાદીઓએ શિયા મુસ્લિમ નાગરિકોને લઈ જતા મુસાફરોના વાહનો પર ગોળીબાર કર્યો છે. તાજેતરના વર્ષોમાં આ વિસ્તારમાં આ પ્રકારનો સૌથી ઘાતક હુમલો છે. મૃત્યુઆંક વધી શકે છે.
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આતંકવાદીઓનો હુમલો, 38 માર્યા ગયા; ઘણા ઘાયલ
આતંકવાદીઓએ ઉત્તર-પશ્ચિમ પાકિસ્તાનમાં મુસાફરોના વાહનોને નિશાન બનાવ્યા છે. આ આતંકવાદી હુમલામાં ઓછામાં ઓછા 38 લોકોના મોત થયા છે અને ડઝનેક લોકો ઘાયલ થયા છે.
સંબંધિત સમાચાર
તાઈવાનની સુરક્ષા માટે ડ્રોનનો 'ભમરીનો માળો' શા માટે જરૂરી છે? - અમદાવાદ એક્સપ્રેસ
કેલિફોર્નિયામાં બ્રુસ લી દિવસ: ચીની-અમેરિકનો માટે એક ઐતિહાસિક સન્માન
નોર્ડ સ્ટ્રીમ વિસ્ફોટો: જર્મન ફરિયાદીઓ દ્વારા યુક્રેનિયન શંકાસ્પદ પર આરોપ