ગુજરાત
3761 लेख
ગોંડલમાં BAPS મંદિરમાં નાસ્તો કર્યા બાદ પ્રવાસીઓ બીમાર, વીરપુર હોસ્પિટલમાં દાખલ
રાજકોટના ગોંડલમાં કેટલાય પ્રવાસીઓને ફૂડ પોઈઝનિંગના કારણે વીરપુરની સરકારી સુવિધામાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ગોંડલના BAPS સ્વામિનારાયણ મંદિરમાં રાત્રિભોજન અને નાસ્તો ખાધા પછી 28 થી વધુ લોકો બીમાર પડ્યા હોવાના અહેવાલ છે. અસરગ્રસ્ત પ્રવાસીઓ, આણંદ, નડિયાદ અને ગાંધીનગરના રહેવાસીઓ,
વડોદરા જિલ્લા આયોજન મંડળની બેઠકમાં વર્ષ ૨૦૨૪-૨૫ માટે રૂ.૧૧ કરોડના ૫૨૬ કામો મંજૂર કરાયા
ગૃહ રાજ્ય મંત્રીશ્રી હર્ષ સંઘવીએ વડોદરા જિલ્લામાં આયોજન હેઠળના બાકી કામો ઝડપભેર પૂર્ણ કરવા જણાવ્યું હતું.જેથી નાગરિકોની સુવિધાઓમાં વધારો કરી શકાય.
આણંદ ખાતે પી.એમ.પોષણ યોજનાના ઑડિટ અંગેની જનસુનાવણી યોજાઇ
નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ-૨૦૧૩ હેઠળ કેન્દ્ર પુરસ્કૃત પી.એમ.પોષણ યોજના કાર્યરત છે. રાજ્યના તમામ જિલ્લાઓમાં પી.એમ.પોષણ યોજનાના કેન્દ્રોનું સામાજિક ઓડિટ કરવાનુ રહે છે.
ચૂંટણી કામગીરીમાં રોકાયેલા કર્મચારીઓ પોસ્ટલ બેલેટથી મતદાન કરી શકશે
ચૂંટણી કામગીરીમાં પોલીસ વિભાગના અધિકારી/ કર્મચારીઓ મહત્તમ રોકાયેલા હોય છે, ત્યારે પોસ્ટલ બેલેટથી મતદાનના દિવસે કોઈપણ અધિકારી મતદાનથી વંચિત ન રહી જાય તે જોવા જણાવ્યું હતું.
જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિઓની બેઠક યોજાઈ
આ બેઠકમાં અધિકારીઓ સાથે ચર્ચા કરી રચનાત્મક સૂચનો કરી સમસ્યાનો કાયમી ઉકેલ લાવી લોક સુખાકારીમાં સુધારો-વધારો લાવવા જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા સૌને આપીલ કરાઈ હતી.
જિલ્લામાં બે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો માટે ફાળવાયેલી બે મોબાઈલ હેલ્થ કેર યુનિટને લીલી ઝંડી આપી રવાના કરાઈ
જિલ્લા કલેકટર શ્રીમતી શ્વેતા તેવતિયાની રાહબરીમાં નાગરિકોની સુખાકારી, આરોગ્ય લક્ષી સુવિધાઓને વધુ સઘન અને અસરકારક બનાવવા માટે વિવિધ કામગીરી કરવામાં આવી રહી છે.
આત્મનિર્ભર ભારત અને મેક ઇન ઇન્ડિયા પહેલને વધુ વેગવાન બનાવવા ગુજરાત ખરીદ નીતિ-૨૦૨૪ જાહેર
નવી પોલિસી રાજ્યના તમામ સરકારી વિભાગો, HODs, જિલ્લા કચેરીઓ, સત્તાવાળાઓ, ગ્રાન્ટ-ઇન-એઇડ સંસ્થાઓ/બોર્ડ્સ/નિગમો/સોસાયટીઓ દ્વારા વસ્તુ અને સેવાઓના પ્રોક્યુરમેન્ટને આવરી લેશે.
અબોલ પશુઓની સેવાર્થે વેટરનરી એમ્બ્યુલન્સનું મનસુખભાઇ વસાવાના હસ્તે ઉદ્ઘાટન
ભરૂચ સાંસદ મનસુખભાઈ વસાવાએ અબોલ પશુઓની સેવાર્થે નર્મદા જિલ્લા પંચાયત ખાતેથી વેટરનરી એમ્બ્યુલન્સને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવતા જણાવ્યું કે, પશુ સારવાર માટે સરકાર દ્વારા ઉત્તમ સેવા મળી રહી છે.
પીએમ મોદીએ પોતાનો ગાંધીનગરનો પ્લોટ દાનમાં આપ્યો, પ્લોટ પર 16 માળની બિલ્ડીંગ બનશે
પીએમ મોદીએ આ કેન્દ્ર બનાવવા માટે તેમનો સરકારી પ્લોટ મનમંદિર ફાઉન્ડેશનને દાનમાં આપ્યો છે. આ પહેલનો ઉદ્દેશ્ય 16 માળનું નાદ બ્રહ્મ ભવન બનાવવાનો છે, જે ગાંધીનગરને ભારતીય સંગીત કલા ક્ષેત્ર માટે એક મહત્વપૂર્ણ કેન્દ્ર બનાવે છે.
પશ્ચિમ રેલવે અમદાવાદ અને દાનાપુર વચ્ચે હોળી સ્પેશિયલ ટ્રેન દોડાવશે
આગામી હોળીના તહેવારને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેએ મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને અમદાવાદ અને દાનાપુર વચ્ચે હોળી સ્પેશિયલ ટ્રેનની બે ટ્રીપ ખાસ ભાડામાં ચલાવવાનો નિર્ણય કર્યો છે.
નર્મદા જિલ્લા માહિતી કચેરી દ્વારા તૈયાર કરાયેલી વિકાસ વાટિકા પુસ્તિકાનું કરાયું વિમોચન
જિલ્લા સેવા સદન ખાતે પ્રભારી મંત્રી ભીખુસિંહજી પરમારના અધ્યક્ષસ્થાને યોજાયેલી જિલ્લા આયોજન મંડળની બેઠકમાં મંત્રીશ્રીના વરદ્હસ્તે જિલ્લા માહિતી કચેરી- રાજપીપળા દ્વારા જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી તૈયાર કરાયેલી ‘વિકાસ વાટિકા-૨૦૨૩-૨૪’ પુસ્તિકાનું વિમોચન કરાયું હતું.
નર્મદાનાં પ્રભારી મંત્રી ભીખુસિંહજી પરમારના અધ્યક્ષપદે જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ
ગુજરાત રાજયના અન્ન અને નાગરિક પુરવઠા સામાજિક અને ન્યાય અધિકારીતા વિભાગના રાજ્યકક્ષાના મંત્રીશ્રી અને નર્મદા જિલ્લના પ્રભારી મંત્રી ભીખુસિંહજી પરમારના અધ્યક્ષપદેરાજપીપલા કલેક્ટરાલય ખાતે નર્મદા જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ હતી.
પોલીસ વિભાગ દ્વારા સુરક્ષાની સાથે હેલ્પ ડેસ્ક ઉભી કરી થઈ રહેલી સઘન સુરક્ષા વ્યવસ્થા
મેળામાં શ્રદ્ધાળુઓને કોઈ મુશ્કેલી ન સર્જાય તે માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવેલી વિવિધ સુવિધાઓ, પોલીસ દ્વારા સુરક્ષાની સાથે હેલ્પ ડેસ્ક ઉભી કરી થઈ રહેલી સઘન સુરક્ષા વ્યવસ્થાનું આયોજન.
ભરૂચ એસ.ટી. ડિવિઝન દ્વારા શ્રદ્ધાળુઓ માટે 30 કરતાં વધુ બસોનું થઈ રહેલું સંચાલન
શ્રદ્ધાળુઓને દેવમોગરા સુધી જવા અને પરત આવવા માટે સેલંબા, દેડીયાપાડા અને નેત્રંગ ખાતેથી વધારાની ટ્રીપો દોડાવાઈ રહી છે.
આદિવાસી સમાજના પવિત્ર યાત્રાધામ દેવમોગરા ખાતે યાહા મોગી માતાજીનો મેળો
અદભૂત અને અલૌકિક ભૂમિ દેવમોગરા ખાતે પાંચ દિવસીય ભાતીગળ મેળામાં ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્ય પ્રદેશના લાખો શ્રધ્ધાળુઓ ઉમટી પડે છે.
ભદોહીની ઉર્મિલાથી માંડીને ભરૂચની કૃષ્ણા... મોદી સરકારની યોજનાઓએ આ મહિલાઓનું જીવન બદલી નાખ્યું.
આજે, વિશ્વ મહિલા દિવસના વિશેષ અવસર પર, પીએમ મોદીએ કેટલીક મહિલાઓની વાર્તાઓ શેર કરી જે કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતી ઘણી લાભકારી યોજનાઓનો લાભ લઈને પોતાને અને તેમના પ્રિયજનો માટે એક ઉદાહરણ બની છે. તેણીએ માત્ર પોતાનું જીવન જ સારું બનાવ્યું નથી પરંતુ તે અન્ય લોકોનું જીવન સુધારવા માટે પણ કામ કરી રહી છે.
શ્રી આર. એન. દીક્ષિત હાઈસ્કૂલ તરોપા ખાતે પરીક્ષા પર્વની ઉજવણી
રાજપીપલા વિભાગ ગ્રામ્ય કેળવણી મંડળ તરોપા સંચાલિત શ્રી આર. એન. દીક્ષિત હાઈસ્કૂલ તરોપા ખાતે નર્મદા જિલ્લા શિક્ષણાધિકારી શ્રીમતી ડો. કિરણબેન પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં પરીક્ષા પર્વની ઉજવણી કરવામાં આવી હતી.
મળો 3-ફૂટ ઊંચા ગણેશ બરૈયા કે જેઓ તેમના નિશ્ચયથી ડૉક્ટર બન્યા
23 વર્ષીય ડૉ. ગણેશ બરૈયાએ હાર ન માની જ્યારે મેડિકલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાએ તેમને તેમની ઓછી ઊંચાઈને કારણે એમબીબીએસ કરવા માટે ગેરલાયક ઠેરવ્યા હતા.
દેડિયાપાડા ખાતે નારી શક્તિ વંદના કાર્યક્રમની ભવ્ય ઉજવણી
મહિલા સશક્તિકરણની જીવાદોરી સમાન સખીમંડળોની બહેનોને પ્રોત્સાહિત કરવા દેડિયાપાડાના પીઠા ગ્રાઉન્ડ ખાતે “વિકસિત ભારત, વિકસિત ગુજરાત” થીમ હેઠળ નારી શક્તિ વંદના કાર્યક્રમની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
વિરમગામ તાલુકાના વિવિધ ગામોમાં ફિલ્ડ સર્વેલન્સ કામગીરીનું ક્રોસ વેરિફિકેશન
અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ જિલ્લા મેલેરીયા અધિકારી દ્વારા વિરમગામ,ધાકડી, ભોજવા ગામની મુલાકાત લઈને ફિલ્ડ સર્વેલન્સ કામગીરીનું ક્રોસ વેરીફિકેશન કરાયું.