ગુજરાત
3761 लेख
ભૂકંપના કારણે ગુજરાતની ધરતી ધ્રૂજી, રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા આટલી હતી
તમને જણાવી દઈએ કે છેલ્લા કેટલાક સમયથી આ વિસ્તારમાં ઘણી વખત ભૂકંપ આવી રહ્યા છે. અત્યાર સુધી ભૂકંપના કારણે જાનમાલના નુકસાનના કોઈ સમાચાર નથી.
પંડિત દીનદયાલ એનર્જી યુનિવર્સિટીએ 28મી ફેબ્રુઆરી, 2024ના રોજ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી
આ ઉજવણીનો વિષય “વિકસિત ભારત માટે સ્વદેશી ટેકનોલોજી” હતી. કાર્યક્રમમાં અમદાવાદ, ગાંધીનગર અને દહેગામમાંથી ધોરણ 9 અને 11ના વિવિધ 5 શાળાના 175 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
ભારતીય વિચાર મંચ દ્વારા આયોજિત, બે દિવસીય રાષ્ટ્રીય પરિસંવાદ ઉદીયમાન ભારત
ભારતીય વિચાર મંચ દ્વારા આયોજિત, બે દિવસીય રાષ્ટ્રીય પરિસંવાદ ઉદીયમાન ભારતના પ્રથમ દિવસે, રાજ્યસભાના સભ્ય સુધાંશુ ત્રિવેદીએ ઉદ્ઘાટન સત્રની શરૂઆત કરી હતી, જેમાં તેમણે જણાવ્યું હતું કે, WHO માં સેન્ટર ફોર મેડિસિન બન્યું, જેનું કેન્દ્ર ગુજરાતનાં જામનગરમાં બન્યું.
સાબરમતી-ભુજ સ્પેશિયલ ટ્રેનના ફેરાનું વિસ્તરણ, સાબરમતીને બદલે ગાંધીનગરથી પ્રસ્થાન કરશે
પશ્ચિમ રેલવેના અમદાવાદ અને સાબરમતી સ્ટેશન પર નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ તેમજ રેલ લેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા કરવામાં આવી રહેલા વિકાસ કાર્ય તેમ જ પ્રસ્તાવિત બ્લોકને ધ્યાનમાં રાખીને સાબરમતી-ભુજ-સાબરમતી સ્પેશિયલ ટ્રેન સાબરમતીને બદલે ગાંધીનગરથી પ્રસ્થાન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
એકતાનગર ખાતે નર્મદા કલેકટર શ્વેતા તેવતિયાએ નર્મદા મૈયા ઉત્તરવાહિની પરિક્રમાના વૈકલ્પિક રૂટ અંગે બેઠક યોજી
નર્મદા જિલ્લામાં થતી નર્મદા મૈયા ઉત્તરવાહિની પરિક્રમા દરમિયાન શ્રદ્ધાળુ, ભાવિકોની સંખ્યામાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. એકતાનગર સર્કિટ હાઉસ ખાતે શ્રીમતી શ્વેતા તેવતિયાએ સમગ્ર પરિક્રમા માટે વ્યવસ્થાના ભાગરૂપે વૈકલ્પિક માર્ગનું જાતનીરીક્ષણ કરીને સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજીને મહત્વપૂર્ણ ચર્ચા વિચારણા કરી હતી.
ભારતીય કોસ્ટ ગાર્ડે જામનગર નજીક કચ્છના અખાતમાં ભારતના ક્રૂડ ઓઈલ હબમાં તેની સુરક્ષા ઈન્ફ્રાસ્ટ્રક્ચરને અપગ્રેડ કર્યું
ભારતીય કોસ્ટ ગાર્ડના ચીફ ડાયરેક્ટર જનરલ રાકેશ પાલની હાજરીમાં ગુજરાતના જામનગરના વાડીનાર વિસ્તારમાં કેન્દ્રીય સંરક્ષણ રાજ્ય મંત્રી (MoS) અજય ભટ્ટ દ્વારા નવી જેટીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જે દરિયાઈ દળને મોટા જહાજો તૈનાત કરવાની મંજૂરી આપશે.
વડોદરામાં ત્રિ-દિવસીય મિલેટ્સ મહોત્સવનો શુભારંભ
વડોદરા શહેરના અકોટા સ્ટેડિયમ ખાતે આયોજિત ત્રિ-દિવસીય મિલેટ્સ મહોત્સવ ૦૩ માર્ચ સુધી સાંજે ૪ થી રાત્રે ૧૦ કલાક સુધી આ મિલેટ એક્સ્પો ચાલશે, જ્યાં પ્રદર્શન સહ વેચાણ માટેના ૫૦ સ્ટોલ છે.
ઈણાજ મોડેલ હાઇસ્કુલના વિદ્યાર્થીઓ માટે યોજાયો નાણાકિય સાક્ષરતા કેમ્પનું આયોજન
વિદ્યાર્થીઓને એજ્યુકેશન લોન, બચત ખાતું, નાણાકિય ફ્રોડ અને સરકારની વિવિધ યોજનાઓ અંગે અપાયું માર્ગદર્શન આપવામાં આવ્યું.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને પોરબંદરમાં જિલ્લા કક્ષાનું ખેડૂત સંમેલન યોજાયું
રાજ્યપાલના અધ્યક્ષસ્થાને પોરબંદર શહેરના બિરલા હોલ ખાતે જિલ્લા કક્ષાના ખેડૂત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આરએએફ ગ્લોબલ સંસ્થા દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી કરવાનો સંકલ્પ લીધો હતો.
નશા મુક્તિનાં ભાગરૂપે રમત સંકુલ વિભાગ સાથે રહી સ્પોર્ટ્સ સંકુલ રાજપીપળા ખાતે દોડનું આયોજન
૨૯ મી ફેબ્રુઆરીના રોજ જિલ્લામાં બાળકો,યુવાનો મહિલાઓમાં નશાકારક દ્રવ્યોની ખરાબ અસરો અને દુરપયોગ તેના સારવાર તેમજ નશા મુક્તિ અંગે રમત સંકુલ વિભાગ સાથે રહી સ્પોર્ટ્સ સંકુલ રાજપીપળા ખાતે નશામુક્તિ અંગે દોડનું આયોજન કરવામા આવ્યું હતું.
મુખ્યમંત્રીની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં નર્મદા બાયો-કેમ લિમિટેડની વાર્ષિક ડીલર્સ કોન્ફરન્સ યોજાઈ
અમદાવાદ ખાતે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં નર્મદા બાયો-કેમ લિમિટેડ કંપનીની વાર્ષિક ડીલર્સ કોન્ફરન્સ યોજાઈ હતી. આ પ્રસંગે કેન્દ્રીય રસાયણ અને ખાતર મંત્રી ડો. મનસુખભાઈ માંડવિયાએ વિડિયો કોન્ફરન્સના માધ્યમથી કોન્ફરન્સમાં સહભાગી થયા હતા.
રાજ્યના હાઉસિંગ બોર્ડના જુના આવાસોના રિ-ડેવલપમેન્ટને વેગ આપવા મુખ્યમંત્રીના મહત્વપૂર્ણ જન હિતકારી નિર્ણયો
આ નિર્ણયો થવાથી આવા મકાનોના રહેણાંકના માલિકી હક્ક અને દસ્તાવેજના થતા પ્રશ્નો નિવારી શકાશે. માલિકી હક્ક પ્રસ્થાપિત નહીં થવાને કારણે ફ્લેટ પ્રકારના મકાનોમાં રિ-ડેવલપમેન્ટ પોલિસીના અમલમાં આવતું વિઘ્ન પણ દૂર થશે.
બિલ ગેટસનું એકતાનગર હેલિપેડ ખાતે ઉષ્માભર્યું સ્વાગત કરાયુ
નર્મદા જિલ્લાના એકતાનગરના આંગણે બિલ એન્ડ મેલિન્ડા ગેટસ ફાઉન્ડેશનના સહઅધ્યક્ષ શ્રીયુત બિલ ગેટસ આજે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત માટે એકતાનગર હેલીપેડ ખાતે આવી પહોંચ્યા હતા.
GPCB ગાંધીનગર ખાતે તૈયાર કરવામાં આવેલા અદ્યતન કમિટી હૉલનું આજે અનાવરણ કરાયું
ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, ગાંધીનગર ખાતે તૈયાર કરવામાં આવેલા અદ્યતન કમિટી હૉલનું આજે વન અને પર્યાવરણ મંત્રી મૂળુભાઈ બેરા અને રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલના હસ્તે અનાવરણ કરવામાં આવ્યું હતું.
PDEU ખાતે પાણીની સારવાર અને વ્યવસ્થાપનમાં પ્રગતિ પર તૃતીય આંતરરાષ્ટ્રીય પરિષદ
PDEUએ GUJCOST અને શાસ્ત્રી ઈન્ડો-કેનેડિયન ઈન્સ્ટિટ્યૂટના સહયોગથી સંયુક્ત રીતે "પાણીની સારવાર અને વ્યવસ્થાપનમાં પ્રગતિ" (ICAWTM-24) વિષય પર યુરોપિયન ડિસેલિનેશન સોસાયટીના સમર્થન સાથે ત્રીજી આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનું બે દિવસીય આયોજન કર્યું હતું.
આશિર્વાદ ફાઉન્ડેશન દ્વારા સ્તન કેન્સર જાગૃતિ સંદર્ભે વોક ફોર HER-2 ચેરીટી વોકનું આયોજન
આશિર્વાદ ફાઉન્ડેશનને દાનમાં મળેલા કુલ પગલા સામે દર 5000 પગલાએ એક મહિલાના સ્તન કેન્સરની તપાસ વિનામૂલ્યે કરી આપવામાં આવશે.
જામનગર: અંબાણીના ભવ્ય કાર્યક્રમથી સ્થાનિકો તરફથી આનંદ અને ગર્વની લાગણી
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના હાઈ-પ્રોફાઈલ પ્રી-વેડિંગ સેલિબ્રેશનની તૈયારી કરી રહેલું જામનગર શહેર ટોક ઓફ ધ ટાઉન બન્યું છે અને વૈશ્વિક ધ્યાન ખેંચ્યું છે.
આણંદ-ગોધરા સેક્શનમાં ડબલિંગ કામને કારણે કેટલીક ટ્રેનો રદ રહેશે
પશ્ચિમ રેલવેના આણંદ-ગોધરા સેક્શનના આણંદ-ઓડ સ્ટેશનો વચ્ચે ડબલિંગ કામને કારણે બ્લોકના કારણે 01 માર્ચ 2024થી 04 માર્ચ 2024 દરમિયાન કેટલીક ટ્રેનો રદ કરવામાં આવશે.
નર્મદા જિલ્લાના વિવિધ ગ્રામ પંચાયત ખાતે ગ્રામસભા યોજાઈ
નર્મદા જિલ્લામાં તા.૨૬ ફેબ્રુઆરી થી ૨૯ ફેબ્રુઆરી દરમિયાન તમામ તાલુકાઓના વિવિધ ગ્રામ પંચાયતો ખાતે ગ્રામસભા યોજાઈ હતી. જેમાં ગ્રામજનોને માળખાકીય સુવિધાઓ અંગે વિસ્તૃતમાં માહિતી આપવામાં આવી હતી.
રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં જુલાઈ-2023થી 4 ટકાનો વધારો જાહેર કરતા શ્રી ભૂપેન્દ્ર પટેલ
રાજ્યસેવાના અને પંચાયત સેવા તથા અન્ય મળી 4.45 લાખ કર્મચારીઓ અને 4.63 લાખ પેન્શનર્સને મળશે લાભ. મોંઘવારી ભથ્થામાં વધારાની 8 માસની તફાવત રકમ-એરિયર્સ ત્રણ હપ્તામાં પગાર સાથે ચૂકવાશે.