ગુજરાત
3734 लेख
ગુજરાત વિદ્યાપીઠના કૃષિ વિજ્ઞાન કેન્દ્રો પ્રાકૃતિક કૃષિના રાજ્યકક્ષાના મોડેલ તાલીમ કેન્દ્ર બનશે : આચાર્ય દેવવ્રતજી
પૂર્ણ સમર્પણ, સખત પરિશ્રમ અને પ્રમાણિકતાપૂર્વક સાચા દેશ સેવક-ખેડૂત સેવક બનીને પ્રાકૃતિક ખેતીથી નવી ક્રાંતિ કરવા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનું આહ્વાન
અમદાવાદમાં એસએમઈ આઈપીઓ કોન્કલેવ યોજાઈ
શહેરના ઉદ્યોગસાહસિકોને સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટિંગ માટે પ્રોત્સાહિત કરવા અને IPO દ્વારા લિસ્ટિંગના લાભો શેર કરવા માટે, આજ સુધી 80+ SME લિસ્ટિંગ સાથે SME IPO સ્પેસમાં અગ્રણી ખેલાડી હેમ સિક્યોરિટીઝ દ્વારા SME IPO કોન્ક્લેવનું આયોજન કરવામાં આવ્યું
SAKSHAM 2023 : ઈવી રેલી અને સાયક્લોથોનનું શહેરમાં આયોજન
700થી પણ વધુ ઈલેકટ્રીક વ્હીકલ ચાલકો અને સાયકલીસ્ટોએ નેટ ઝીરો ઉત્સર્જન તરફ ઉર્જા સંરક્ષણનો સંદેશો પ્રસરાવ્યો
અમદાવાદમાં EDII કેમ્પસ ખાતે સસ્ટેનેબિલિટી હેકાથોન ચેલેન્જ – ગ્રાન્ડ ફિનાલેનું આયોજન કરાયું
EDII ખાતે સસ્ટેનેબિલિટી હેકાથોન ચેલેન્જ-ગ્રાન્ડ ફિનાલેમાં ભારતભરના 31 ઈન્સ્ટિટ્યૂટ્સના વિદ્યાર્થીઓએ 170 આઈડિયાઝ રજૂ કર્યા
સુરેન્દ્રનગરમાં ર૦ હજાર ચોરસ મીટર વિસ્તારમાં સવા ૬ કરોડના ખર્ચે નવનિર્મિત બસ મથકનું લોકાર્પણ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરેન્દ્રનગર જિલ્લાને એક જ દિવસમાં વિવિધ વિકાસ પ્રકલ્પોની ભેટ આપી છે.મુખ્યમંત્રીશ્રીએ સુરેન્દ્રનગર જિલ્લાની મુલાકાત દરમિયાન નવા બસ સ્ટેશનનું લોકાર્પણ તેમજ શ્રી ઝવેરચંદ મેઘાણી સંગ્રહાલય- પુસ્તકાલયનું ખાતમુહૂર્ત કરી જિલ્લામાં જાહેર પરિવહન સુવિધા, સંચાર અને સાહિત્ય-વિરાસતની વિકાસ સરવાણી વહાવી છે.
ફરિયાદોના ઉકેલ માટે ટેક્નોલોજીના ઉપયોગ સાથે નિરાકરણ લાવવાનો રાજ્ય સરકારનો અભિગમ: ભૂપેન્દ્રભાઈ પટેલ
પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં યોજાયો ‘રાજ્ય સ્વાગત કાર્યક્રમ
કેન્દ્રિય કેબેનિટ બેઠકમાં દેશમાં નવીન ૧૫૭ નર્સિંગ કૉલેજ સ્થાપનાને મંજૂરી
નવસારી, પોરબંદર, ગોધરા, રાજપીપળા અને મોરબી GMERS મેડિકલ કૉલેજ કેમ્પસમાં નવીન નર્સિંગ કૉલેજ સ્થપાશે
સક્ષમ 2023નો ઉદ્ઘાટન સમારંભ યોજાયો
IOCL, HPCL,ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિ., અને ગેઇલ (ઇન્ડિયા) લિમિટેડનો સમાવેશ કરીને પીસીઆરએના સહયોગથી અમદાવાદમાં ઉદ્ઘાટન સમારંભનું આયોજન કરવામાં આવ્યું
વડાપ્રધાનની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં સોમનાથમાં યોજાયો સૌરાષ્ટ્ર તમિલ સંગમ સમાપન સમારોહ
"ભારત સૌથી મુશ્કેલ સંજોગોમાં પણ નવીનતા લાવવાની શક્તિ ધરાવે છે" : PM
મદુરાઈથી ટ્રેનમાં વેરાવળ આવી પહોંચેલા તમિલ બાંધવોને મંત્રીશ્રીઓએ લાગણીભેર આવકાર્યા
મનમાં વતનને મળવાનો હરખ છે અને અહીં બધા લોકો અમારા છે એવી ભાવના મનમાં લઈ પહોંચ્યા સોમનાથ
વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં "એક ભારતને શ્રેષ્ઠ ભારત" બનાવવાનું કાર્ય થઈ રહ્યું છે - કેન્દ્રીય મંત્રી
વડાપ્રધાનશ્રીના માર્ગદર્શન અને રાજ્યના મુખ્યમંત્રીશ્રીના દિશાનિર્દેશ દ્વારા સોમનાથ ખાતે યોજાયેલા સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમના સુંદર આયોજન બદલ હર્ષ અનુભવતા કેન્દ્રીય મંત્રી
સંત નિરંકારી મિશન દ્વારા ‘માનવ એકતા દિવસ’ પર દેશવ્યાપી રક્તદાન અભિયાન
દેશભરમાં ૫૦૦૦૦ થી પણ વધારે યુનિટ રક્ત એકત્રિત કર્યું, અમદાવાદમાં ૪૧७ યુનિટ નિરંકારી ભક્તોએ કર્યું રક્તદાન
નાગાલેન્ડના રાજ્યપાલ કેવડિયા-એકતાનગર ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે
પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનની ભારોભાર પ્રશંસા કરી એક ભારત શ્રેષ્ઠ ભારતનું સ્વપ્ન સાકાર થતું નજરે નિહાળ્યું
જીટીયુ આઈડિયા લેબ દ્વારા ડિઝાઈન એન્જિનિયરીંગ વિષય પર 6 દિવસીય FDPનું આયોજન
આઈડીયાથી લઈને ઈનોવેશન અને તેની પેટન્ટ થકી ભારત ખરા અર્થમાં આત્મનિર્ભર થશે
વિરમગામ ખાતે જીલ્લાકક્ષાના વિશ્વ મેલેરીયા દિવસની ઉજવણી
રેલી, સેમીનાર, હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ દ્વારા સઘન ઇન્ટ્રા અને પેરીડોમેસ્ટિક કામગીરી, પોરાનાશક કામગીરી, ફિવર સર્વેલન્સ અને પોરાભક્ષક માછલી, પોરાનું લાઈવ ડેમોસ્ટ્રેશન કરવામાં આવ્યુ
શિવ ..શિવ અને જય રણછોડના નાદ સાથે વસઈ ગામમાં આનંદોત્સવ
દ્વારકાના વસઈ ગામમાં સૌરાષ્ટ્ર તમિલ સંગમના તમિલનાડુના પ્રવાસીઓનું ભવ્ય સ્વાગત
ગુજરાત સરકારનો SWAGAT ઓનલાઇન ફરિયાદ નિવારણ કાર્યક્રમ યુએન એવોર્ડથી સન્માનિત
જાહેર સેવામાં ટેક્નોલોજીનો ઉપયોગ કરીને વધુ અસરકારક વહીવટ માટે સ્વાગત કાર્યક્રમને બે દસકમાં વિવિધ એવોર્ડ્સ પ્રાપ્ત થયા
શહેરી વિકાસને લગતી લોક-સમસ્યાઓના નિવારણ માટે ચાવીરૂપ બનતો સ્વાગત ઓનલાઈન કાર્યક્રમ
સ્વાગત ઓનલાઈન કાર્યક્રમ ટેક્નોલોજી, સંવેદનશીલતા અને માનવીય અભિગમનો અદભૂત સમન્વય
હરે કૃષ્ણ મંદિરના અષ્ટમ પાટોત્સવ ઉત્સવના બીજા દિવસે થયેલ ભવ્ય ઉજવણી
હરે કૃષ્ણ મંદિર,ભાડજ ના અષ્ટમ પાટોત્સવની ઉજવણીમાં ઘણી મોટી સંખ્યામાં ભક્તો જોડાયા
શ્રીમતી કવિતા ઠાકુરે સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા, અમદાવાદ ઝોનના ઝોનલ હેડ તરીકે ચાર્જ સંભાળ્યો
શ્રીમતી કવિતા ઠાકુર માત્ર ઉત્તર ભારત સુધી મર્યાદિત નથી, પરંતુ તેમની બેંકિંગ સફરમાં, તેમણે દેશની આર્થિક રાજધાની મુંબઈમાં મુંબઈ ઉપનગરીય ક્ષેત્રીય કાર્યાલયમાં પ્રાદેશિક વડા તરીકે કામ કર્યું છે