મુખ્ય સામગ્રી પર જાઓ

ગુજરાત

3688 लेख
ખેડૂતો માટે મોટા સારા સમાચાર: 'તાર ફેન્સિંગ યોજના'ની સહાયમાં કર્યો અધધ... વધારો!

ખેડૂતો માટે મોટા સારા સમાચાર: 'તાર ફેન્સિંગ યોજના'ની સહાયમાં કર્યો અધધ... વધારો!

ગુજરાત સરકારની ખેડૂતલક્ષી નિર્ણય: ખેતર તાર ફેન્સિંગ યોજના હેઠળ સહાય રકમ ₹200 થી વધારી ₹300 કરવામાં આવી છે. હવે 1 હેક્ટર જમીન ધરાવતા ખેડૂતો પણ લાભ લઈ શકશે. સરકાર દ્વારા ₹240 કરોડની ફાળવણી અને ચોમાસા પૂર્વે અરજી મંજૂરીની પ્રક્રિયા અંગેની સંપૂર્ણ માહિતી અહીં વાંચો.

Kalpesh Kosti · 2 અઠવાડિયા પેહલા
ટ્રાફિકની સમસ્યાથી મળશે મુક્તિ: ધારાસભ્ય મહેશભાઈ કસવાલાનું રેલ્વે અધિકારીઓ સાથે સ્થળ નિરીક્ષણ

ટ્રાફિકની સમસ્યાથી મળશે મુક્તિ: ધારાસભ્ય મહેશભાઈ કસવાલાનું રેલ્વે અધિકારીઓ સાથે સ્થળ નિરીક્ષણ

સાવરકુંડલા-લીલીયાના ધારાસભ્ય મહેશભાઈ કસવાલાએ રેલ્વે ફાટકોને 'ફાટક મુક્ત' બનાવવા માટે ઐતિહાસિક પહેલ કરી છે. રેલ્વે અધિકારીઓ સાથે સ્થળ મુલાકાત કરી ઓવરબ્રિજ કે અંડરબ્રિજ બનાવવા અંગે સર્વે હાથ ધરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટથી હજારો લોકોને ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ મળશે. સંપૂર્ણ સમાચાર અહીં વાંચો.

Kalpesh Kosti · 2 અઠવાડિયા પેહલા
શેરડી પકવતા ખેડૂતો માટે મોટી રાહત: ૨૦૦૭-૧૫ ના શેરડીના ભાવોને મળી રાજ્ય સરકારની સત્તાવાર મંજૂરી

શેરડી પકવતા ખેડૂતો માટે મોટી રાહત: ૨૦૦૭-૧૫ ના શેરડીના ભાવોને મળી રાજ્ય સરકારની સત્તાવાર મંજૂરી

ગુજરાતની સહકારી ખાંડ મંડળીઓ અને ૨ લાખથી વધુ શેરડી પકવતા ખેડૂતો માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. વર્ષ ૨૦૦૭-૦૮ થી ૨૦૧૪-૧૫ દરમિયાન ખેડૂતોને ચૂકવાયેલા શેરડીના ભાવોને રાજ્ય સરકારે સત્તાવાર મંજૂરી આપતા ખાંડ મંડળીઓ પરનો રૂ. ૧,૫૦૦ કરોડનો આર્થિક બોજો દૂર થયો છે. વાંચો સહકાર મંત્રી જીતુભાઈ વાઘાણી દ્વારા જાહેર કરાયેલા આ ક્રાંતિકારી નિર્ણયની સંપૂર્ણ વિગતો.

Kalpesh Kosti · 2 અઠવાડિયા પેહલા
યોગેશ જાદવાણીનો ભાજપ પર પ્રહાર, રાજ્યસભા ગ્રાન્ટ મુદ્દે સવાલ

યોગેશ જાદવાણીનો ભાજપ પર પ્રહાર, રાજ્યસભા ગ્રાન્ટ મુદ્દે સવાલ

યોગેશ જાદવાણીએ ગુજરાતના રાજ્યસભા સાંસદોની ગ્રાન્ટ મુદ્દે ભાજપ પર આકરા સવાલ ઉઠાવ્યા. 55 ટકા ગ્રાન્ટ બિનવપરાયેલી હોવાનો દાવો.

Kalpesh Kosti · 3 અઠવાડિયા પેહલા
અરવિંદ કેજરીવાલ ગુજરાત પ્રવાસે, NEET મુદ્દે સરકારને મોટી અપીલ

અરવિંદ કેજરીવાલ ગુજરાત પ્રવાસે, NEET મુદ્દે સરકારને મોટી અપીલ

અરવિંદ કેજરીવાલ ગુજરાત પ્રવાસે પહોંચ્યા. વડોદરામાં સ્વાગત બાદ NEET, ખેડૂતો અને ડીઝલ મુદ્દે કેન્દ્ર અને ગુજરાત સરકારને અપીલ કરી.

Kalpesh Kosti · 3 અઠવાડિયા પેહલા
સાંતેજ ફેક્ટરી આગ બાદ કરુણ ખુલાસો, ₹80 કરોડ નુકસાનની આશંકા

સાંતેજ ફેક્ટરી આગ બાદ કરુણ ખુલાસો, ₹80 કરોડ નુકસાનની આશંકા

સાંતેજ ફેક્ટરી આગ પછી Faith Industrial Limitedમાંથી એક મૃતદેહ મળ્યો. ગાંધીનગર ઉદ્યોગ વિસ્તારમાં ₹80 કરોડ નુકસાનની આશંકા.

Kalpesh Kosti · 3 અઠવાડિયા પેહલા
મકરબા સોલિટેર બિઝનેસ પાર્કમાં ભીષણ આગ, 102 લોકોનો જીવ બચ્યો; AMC ફાયર ટીમની દિલધડક કામગીરી

મકરબા સોલિટેર બિઝનેસ પાર્કમાં ભીષણ આગ, 102 લોકોનો જીવ બચ્યો; AMC ફાયર ટીમની દિલધડક કામગીરી

મકરબા સોલિટેર બિઝનેસ પાર્કમાં લાગેલી ભીષણ આગ બાદ AMC ફાયર વિભાગે 102 લોકોને સલામત બહાર કાઢ્યા. એસજી હાઇવે પર થયેલી ઘટનામાં મોટી જાનહાનિ ટળી.

Kalpesh Kosti · 3 અઠવાડિયા પેહલા
મકરબા બ્રિજ પ્રોજેક્ટને મોટો વેગ, AMCએ 12 સ્ટીલ કોમ્પોઝિટ ગર્ડર લોન્ચિંગ પૂર્ણ કર્યું

મકરબા બ્રિજ પ્રોજેક્ટને મોટો વેગ, AMCએ 12 સ્ટીલ કોમ્પોઝિટ ગર્ડર લોન્ચિંગ પૂર્ણ કર્યું

અમદાવાદના મકરબા બ્રિજ પ્રોજેક્ટ હેઠળ 12 સ્ટીલ કોમ્પોઝિટ ગર્ડર લોન્ચિંગ સફળતાપૂર્વક પૂર્ણ થયું. બ્રિજ તૈયાર થયા બાદ SG હાઈવે વિસ્તારની ટ્રાફિક સમસ્યામાં રાહત મળશે.

Kalpesh Kosti · 3 અઠવાડિયા પેહલા
કાળઝાળ ગરમીમાં AMCનો માનવતાભર્યો પ્રયાસ, 35 શેલ્ટર હોમ્સમાં બેઘરોને આશ્રય

કાળઝાળ ગરમીમાં AMCનો માનવતાભર્યો પ્રયાસ, 35 શેલ્ટર હોમ્સમાં બેઘરોને આશ્રય

અમદાવાદમાં કાળઝાળ ગરમી વચ્ચે AMC દ્વારા 35 શેલ્ટર હોમ્સમાં બેઘર લોકોને આશ્રય, આરોગ્ય, આહાર અને રોજગારની સુવિધા આપવામાં આવી રહી છે.

Kalpesh Kosti · 3 અઠવાડિયા પેહલા
પીરાણા ડમ્પિંગ સાઈટ બનશે ગ્રીન ઝોન, AMC કરશે 50 હજાર વૃક્ષોનું વાવેતર

પીરાણા ડમ્પિંગ સાઈટ બનશે ગ્રીન ઝોન, AMC કરશે 50 હજાર વૃક્ષોનું વાવેતર

પીરાણા ડમ્પિંગ સાઈટને ગ્રીન ઝોન બનાવવા AMC દ્વારા 50 હજાર નવા રોપાઓના વાવેતરની તૈયારી શરૂ કરવામાં આવી છે. “મિશન ફાઈવ મિલિયન ટ્રીઝ” અભિયાનને વધુ વેગ મળ્યો.

Kalpesh Kosti · 3 અઠવાડિયા પેહલા
ડીઝલની અછતથી નાના રણના અગરિયા સમુદાયમાં ભય, ₹250 કરોડના નુકસાનની આશંકા

ડીઝલની અછતથી નાના રણના અગરિયા સમુદાયમાં ભય, ₹250 કરોડના નુકસાનની આશંકા

ડીઝલની અછતને કારણે નાના રણના અગરિયા સમુદાય સામે ગંભીર સ્થિતિ સર્જાઈ છે. કોંગ્રેસે દાવો કર્યો કે મીઠા ઉદ્યોગને ₹250 કરોડથી વધુ નુકસાન થઈ શકે છે.

Kalpesh Kosti · 3 અઠવાડિયા પેહલા
IIT ગાંધીનગરમાં ‘કમ ફોલ ઇન લવ વિથ મેથ’ વર્કશોપ યોજાયો

IIT ગાંધીનગરમાં ‘કમ ફોલ ઇન લવ વિથ મેથ’ વર્કશોપ યોજાયો

IIT ગાંધીનગરમાં યોજાયેલા વર્કશોપમાં વિદ્યાર્થીઓએ ગણિત અને વિજ્ઞાનને નવી રીતે સમજવાનો અનુભવ મેળવ્યો.

Kalpesh Kosti · 3 અઠવાડિયા પેહલા
ગાંધીનગર ફ્લાઈંગ સ્કોડનો સપાટો: ઊંઝાની ફેક્ટરીમાંથી વરિયાળી અને ૧૪૦ કિગ્રા પ્રતિબંધિત લીલો રંગ પકડાયો

ગાંધીનગર ફ્લાઈંગ સ્કોડનો સપાટો: ઊંઝાની ફેક્ટરીમાંથી વરિયાળી અને ૧૪૦ કિગ્રા પ્રતિબંધિત લીલો રંગ પકડાયો

મહેસાણા જિલ્લાના ઊંઝા ખાતે ખોરાક - ઔષધ નિયમન તંત્ર (ગાંધીનગર ફ્લાઈંગ સ્કોડ) દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. આરોગ્ય રાજ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાની 'ઝીરો ટોલરન્સ' નીતિ હેઠળ જનઆરોગ્ય સાથે ચેડાં કરતી "મે. ગણપતિ ક્લિનીંગ ફેક્ટરી" પર રેડ પાડી ૩,૫૪૮ કિલોગ્રામ કલર ભેળવેલી વરિયાળી અને ૧૪૦ કિલોગ્રામ પ્રતિબંધિત લીલો રંગ જપ્ત કરાયો છે.

Kalpesh Kosti · 3 અઠવાડિયા પેહલા
ગાંધીનગરમાં પાંચ દિવસીય રાજ્ય કક્ષાનો તાલીમ કાર્યક્રમ સંપન્ન

ગાંધીનગરમાં પાંચ દિવસીય રાજ્ય કક્ષાનો તાલીમ કાર્યક્રમ સંપન્ન

ગાંધીનગર સ્થિત IITE ખાતે ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ, CoE-LAM DISRA અને ASCI હૈદરાબાદના સંયુક્ત ઉપક્રમે "જમીન સંપાદનમાં ખર્ચાળ ભૂલો નિવારવી" વિષય પર પાંચ દિવસીય રાજ્ય કક્ષાનો તાલીમ કાર્યક્રમ સંપન્ન થયો છે. મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. જયંતી રવિએ કાનૂની ચોકસાઈ અને ટેકનોલોજીના ઉપયોગ દ્વારા વહીવટી વિલંબ ઘટાડવા પર ભાર મૂક્યો હતો.

Kalpesh Kosti · 3 અઠવાડિયા પેહલા
વિશ્વ હાઇપરટેન્શન દિવસ નિમિત્તે નર્મદા જિલ્લામાં આરોગ્ય જાગૃતિ અભિયાન

વિશ્વ હાઇપરટેન્શન દિવસ નિમિત્તે નર્મદા જિલ્લામાં આરોગ્ય જાગૃતિ અભિયાન

નર્મદા જિલ્લામાં વિશ્વ હાઇપરટેન્શન દિવસ નિમિત્તે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા વિશેષ આરોગ્ય જાગૃતિ અને તપાસ કેમ્પોનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજપીપલા સ્થિત કલેક્ટર કચેરી સહિત વિવિધ સરકારી ઓફિસો અને જાહેર સ્થળોએ યોજાયેલા આ કેમ્પમાં અધિકારીઓ, કર્મચારીઓ અને સામાન્ય નાગરિકોના બ્લડ પ્રેશર (BP) તથા બ્લડ શુગરની નિઃશુલ્ક તપાસ કરવામાં આવી હતી.

Kalpesh Kosti · 3 અઠવાડિયા પેહલા
સાબરકાંઠામાં ત્રાટકી ફ્લાઈંગ સ્કોડ: તલોદની ભોલેનાથ ડેરી પર દરોડા, ૨,૫૪૮ કિલો ભેળસેળયુક્ત માવો જપ્ત

સાબરકાંઠામાં ત્રાટકી ફ્લાઈંગ સ્કોડ: તલોદની ભોલેનાથ ડેરી પર દરોડા, ૨,૫૪૮ કિલો ભેળસેળયુક્ત માવો જપ્ત

ગુજરાતના નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનારા તત્વો સામે આરોગ્ય રાજ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાના આદેશથી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે લાલ આંખ કરી છે. ગાંધીનગર ફ્લાઈંગ સ્કોડ દ્વારા સાબરકાંઠાના તલોદ તાલુકાના રોઝડ ગામમાં આવેલી 'ભોલેનાથ ડેરી' પર ઓચંતી તપાસ હાથ ધરીને ૨,૫૪૮ કિલોગ્રામ ભેળસેળયુક્ત માવો જપ્ત કરવામાં આવ્યો છે, જેની કિંમત અંદાજે રૂ. ૫.૧૦ લાખ છે.

Kalpesh Kosti · 3 અઠવાડિયા પેહલા
પશ્ચિમ રેલવેની મોટી કવાયત: સાબરમતીમાં રેલવે કર્મચારીઓને અપાઈ અગ્નિ સુરક્ષા અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની તાલીમ

પશ્ચિમ રેલવેની મોટી કવાયત: સાબરમતીમાં રેલવે કર્મચારીઓને અપાઈ અગ્નિ સુરક્ષા અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની તાલીમ

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ હેઠળના સાબરમતી લોકોમોટિવ શેડ ખાતે ૧૯ મે, ૨૦૨૬ ના રોજ અગ્નિ સુરક્ષા અને આકસ્મિક બચાવ ઉપાયો અંગે એક વિશેષ ફાયર મૉક ડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. વરિષ્ઠ મંડળ એન્જિનિયર શ્રી એસ. પી. ગુપ્તા ની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં સિવિલ ડિફેન્સ વૉલિન્ટિયર્સ દ્વારા રેલવે અધિકારીઓ અને કર્મચારીઓને આગની સ્થિતિમાં તાત્કાલિક પ્રતિક્રિયા, ઇમરજન્સી બચાવ કામગીરી અને અગ્નિશામક યંત્રોના યોગ્ય ઉપયોગ વિશે વ્યવહારિક પ્રદર્શન સાથે તાલીમ આપવામાં આવી હતી.

Kalpesh Kosti · 3 અઠવાડિયા પેહલા
ગોપાલ રાયની સરકારને છેલ્લી ચેતવણી: "પેપર લીકનું સમાધાન કાઢો, નહીંતર યુવાનો મેદાને આવશે"

ગોપાલ રાયની સરકારને છેલ્લી ચેતવણી: "પેપર લીકનું સમાધાન કાઢો, નહીંતર યુવાનો મેદાને આવશે"

ગોપાલ રાયે સવાલ કર્યો છે કે શું સરકાર પેપર સાચવવામાં અસમર્થ છે કે પછી પેપર લીક કરનારાઓને રાજકીય સંરક્ષણ મળી રહ્યું છે? તેમણે ચેતવણી આપી છે કે જો સરકાર આ સમસ્યાનો તાત્કાલિક ઉકેલ નહીં લાવે, તો દેશના યુવાનો પોતે રસ્તા પર ઉતરીને સમાધાન લાવવા મજબૂર થશે. ૨૨ લાખ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે થયેલા આ દગા મામલે AAP એ ન્યાયની માંગ કરી છે.

Kalpesh Kosti · એક મહિનો પેહલા
અમદાવાદ-ધોલેરા વચ્ચે દેશનો પ્રથમ સેમી-હાઈસ્પીડ રેલ પ્રોજેક્ટ મંજૂર

અમદાવાદ-ધોલેરા વચ્ચે દેશનો પ્રથમ સેમી-હાઈસ્પીડ રેલ પ્રોજેક્ટ મંજૂર

કેન્દ્ર સરકારે અમદાવાદ (સરખેજ) થી ધોલેરા વચ્ચે ₹20,667 કરોડના ખર્ચે સેમી-હાઈસ્પીડ રેલ પ્રોજેક્ટને મંજૂરી આપી છે. વધુ વિગત માટે ક્લિક કરો.

Priya Sharma · એક મહિનો પેહલા
IAS અધિકારીઓની રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી સાથે શુભેચ્છા મુલાકાત

IAS અધિકારીઓની રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી સાથે શુભેચ્છા મુલાકાત

ગુજરાત કેડરના 2025 બેચના પ્રોબેશનરી IAS અધિકારીઓએ રાજ્યપાલ સાથે મુલાકાત કરી. રાજ્યપાલશ્રીએ જમીન સ્તરે જઈને કામ કરવા માર્ગદર્શન આપ્યું. વધુ વિગત માટે ક્લિક કરો.

Priya Sharma · એક મહિનો પેહલા