મુખ્ય સામગ્રી પર જાઓ

પોલિટિક્સ

1084 लेख
મુખ્યમંત્રી ભગવંત સિંહ માનની સફળ બેઠક: પંજાબમાં 10 નવા બાયોગેસ પ્લાન્ટ સ્થાપશે HPCL

મુખ્યમંત્રી ભગવંત સિંહ માનની સફળ બેઠક: પંજાબમાં 10 નવા બાયોગેસ પ્લાન્ટ સ્થાપશે HPCL

પંજાબમાં HPCL દ્વારા રિફાઇનરી, બાયોફ્યુઅલ અને 10 બાયોગેસ પ્લાન્ટ સ્થાપવા માટે મોટું રોકાણ કરવામાં આવશે. મુખ્યમંત્રી ભગવંત સિંહ માનના નેતૃત્વમાં પંજાબ રોકાણકાર-મૈત્રીપૂર્ણ સ્થળ બની રહ્યું છે. સંપૂર્ણ અહેવાલ અહીં વાંચો.

Kalpesh Kosti · 2 અઠવાડિયા પેહલા
AAP ના જિલ્લા પંચાયત પ્રમુખ અંજનાબેન વસાવાએ લાચરસમાં શોકગ્રસ્ત પરિવારની મુલાકાત લીધી

AAP ના જિલ્લા પંચાયત પ્રમુખ અંજનાબેન વસાવાએ લાચરસમાં શોકગ્રસ્ત પરિવારની મુલાકાત લીધી

નર્મદાના લાચરસ ગામે વાવાઝોડામાં ઘર ધરાશાયી થતાં ૧૧ વર્ષની બાળકીનું મોત નીપજ્યું છે. આમ આદમી પાર્ટીના જિલ્લા પંચાયત પ્રમુખ અંજનાબેન વસાવાએ સ્થળ પર પહોંચી પરિવારને સહાય અને ન્યાય અપાવવાની ખાતરી આપી હતી. સંપૂર્ણ વિગત અહીં વાંચો.

Kalpesh Kosti · 2 અઠવાડિયા પેહલા
માનસીના પરિવારે આક્ષેપ કર્યો, કાનપુરમાં મોટો હોબાળો મચ્યો

માનસીના પરિવારે આક્ષેપ કર્યો, કાનપુરમાં મોટો હોબાળો મચ્યો

માનસીના પરિવારે આક્ષેપ કર્યો છે. કાનપુરમાં સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર માનસીના રહસ્યમય મોત બાદ પરિવારે હત્યાનો ગંભીર દાવો કર્યો. વધુ વિગત માટે ક્લિક કરો.

nila patel · 2 અઠવાડિયા પેહલા
પીએમ મોદીએ અભિનંદન પાઠવ્યા, મન કી બાતમાં એથ્લેટ્સની પ્રશંસા

પીએમ મોદીએ અભિનંદન પાઠવ્યા, મન કી બાતમાં એથ્લેટ્સની પ્રશંસા

પીએમ મોદીએ અભિનંદન પાઠવ્યા છે. મન કી બાતના ૧૩૪મા એપિસોડમાં વડાપ્રધાને રાષ્ટ્રીય રેકોર્ડ તોડનારા પાંચ ભારતીય એથ્લેટ્સની પ્રશંસા કરી. વધુ વિગત માટે ક્લિક કરો.

nila patel · 2 અઠવાડિયા પેહલા
રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો, કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો

રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો, કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો

રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો છે. લોકસભાના વિપક્ષી નેતાએ સીબીએસઈ બોર્ડની પરીક્ષાના પેપર મૂલ્યાંકનમાં મોટા કૌભાંડનો દાવો કર્યો. વધુ વિગત માટે ક્લિક કરો.

nila patel · 2 અઠવાડિયા પેહલા
નર્મદામાં પણ AAP નો ઉત્સવ: પંજાબની ભવ્ય જીતની આનંદભેર ઉજવણી, નવા જિલ્લા કાર્યાલયનું ઉદ્ઘાટન

નર્મદામાં પણ AAP નો ઉત્સવ: પંજાબની ભવ્ય જીતની આનંદભેર ઉજવણી, નવા જિલ્લા કાર્યાલયનું ઉદ્ઘાટન

પંજાબમાં આમ આદમી પાર્ટીની ઐતિહાસિક જીતની નર્મદા જિલ્લામાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. નિરંજન વસાવાની અધ્યક્ષતામાં AAP ના નવા જિલ્લા કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું અને વિજેતા સભ્યોનું સન્માન કરવામાં આવ્યું હતું. સંપૂર્ણ અહેવાલ અહીં વાંચો.

Kalpesh Kosti · 2 અઠવાડિયા પેહલા
મુખ્યમંત્રી ભગવંત માનનો મોટો નિર્ણય: પંજાબમાં આઉટસોર્સ્ડ કર્મચારીઓ હવે બનશે સરકારના કાયમી કર્મચારી

મુખ્યમંત્રી ભગવંત માનનો મોટો નિર્ણય: પંજાબમાં આઉટસોર્સ્ડ કર્મચારીઓ હવે બનશે સરકારના કાયમી કર્મચારી

પંજાબ સરકારે આઉટસોર્સ્ડ અને કરાર આધારિત કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય લીધો છે. 65,000 થી વધુ કર્મચારીઓને કરાર પ્રણાલીમાંથી બહાર લાવી સરકારી માળખામાં લાવવાની પ્રક્રિયા શરૂ કરાશે. જાણો તમારા માટે શું છે આ સમાચારના મુખ્ય મુદ્દાઓ.

Kalpesh Kosti · 2 અઠવાડિયા પેહલા
વિધાનસભા ચૂંટણીના આઠ મહિના પહેલા પંજાબના લોકોએ કામની રાજનીતિ પર મહોર મારી: ઈસુદાન ગઢવી

વિધાનસભા ચૂંટણીના આઠ મહિના પહેલા પંજાબના લોકોએ કામની રાજનીતિ પર મહોર મારી: ઈસુદાન ગઢવી

પંજાબમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટી (AAP) ની ભવ્ય જીત બાદ ગુજરાત AAP પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. તેમણે પંજાબની કામની રાજનીતિને બિરદાવી અને EVM સામે બેલેટ પેપરથી ચૂંટણી કરાવવાની માંગ દોહરાવી હતી. સંપૂર્ણ અહેવાલ અહીં વાંચો.

Kalpesh Kosti · 2 અઠવાડિયા પેહલા
પંજાબ સ્થાનિક ચૂંટણી પરિણામો: ભગવંત માનના નેતૃત્વમાં આમ આદમી પાર્ટીની જબરદસ્ત જીત

પંજાબ સ્થાનિક ચૂંટણી પરિણામો: ભગવંત માનના નેતૃત્વમાં આમ આદમી પાર્ટીની જબરદસ્ત જીત

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટીએ પ્રચંડ જીત મેળવી છે. અરવિંદ કેજરીવાલે આ જીતને પંજાબની જનતાનો ભરોસો ગણાવ્યો છે અને ભાજપ (ED પાર્ટી) પર આકરા પ્રહાર કરતા શહેરોમાંથી તેમનો સફાયો થયો હોવાનો દાવો કર્યો છે.

Kalpesh Kosti · 3 અઠવાડિયા પેહલા
પંજાબમાં 'આપ'નું તોફાન: મ્યુનિસિપલ ચૂંટણીમાં વિપક્ષોનો સફાયો, જાણો કોને કેટલી બેઠકો મળી?

પંજાબમાં 'આપ'નું તોફાન: મ્યુનિસિપલ ચૂંટણીમાં વિપક્ષોનો સફાયો, જાણો કોને કેટલી બેઠકો મળી?

પંજાબ મ્યુનિસિપલ ચૂંટણી 2026ના પરિણામોમાં આમ આદમી પાર્ટીએ પ્રચંડ વિજય મેળવ્યો છે. 1,441 વોર્ડમાંથી 670 બેઠકો જીતીને AAP સૌથી મોટી પાર્ટી બની છે, જ્યારે ભાજપના 1,142 ઉમેદવારોની ડિપોઝીટ જપ્ત થઈ છે. પંજાબના રાજકીય પરિણામો અને વિપક્ષોની સ્થિતિ વિશે સંપૂર્ણ માહિતી અહીં વાંચો.

Kalpesh Kosti · 3 અઠવાડિયા પેહલા
કંપની, નેતાઓ અને અધિકારીઓની મિલીભગતથી ખેડૂતોનું શોષણ? ઈસુદાન ગઢવીના પ્રહારો

કંપની, નેતાઓ અને અધિકારીઓની મિલીભગતથી ખેડૂતોનું શોષણ? ઈસુદાન ગઢવીના પ્રહારો

સુરેન્દ્રનગરના કોંઢ ગામે ખેડૂતો પર થયેલા કથિત પોલીસ અત્યાચાર અંગે ઈસુદાન ગઢવીએ આક્રમક વલણ અપનાવ્યું છે. ખેડૂતોની જમીન પર જબરદસ્તીથી થાંભલા અને પવનચક્કીઓ નાખવાના વિવાદમાં તેમણે કંપનીઓ અને સરકાર પર ગંભીર આક્ષેપો કર્યા છે. ખેડૂતો માટે એક થવાની અપીલ અને માગણીઓ વિશે અહીં વાંચો.

Kalpesh Kosti · 3 અઠવાડિયા પેહલા
સલામત ગુજરાતના દાવાઓ વચ્ચે મહિલાઓ પર અત્યાચારના આંકડાઓ ચોંકાવનારા: પાયલ સાકરિયા AAP

સલામત ગુજરાતના દાવાઓ વચ્ચે મહિલાઓ પર અત્યાચારના આંકડાઓ ચોંકાવનારા: પાયલ સાકરિયા AAP

આમ આદમી પાર્ટીના મહિલા પ્રમુખ પાયલ સાકરિયાએ ગુજરાત સરકારના મહિલા સુરક્ષાના દાવાઓની પોલ ખોલી છે. ૧૬ લાખ ઘરેલુ હિંસા અને ૫૦ હજાર અપહરણના આંકડા સાથે AAP એ સરકાર પાસે ૨૫,૯૬૮ કરોડના ફંડનો હિસાબ માંગ્યો છે. મહિલા સુરક્ષા અંગેના આ વિવાદિત સમાચાર અને AAP ની ચેતવણી અહીં વાંચો.

Kalpesh Kosti · 3 અઠવાડિયા પેહલા
ગુજરાતમાં લગભગ અઢી લાખ બાળકોએ પ્રાથમિક લેવલે શિક્ષણ છોડી દીધું: હિમાંશુ ઠક્કર AAP

ગુજરાતમાં લગભગ અઢી લાખ બાળકોએ પ્રાથમિક લેવલે શિક્ષણ છોડી દીધું: હિમાંશુ ઠક્કર AAP

ગુજરાતમાં અઢી લાખ બાળકોએ પ્રાથમિક શિક્ષણ છોડતા ખળભળાટ! AAP પ્રવક્તા હિમાંશુ ઠક્કરે પ્રવેશોત્સવ અને ગુણોત્સવને 'તાયફા' ગણાવી રાજ્યની શિક્ષણ વ્યવસ્થા પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે. શાળાઓમાં શિક્ષકોની ઘટ, કરોડોનું પબ્લિસિટી બ્રાન્ડિંગ અને શિક્ષણના વેપારીકરણ મુદ્દે AAP ના આક્રમક વલણ અંગેનો અહેવાલ વાંચો.

Kalpesh Kosti · 3 અઠવાડિયા પેહલા
પંજાબમાં 'મુખ્યમંત્રી આરોગ્ય યોજના'નો મોટો આશરો

પંજાબમાં 'મુખ્યમંત્રી આરોગ્ય યોજના'નો મોટો આશરો

પંજાબમાં ભગવંત માન સરકારની 'મુખ્યમંત્રી આરોગ્ય યોજના' અંતર્ગત 'સેહત કાર્ડ' દ્વારા ૭,૩૦૦ થી વધુ હાઈ-રિસ્ક ગર્ભાવસ્થા અને નવજાત શિશુઓની રોકડ રહિત મફત સારવાર કરવામાં આવી છે. NFHS-5 ના ચોંકાવનારા આંકડા અને લાભાર્થીઓના અંગત અનુભવો સાથેનો સંપૂર્ણ અહેવાલ અહીં વાંચો.

Kalpesh Kosti · 3 અઠવાડિયા પેહલા
વિસાવદરના વિકાસને નવી ગતિ: ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ મંજૂર કરાવ્યા ₹10 કરોડના કામો

વિસાવદરના વિકાસને નવી ગતિ: ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ મંજૂર કરાવ્યા ₹10 કરોડના કામો

વિસાવદર વિધાનસભા મતવિસ્તારમાં ₹10 કરોડના વિવિધ વિકાસ કાર્યો મંજૂર થયા છે. ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ જુનાગઢ, ભેસાણ અને વિસાવદર તાલુકા માટે આ ગ્રાન્ટની ફાળવણી કરી છે. તમારા ગામમાં કયા કામો મંજૂર થયા છે અને કેવી રીતે કામ શરૂ કરી શકાય, તેની સંપૂર્ણ માહિતી અહીં વાંચો.

Kalpesh Kosti · 3 અઠવાડિયા પેહલા
ભુજમાં હોબાળો: રજૂઆત કરવા ગયેલા AAP નેતા અંકિતા ગોરને PSI એ લાફા માર્યા

ભુજમાં હોબાળો: રજૂઆત કરવા ગયેલા AAP નેતા અંકિતા ગોરને PSI એ લાફા માર્યા

ભુજમાં દબાણ હટાવવાની કામગીરી દરમિયાન રજૂઆત કરવા ગયેલા AAP નેતા અંકિતા ગોરને PSI બી.ડી. શ્રીમાળીએ લાફા માર્યા હોવાનો આક્ષેપ થયો છે. આ ઘટનાને લોકશાહી પર હુમલો ગણાવી અંકિતા ગોરે સસ્પેન્શનની માંગ સાથે આંદોલનની ચીમકી આપી છે. સંપૂર્ણ વિગતો અહીં વાંચો.

Kalpesh Kosti · 3 અઠવાડિયા પેહલા
સુરેન્દ્રનગરમાં ખેડૂત આંદોલન: વીજલાઈન મુદ્દે પ્રવીણ રામનો સરકાર અને પોલીસ પર ગંભીર આક્ષેપ

સુરેન્દ્રનગરમાં ખેડૂત આંદોલન: વીજલાઈન મુદ્દે પ્રવીણ રામનો સરકાર અને પોલીસ પર ગંભીર આક્ષેપ

સુરેન્દ્રનગરમાં ખેડૂતોના ખેતરમાંથી વીજલાઈન પસાર કરવાના મુદ્દે ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણ. આમ આદમી પાર્ટીના પ્રવીણ રામે પોલીસ પર પક્ષપાતી કામગીરી અને દમનકારી વર્તનનો આક્ષેપ કર્યો છે. ખેડૂતોની લડત અને AAP ના સમર્થન અંગેના લેટેસ્ટ અપડેટ્સ અહીં વાંચો.

Kalpesh Kosti · 3 અઠવાડિયા પેહલા
પંજાબ: 'મુખ્યમંત્રી આરોગ્ય યોજના' બની ગરીબોનો સહારો, મોસમી બીમારીઓમાં રોકડ રહિત સારવાર

પંજાબ: 'મુખ્યમંત્રી આરોગ્ય યોજના' બની ગરીબોનો સહારો, મોસમી બીમારીઓમાં રોકડ રહિત સારવાર

પંજાબમાં મોસમી બીમારીઓ વચ્ચે 'મુખ્યમંત્રી આરોગ્ય યોજના' દર્દીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. તીવ્ર તાવ, ન્યુમોનિયા અને પાણીજન્ય રોગોના હજારો દર્દીઓને કરોડો રૂપિયાની રોકડ રહિત સારવાર મળી છે. આ યોજનાના આંકડા અને નિષ્ણાતોની સલાહ અહીં વાંચો.

Kalpesh Kosti · 3 અઠવાડિયા પેહલા
Arvind Kejriwal નો બર્બર હુમલો! પેપર લીક મામલે સરકારને નિશાન બનાવી

Arvind Kejriwal નો બર્બર હુમલો! પેપર લીક મામલે સરકારને નિશાન બનાવી

આમ આદમી પાર્ટીના કન્વીનર Arvind Kejriwal એ દેશમાં સતત થઈ રહેલા પેપર લીક અને શિક્ષણ વ્યવસ્થા પર માફિયાના કબ્જા અંગે કેન્દ્ર સરકાર સમક્ષ ગંભીર સવાલો ઉઠાવ્યા છે.

nila patel · 3 અઠવાડિયા પેહલા
શું વાત છે Himanta Biswa Sarma એ મુસ્લિમ સમુદાયની અપીલને આવકારી

શું વાત છે Himanta Biswa Sarma એ મુસ્લિમ સમુદાયની અપીલને આવકારી

અસમના મુખ્યમંત્રી Himanta Biswa Sarma એ ઈદ પર ગૌહત્યા ન કરવાની વિવિધ સમિતિઓની અપીલનું સ્વાગત કર્યું છે જે સામાજિક એકતાને વધુ મજબૂત બનાવશે.

nila patel · 3 અઠવાડિયા પેહલા