પોલિટિક્સ
1081 लेख
AAP ધારાસભ્ય ચૈતર વસાવાની આગેવાનીમાં નર્મદામાં વધ્યું 'આપ' નું જોર, કોંગ્રેસના દિગ્ગજો જોડાયા
નર્મદા જિલ્લામાં કોંગ્રેસને મોટો ફટકો! પૂર્વ ઉપપ્રમુખ પ્રકાશ વસાવા અને તેમની ટીમ આમ આદમી પાર્ટીમાં જોડાઈ. જાણો વિગતો.
સિકલ સેલ મુક્ત ગુજરાત: 1.11 કરોડથી વધુ લોકોનું સ્ક્રીનિંગ કરી રાજ્યે રચ્યો ઇતિહાસ
વિશ્વ સિકલ સેલ દિવસ પર જાણો ગુજરાતની કામગીરી. 1.11 કરોડ સ્ક્રીનિંગ અને દર્દીઓને દર મહિને ₹2,500 ની આર્થિક સહાયની સંપૂર્ણ માહિતી.
સાગબારાના ખોપી ગામે જનકલ્યાણ શિબિર: ધારાસભ્ય ચૈતર વસાવાની ઉપસ્થિતિમાં અનેક લાભાર્થીઓને મળ્યા સરકારી લાભ
સાગબારાના ખોપી ગામે AAP ધારાસભ્ય ચૈતર વસાવાની ઉપસ્થિતિમાં જનકલ્યાણ શિબિર યોજાઈ. ગ્રામજનોને સરકારી યોજનાઓનો સ્થળ પર લાભ મળ્યો.
"ચોપડા વગરનું ભણતર": આમ આદમી પાર્ટીનો ગુજરાત સરકાર પર પ્રહાર, શિક્ષણ વ્યવસ્થા સામે ઉઠાવ્યા સવાલ
ગુજરાતની સરકારી શાળાઓમાં પાઠ્યપુસ્તકોની ગંભીર અછત! વેકેશન પૂરું થયાના 10 દિવસ બાદ પણ ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓ પુસ્તકો વિના. જાણો શું છે મામલો.
પંજાબ શિક્ષણ ક્ષેત્રે ઐતિહાસિક પરિવર્તન: 'સ્કૂલ ઓફ એમિનન્સ' થી બદલાઈ રહી છે યુવાનોની તકદીર
પંજાબમાં શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિકારી બદલાવ! 118 'સ્કૂલ ઓફ એમિનન્સ' દ્વારા વિદ્યાર્થીઓને મળી રહ્યું છે ગુણવત્તાયુક્ત શિક્ષણ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તાલીમ.
ચૈતર વસાવાની હાજરીમાં ઉમરાણ ખાતે જનકલ્યાણ શિબિર: ખેડૂતો અને ગ્રામજનો માટે કરી મોટી અપીલ
નર્મદા જિલ્લાના ઉમરાણ ગામે યોજાઈ જનકલ્યાણ શિબિર. ધારાસભ્ય ચૈતર વસાવાએ સરકારી યોજનાઓ અને ખેડૂત સહાય અંગે આપ્યું મહત્વનું માર્ગદર્શન.
અમરેલી ખેડૂત આત્મહત્યા કેસ: AAP ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ પરિવારની મુલાકાત લીધી
ગોપાલ ઇટાલીયાએ મુલાકાત લીધી વડિયાના ખેડૂત પરિવારની. આત્મહત્યા પાછળ ભાજપના નેતાઓની દાદાગીરી જવાબદાર હોવાનો આરોપ.
સુરેન્દ્રનગરમાં AAP ની વિશાળ "કિસાન મહાપંચાયત": પ્રવીણ રામે કરી મોટી જાહેરાત
આમ આદમી પાર્ટી (AAP) ના પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ પ્રવીણ રામે ગુજરાતના ખેડૂતોના પ્રશ્નોને વાચા આપવા માટે આગામી 27મી જૂને સુરેન્દ્રનગર ખાતે એક વિશાળ "કિસાન મહાપંચાયત" યોજવાની જાહેરાત કરી છે. આને તેઓ ખેડૂત આંદોલનનો બીજો અધ્યાય ગણાવી રહ્યા છે.
શિક્ષક ભરતી કૌભાંડમાં ટીએમસી સાંસદ અભિષેક બેનર્જીની ૧૧ કલાક પૂછપરછ, ભાજપ પર પ્રહારો | અમદાવાદ એક્સપ્રેસ
પશ્ચિમ બંગાળ શિક્ષક ભરતી કૌભાંડમાં ઇડીએ અભિષેક બેનર્જીની ૧૧ કલાક મેરેથોન પૂછપરછ કરી. બેનર્જીએ કહ્યું, ગળું કાપી નાખો તોય ઝૂકીશ નહીં.
મમતા બેનર્જીની રાજકીય કારકિર્દીનો સૌથી મોટો અંત? 40 દિવસમાં તૃણમૂલ કોંગ્રેસના 195 ધારાસભ્યો અને 22 સાંસદોનો બળવો, દિલ્હી સુધી હાઈવોલ્ટેજ ડ્રામા
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં કારમી હાર બાદ મમતા બેનર્જીનું રાજકીય સામ્રાજ્ય પત્તાના મહેલની જેમ વિખેરાઈ ગયું છે. માત્ર 40 દિવસની અંદર તૃણમૂલ કોંગ્રેસના 215 ધારાસભ્યોમાંથી માત્ર 20 જ બાકી રહ્યા છે, જ્યારે દિલ્હીમાં સાંસદોએ બળવો કરીને 'અસલી TMC' પર દાવો ઠોક્યો છે.
રસ્તામાં ઊભા રાખીને કોંગ્રેસની સભામાં લઈ જવાના પ્રયાસો થઈ રહ્યા છે: પંકજ રાણસરીયા AAP
કોંગ્રેસ ખેડૂતોને ગેરમાર્ગે દોરીને સભામાં લઈ જઈ રહી હોવાનો AAP નેતા પંકજ રાણસરીયાનો આરોપ. જાણો ખેડૂત આંદોલનનો સંપૂર્ણ રિપોર્ટ.
નર્મદા જિલ્લામાં દારૂના વેપલા અને ભાજપ સંગઠન પર ચૈતર વસાવાના ચોંકાવનારા ખુલાસા
રાજપીપળામાં ધારાસભ્ય દર્શનાબેન દેશમુખના અપમાન મામલે ચૈતર વસાવા આક્રમક. ભાજપ સરકાર પર લગાવ્યા ગંભીર આરોપો. વધુ વિગત વાંચો.
શિક્ષકોના અપમાન મામલે ચૈતર વસાવા લાલઘૂમ: ભાજપ મંત્રી રમેશ કટારાના નિવેદનની સખત નિંદા
ગુજરાતના શિક્ષકોના અપમાન મુદ્દે ચૈતર વસાવાએ ભાજપ પર નિશાન સાધ્યું. મંત્રીના નિવેદનથી જનતામાં રોષ, સંપૂર્ણ રિપોર્ટ અહીં વાંચો.
ટ્રેક્ટર રેલી મુદ્દે AAP પ્રમુખ ઈસુદાન ગઢવીનું મોટું નિવેદન
ટ્રેક્ટર રેલી મુદ્દે ઈસુદાન ગઢવીનું મોટું નિવેદન. ખેડૂતોના આંદોલનને રાજકીય રંગ ન લાગે તે માટે લીધો નિર્ણય. વિગતો વાંચો.
ટ્રાન્સમિશન લાઇન મુદ્દે ગોપાલ ઇટાલિયાનો સરકાર પર પ્રહાર: ખેડૂતો માટે નવા કાયદાની માંગ
ખેડૂત ટ્રેક્ટર યાત્રાને સમર્થન છતાં ગોપાલ ઇટાલિયા કેમ દૂર રહ્યા? ખેડૂતોના પ્રશ્ને કોંગ્રેસ સામે કર્યા સવાલો. વધુ વિગતો વાંચો.
નર્મદામાં ડિમોલેશન મુદ્દે વિવાદ: AAP નેતા નિરંજન વસાવાની સરકારને આકરી ચેતવણી
આમ આદમી પાર્ટી (AAP) ના નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાએ મોવી ચોકડીથી દેવલીયા સુધી ચાલી રહેલી ડિમોલેશનની કામગીરી સામે આકરા પ્રહારો કર્યા છે. તેમણે ગરીબ અને નાના વેપારીઓની રોજીરોટી છીનવાઈ રહી હોવાનો આક્ષેપ કર્યો છે.
અભિષેક બેનર્જીનો સીઆઈડી સામે મોટો મોરચો: 'મીડિયામાં જાણીજોઈને વિગતો લીક કરાય છે, અમે હાઈકોર્ટ જઈશું', સિગ્નેચર ફોર્જરી કેસમાં કલકત્તામાં હાઈવોલ્ટેજ ડ્રામા!
તૃણમૂલ કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ અભિષેક બેનર્જીના ઘરે સિગ્નેચર ફોર્જરી કેસમાં સીઆઈડીની ટીમ પહોંચતા પશ્ચિમ બંગાળમાં રાજકારણ ગરમાયું છે. બેનર્જીએ તપાસ એજન્સી પર મીડિયામાં પસંદગીની માહિતી લીક કરવાનો ગંભીર આરોપ લગાવી હાઈકોર્ટના દ્વાર ખખડાવવાની ચીમકી આપી છે.
શું વિસાવદરને મળશે બ્રોડ ગેજ કનેક્ટિવિટી? ગોપાલ ઇટાલીયાએ રેલ મંત્રીને કરી ખાસ માંગ
આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય શ્રી ગોપાલ ઇટાલીયાએ રેલ મંત્રીને પત્ર લખીને વિસાવદર અને તેની આસપાસના વિસ્તારોમાં ગેજ પરિવર્તનની તાતી જરૂરિયાત પર ભાર મૂક્યો છે. હાલમાં મીટર ગેજ લાઇનને કારણે અટવાયેલો વિકાસ ફરી પાટા પર આવે તે માટે આ પરિવર્તન ખૂબ જ જરૂરી હોવાનું તેમણે જણાવ્યું છે.
બાળકની લાશના નિકાલ માટે વન વિભાગની દાદાગીરી? ગોપાલ ઇટાલીયાએ આપી ચેતવણી
બગસરાના ઘંટિયાણ ગામે સિંહણના હુમલામાં બાળકનું મોત નીપજ્યું છે. ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ વન વિભાગ પર લાશને બિનવારસી ગણાવીને દાદાગીરી કરવાનો ગંભીર આક્ષેપ કર્યો છે. ખેડૂતોની સમસ્યાઓ અને જંગલી જાનવરોના વધતા ત્રાસ અંગે AAP નો વિરોધ અહીં વાંચો.
સરકારી તાયફાઓ ચાલુ પણ ખેડૂતો પર કાપ: ડો. કરન બારોટની સરકાર સામે નારાજગી
ડીઝલની અછત અને સરકાર દ્વારા લાદવામાં આવેલી 200 લિટરની મર્યાદા મુદ્દે આમ આદમી પાર્ટીના ડો. કરન બારોટે સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. ખેડૂતો, ટ્રક ઓપરેટરો અને નાના ઉદ્યોગોની મુશ્કેલીઓ અંગે AAP દ્વારા કરવામાં આવેલી રજૂઆત અહીં વાંચો.